________________
તા. ૨૫ ૮ ૧૯:
અષાઢ સુદ તા. ૨૪
નિમિરા કાંદીવલી સારી ભાગ લઇ શામનિશ્રામાં ઉપદેશમાળા
મુંબઈ– પ્રાર્થના સમાજમાં ચાતુર્માસ પ્રવેશ
શ્રાવણ સુદ ૫ના પૂજયશ્રીએ એક ભવમાં અનેક ભવ એ અત્રે પૂજપ પંન્યાસશ્રી યશોવિજયજી મ.સા. આદિ ઠા. ૩ને
વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપેલ. જેમાં પરામાંથી પણ ઘણું અષાઢ સુદ ૬ તા. ૯-૭-૮૯ના ઘણા ઉલાસપૂર્વક ચાતુર્માસ
ભાવિકે પધાર્યા હતા. હાલ નિયમિત સવારના ૯થી ૧૦ ઉપદેશ પ્રવેશ થયેલ છે. આ પ્રવેશ પ્રસંગ નિમિત્તે કાંદીવલી–મહાવીર
માળા ઉપર પ્રવચન આપવામાં આવે છે તેમાં પણ ભાવિક નગર, વાલકેટર આદિ સ્થાનોએથી પ્રવેશ નિમિત્તે સારી ભાગ લઈ રહ્યા છે. સંખ્યામાં ભાવિકે પધાર્યા હતા. આ નિમિત્તે અત્રેના શ્રીસંધ
પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપદેશમાળા-ગ્રંથ વરરાવવાનું ઘી તરફથી સાધચિંકવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું. પૂજ્યશ્રીના
શ્રીના | ૧૨૦૧ મણુથી થયેલ જેનો લાભ શ્રી સુરેશભાઈ ઝવેરી દ્વારા અત્રેના આગમનથી શ્રીસંઘમાં ઉલાસમય વાતાવરણ સર્જાયું છે.
છે | લેવામાં આવેલ. સામુદાયિક મેક્ષદઠ તથા સમવસરણ તપમાં અત્રે પૂજ્યશ્રીની નિશ્રામાં ચા-ઢેબરાના કારણું કરાવવામાં
૧૦૦ ઉપરાંત ભાઈ-બહેનોએ લાભ લીધો હતે સાધ્વીશ્રી * આવેલ. અને આજ દિવસે ૧૦૮ દીવાની આરતીનું ઘી બેલા
| વીરસેનાશ્રીજી મને પણ ઉગ્ર તપશ્ચર્યા ચાલી રહી અષાડ સુદ વવામાં આવેલ જે ૮૦૧ મણ થયેલ. અને દીવાની રોશની જાણે || ૧૧ના શુભ દિને મુનિશ્રી સુયશવિજયજી મને નૂતન દીક્ષા દિવાળીનું ૫૦ હોય તેવી લાગતી હતી.
અંગીકાર કરાવવામાં આવેલ. અત્રે સોનામાં સુગધરપકેસરસૂરિજી અષાઢ વદ ૧૪થી અત્રેના શ્રીસંધમાં મોક્ષદંડક તપ અને
મસાના સમુદાયના સા વીશ્રી મંજુલાથીજીના શિષ્ય સા. શ્રી સમવસરણ તપની આરાધના શરૂ થયેલ. જેમાં સારી એવી સંખ્યામાં ભા લેવામાં આવેલ. બેસણા આદિ તપશ્ચર્યાઓ પણ
મધુકાંતાશ્રીજી (મહુવા વાળા) તથા સાધ્વીથી મધુલ, શ્રીજી આદિ જુદા જુદા મહાનુભા તરફથી કરાવવામાં આવી છે.
છે. ૩ પણ ચાતુર્માસ અથે પધાર્યા છે. & M IX11111111111 GIRI BABBER LIBRARIER RIEWERE IS A
શ્રી શત્રુંજય ગિરિરાજાય નમઃ પધારે !
જરૂર પધારો!! | જંબુદ્વીપ નિર્માણ યોજનાની વણથંભી આગેય તે
વિજ્ઞાન અને અધ્યાત્મને સુમેળ સાધી જૈનત્વ અને હિન્દવનું સરક્ષણ કરતી આ વિશાળ યોજનામાં ચાલી રહેલાં કાર્યોની રૂપરેખા :
પૂજ્યપાદ પંન્યાસજી ગુરુદેવશ્રીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અશેકસાગરજી મ. સા.ના માર્ગદર્શન નીચે ચાલી રહેલ છે. પી કાર્યો...
(૧) જબુદ્વીપ જૈન દેરાસરના તમામ કાર્યોને ઝડપી પૂર્ણ કરવા માટે અપાઈ ગયેલા ઓર્ડ છે. ' (૨) બે સૂર્યના પરિભ્રમણ દ્વારા ભારત-અમેરિકા આદિ દેશમાં થતાં સૂર્યોદયની વધઘટનું પ્રેકટીકલ યંત્ર (મણાં જ
તૈયાર થઈ ગયું છે જેમાં ૧૮૪ માંડલા વિગેરેનું પ્રત્યક્ષ દર્શન થાય છે. ૩) અધ્યાત્મ યેગી ૫. ગુરુદેવશ્રી અભયસાગરજી મ.સાના શ્રી નવકાર મહામંત્રના પટો વિ, ને કેમ ગ કરી
સુરક્ષિત કરવા શ્રી નવકાર મંદિરનું આયોજન... જેનું ખાતમુહૂત શ્રાવણ વદ ૩ના મંગલ દિવસે થેલ છે. () વિશાળ અને ભવ્ય આરાધના ભવન નિર્માણ કરવા માટે વિચારણા ચાલી રહેલ છે. (૫) પ્રકાશિત થયેલ પુસ્તકનું ઝડપી વેચાણ-નવા પુસ્તકનું પ્રકાશન અને પુનઃ પ્રકાશનનું કાર્ય હાથ ધરાયેલ છે. (૬) જંબુદ્વીપની વિશાળ જમીનને કમ્પાઉન્ડ વોલ કરવાનું કાર્ય ચાલે છે. (૭) આકર્ષક કુપનના વિમોચન સાથે ગામેગામ તેના વેચાણનું આયોજન..
આ સંદર આયોજન ઝડપથી મૂર્તિમંત બને તે માટે ઘનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યાં છે. પૂજ્યપાદ પંન્યાસ ગુરુદેવશ્રીની પ્રેરણાથી આરંભાયેલા કાર્યો પૂર્ણ થાય તે માટે સવે સંઘ-વ્યક્તિઓને સાથ સહકાર આપી લાભ લેવા ની વિનંતી,
લિ. શ્રી વર્ધમાન જને પેઢી-પાલીતાણા
– પુછપરછ અને પરિચય માટે – પંન્યાસશ્રી અશોકસાગરજી મo સા, જબુદ્વીપ જૈન પેઢી, પાલીતાણા-૩૬૪૨૭૦