________________
જૈન]
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રમુખપદે શ્રી જે. આર. શાહની પુનઃ વરણી
૨૭૫
તા. ૪-૮-૧૮૯
પન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મ૦ની જૈન સંધને દીક્ષાઓ બંધ રાખવા ને બડ઼ેનાની દીક્ષા સ્થગિત રવા વિનંતી
સમાજ સેવાના અનેક પાયા હૈાય છે, જેમાં શૈક્ષણિક, ધાર્મિક, વૈદકીય અને અન્ય ક્ષેત્રની પ્રવૃત્તિ આના સમાવેશ મહદ્અંશે હાય છે. આવી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સારું એવું તર્પણ શ્રી જે. આર. શાહે મહત્વના ફાળા આપ્યા છે. તેઓશ્રીની સેવાનુ ક્ષેત્ર જાહેરજીવનમાં ભાગ્યે જ કોઇ સેવા ની
|
કરનાર કર્તવ્યશીલ સમાજરત્ન
મંગલાચરણુ બાદ સંમેલનના શુભાર‘ભ થયેલ. પૂ પન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી મસા૰એ પ્રશ્નોત્તરી દરમ્યાન પોતાના એજસ્વી પ્રવચનમાં જણાવ્યુ કે બહેનાને દસ વર્ષો સુધી દીક્ષા આપવાનુ` બંધ કરવુ' જોઈ એ. પહેલાં પાંચ વર્ષી અધ્યયન કરા વવું, પાંચ વર્ષ પહારમાં સાથે રાખી પરિપકવ અવસ્થામાં જ દીક્ષા આપવી જોઈ એ. સખ્યાના માહન રાખવા જોઈએ. અને બાલ દીક્ષા તે થવી જ ન જોઈ એ. સાધુ-મુનિરાજેના જે પદવી પ્રતિષ્ઠાને જે સમારેાહ ઉજવવામાં આવે છે તે સ્વયં મુનિરાજેએ જ બધ કરી દેવા જોઈએ. સમારેહ પાછળ થતા ખર્ચ સમાજના ગરીબ પરિવારાને સહાયતા કરી પેાતાને કન્ય ધર્મ સમજવા જોઇએ.
પ્રવૃત્તિને સ્પર્યું નહિ હોય! સમાજની અગ્રગણ્ય સસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય સાથે અઢી દાયકાથી વધુ સમયથી તેનુ' વન એક યા બીજી રીતે સકળાઈ રહેલ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને અત્યરે જે વિકાસ થયેલ છે, અને થઈ રહ્યો છે. તેમાં તેઓશ્રીના ફાળે મહત્વના છે. આ સંસ્થા સાથે સકળાઇ મંત્રી, ટ્રસ્ટી ત કે સારી એવી સેવા આપેલ છે.
થડા સમય પૂ તબિયતની નાદુરસ્તીના કારણે તેઓશ્રીએ
સંસ્થાના પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યુ હતુ, પણ સમાજની અનેક વ્યક્તિઓને સંસ્થાથી તેએ વિરકત થાય તા સસ્થનિા વણથંભી વિકાસરી વેગ મળે નહિ તે ભાવનાથી પ્રેરાઇ, સર્વાંના અંતરના વ્યવશ થઈ પ્રતિકુળ સર્જંગા તેમ જ તબિયતની પૂરતી અનુકૂળતા ન હેાવા છતાં પુનઃ પ્રમુખ તરીકેનું પદ ભારે મને સ્વીકારી સંસ્થાનુ હિત અગ્રસ્થાને રાખેલ છે. ત્યારે આપણે આશા રાખીએ કે તેમના પ્રમુખપણા નીચે આ સસ્થાના વહિવટ વધુ સરળ અને ઃ વચ્છ અને
ગ
જયપુરમાં પૂ॰ ણવ શ્રીના ચાતુર્માસ પ્રવેશ યુગપ્રભાવક સ્વ. આચાર્ય શ્રી જિનક્રાંતિસાગરસૂરીશ્વરજી મ સાના પ્રધાન શિષ્ય પૂ॰ ગણિવર્ય શ્રી મણિપ્રભસાગરજી મસા, પૂ॰ મુનિશ્રી મુકિતપ્રભસાગરજી મળ્યા, પૂર્વ મુનિશ્રી મનીષપ્રભસાગરજીમ॰સા આદિ ગત તા.૧૨-૭-૮૯૬ શાનદરા ચાતુર્માસ પ્રવેશ શિવજીરામ ભવન, મેાતીસિંહ ભેામીયા કા રાસ્તા, જયપુર (રાજ.) ખાતે થયે છે.
પ્રવેશયાદ પૂન્યશ્રીએ વ્યાખ્યાન આપતા જણાવ્યું કે આપણે આપણા અંદરના રાગદ્વેષને દૂર કરી સમ્યક્ત્ત્વના દીપકને પ્રજવ લિત કરવાના છે.
166006666666-560SLL
7
નડીયાદ– શ્રી વિઠ્ઠલભાઇ પટેલ કન્યા મહાવિદ્યાલય સભાગૃહમાં ખેડા જિલ્લાના જેન નવયુવક-યુવતીઓનું બૃહદ્ સમેલનનુ આયેાજન ૧૦ આ૦ શ્રી જનકચદ્રસૂરિજી મળ્યાની નિશ્રામાં કરવામાં આવેલ.
જૈનાચાર્યું તેમ જ સાધુ સાઠવીજીએની ફ઼રજ છે કે તે
અહિંસાના વ્યાપક પ્રચાર કરી હિંસા પર વિજય પ્રાપ્ત કરે,
માનવ જ નહિ પરંતુ પ્રાણી માત્રને અભયદાન મળે, જૈન ધર્મ માનવી માત્રના ધમ અને અને અહિંસા દ્વારા જ વિશ્વના તેની પ્રાપ્તિ થશે.
જાહેર વિજ્ઞપ્તિ
પાલિતાણા તિ ધામમાં બિરાજતા પૂર્વ આચાય ભગવંતે તથા પૂ॰ સાધુ-સાધ્વીજીએની વપરાશ માટે પાટેાની જરૂર રહે છે.
રૂા. ૭૫૦/– એક પાટના ખર્ચ પેટે દાનમાં આપનાર ભાવિકનું નામ પાટ પર લખી દાન સ્વીકારવાનીયેાજના પેઢીએ કરેલી છે, તેના લાભ લેવા ભાવિકાને વિનતી છે,
શેઠ આણંદજી કલ્યાણજી તલાટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦
જન' પત્રના ગ્રાહકેાને નમ્ર વિનંતી જે ગ્રાહક બંધુઓએ ચાલુ વર્ષનું લવાજમ ન મેાકલ્યુ હાય તેમણે રૂા. ૫૦/- M O. મેાકલાવવા વિનંતી
વાત તને શાશેા બનાવે તે કરતાં વખતસર તું જ શાણા થઈ જા,