________________
તા. ૧૪-૧૪૮ટે
-
-
-
----
--------
જૈન” પુત્ર માટે મમતા મય ૫ત્ર.. તત્રીવર્ય શ્રી મહેન્દ્રભાઈ
- ત્રીજુ આપશ્રી જે સંઘ-સંસ્થાઓને પત્ર મોકલે છે. તે જૈન ઓફ સ–ભાતનગર,
જાણી આનંદ થાય છે કે નાના-મોટા સ્થાનોમાં કેઈ જૈને સાદર જયજિનેન્દ્ર,
સંઘના સમાચારોથી માહિતગાર બની શકે છે તેવી જ રીતે જત કાવવાનું કે “જૈન” પત્ર અમેને ઘણુય વર્ષોથી | મોકલતા રહેશે, પણ તેની યાદી જણાવશો. તે જાણી તેમના મળતું રહે છે. છેલ્લા છ/સાત વર્ષથી એમેએ લવાજમ ભરેલ | વતનના ગૃહસ્થ તેનું કાયમી લવાજમ ભરવા પ્રેરાશે, બાકી નથી છતાં મારૂ પત્ર મળતું રહે છે. તેમજ તેની વખતો વખત | ભારતના દરેક ગામ-નગરમાં જૈન પત્ર જવું જ જોઈએ તેમ લવાજમની ઉઘરાણીના પત્રો પણ મળતા રહેલ. છતા મેં તેને
હું માનું છું. પ્રત્યુત્તર ન આપેલ કે લવાજમ પણ મોકલાવેલ નથી. ત્યારે | ચોથું, આપણા ત્યાગી પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતને પણ આ વખતે પ્રાપશ્રીને ઉઘરાણ પત્ર આવવાથી આ સાથે બાકી | આપ જે રીતે “જૈન” પત્ર કીમાં મોકલાવી રહેલ છે ત્યારે વિચાર | રહેતા લવાજમની રકમ રૂા. ૧૨૦/- તથા આજીવન સભ્યના આવે કે જે પૂજ્યની પ્રેરણાને નિશ્રામાં કાર્યો થાય છે તેમને રૂા. ૫૦૧ મળી રૂા. ૬૨૧/- ને ડ્રાફટ આ સાથે મોકલાવેલ | કાયમી પત્ર મળતું રહે તેવી વ્યવસ્થા શ્રીસંઘ તથા ભક્તછે. જેની પહાંચ તુરત મોકલાવશે.
વર્ગોએ ઉપાડી લેવી જોઈએ, તમ પૂજ્ય માધુ-સાધ્વીજી જેનાપત્રની ઉપયોગીતા, જ્યારે જ્યારે તેના વર્તમાન | મહારાજને પત્ર મોકલાવતા હોય તેની યાદી પણ પ્રગટ કરશે પ્રવાહો આ ના લેખો-વિચારો જાણી ઘણાજ આનંદ થાય છે. તે તેનું લવાજમ ભરનારા અનેક ભાગ્યશાળીઓ બહાર આવશે. સાથે સમા” અને ધર્મ અંગેની પ્રવૃત્તિઓ અંગે આપશ્રીનો [ આમ કરવાથી તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. અને અગલીનિ ક પણ ઉપગી હોય છે. સમાચાર માટે તે આપને તમે જે સેવાભાવથી પત્ર પ્રકાશને કરો છે તેને અમારી જેવાને ત્યાંથી જેટલી માહિતી-વિગતે મળે છે તેવી કોઈમાંથી પણ ખ્યાલ આવશે. તેમજ બાકી રહેતી લવાજમની રકમ મળતા જાણવા મળતી નથી. જે પા-માસીકે છે તે જે પન્ના-માસીક છે 1
વ્યકિતગત કે
વ્યકિતગત કે |તમારુ' પ્રકાશનું કાર્ય વધુ સરળ અને ઉપયોગી બની શકશે. સંસ્થાગત કાઈ તેનો વિકાસ ને વિસ્તાર તમારાથી પણ વધારે - આ સાથે પાંચ નામ-સરનામાં મારા સગા-રનેહિનાં માલ્યા થવો જોઈએ પણ તે જોવા મળતા નથી. તેથી જ અમાએ છે. તેમને “જેને પત્ર મોકલાવવું શરૂ કરશે અને લવાજમ જૈન પત્ર આજીવન સભ્ય બની જેન” ચાલુ રાખવાનો નિર્ણય ભરવા પત્ર લખશે જેથી તેઓ મનીઓર્ડરથી લવાજમની રકમ | કરેલ છે. અમારા આ નિણયને બીજા પણ અનુસરશે તેવી શ્રદ્ધા છે.] મોકલી આપશે.
બીજુ આપશ્રી જણાવો છો કે “જૈન” પત્રના મારી જેવા | - આ સાથેના રૂા. ૬૬૧/-ના મોકલેલ ડ્રાફટની રસીદ મોકલશે. ગ્રાહકો અને જાહેરાતવાળાઓના મળીને રૂા. ૧,૦૦,૦૦૦/- | ગ્રાહક નંબર જુને કે નવે જણાવશે (એકલાખ જેવી રકમ બાકી રહે છે. તે આ અંગે મારૂં | (મુંબઈ)
આ એજ લિ. કાંતિલ લ ચુનીલાલ એક નમ્ર સૂચન છે કે આગામી પર્યુષણ પર્વના વિશેષાંક સમયે તમારે વિગ વાર હિસાબ પ્રગટ કરો. જે જાણી આપને નેહિ |
જૈન” પત્રને... વર્ગ તે મા ઉપયોગી થશે.
આગામી પર્વ પર્યુષણ પ્રસંગે સચિત્ર " “જેનપત્રના હાલના ચાલુ ગ્રાહકે જેમણે લવાજમ બરાબર | ભરેલ છે, રતા રહેલ છે ને આજીવન સભ્ય હોય તેમની યાદી
પ્રતિક્રમણ - વિશેષાંક નામાવલી આભારની યાદી સાથે છાપો.
છે જેમાં પ્રતિક્રમણ એટલે શુ..? તેના પ્રકારો...તે ક્રિયામાં બીજુબજ રીતે જૈન પત્ર તમે મેકલાવતા હે કે અગાઉ કેવી રીતે વર્તવું..? એમાં શું શું હકીકત આવે છે. શા હેતુથી મોકલાવેલ ય અને તેમનું લવાજમ બાકી રહેતું હોય તેમની તે ક્રિયા કરવી...! તેમાં બેલાતા સૂત્રો, અમુક સૂત્રો પછી અમુક પણ બાકી રકમની નામાવલી વિગત સાથે પ્રગટ કરે. જેથી } સૂત્ર શા માટે...? આવશ્યક સૂત્રમાં શું આવે છે... પ્રતિક્રમણની આ ખોટ ઉણપ જે તમોએ જૈન ધર્મની પ્રભાવનારૂપ પત્ર | કથાઓ વગેરે માહિતી સભર વિશેષાંક... વિશેષ માહિતી માતી કરે છે. તેનું વળતર કેઈ ઉદાર દીલ દાનવીર–સ્ટ કે| માટે... લખે... જૈિન ઓફિસ સંસ્થા ભરપાઇ કરવા પ્રેરાય.
ન્યુ દાણાપીઠ, પિસ્ટ બોક્ષ નં. ૧૭૫, ભાવનગર-૩૬૪ ૦૦૧
માલ’
જેમ જેમ માન, સન્માન, પૈસાની ઈચ્છા વધતી જતો તેમ તેમ વગર નોતરેલું દુ:ખ હાજર થશે,