________________
૨૬૪)
તા. ૨૮-૭-૧૯૮૯ શ્રી શત્રુંજય મહાતીર્થ–પાલીતાણા મધ્યે રવિવારીય | માલપુરા (રાજ) શ્રી મુનિસુવ્રત આરો ય ભારતી શ્રી સંસ્કન અધ્યયન- સત્ર શિબિરનું આયોજન | ગત ફાગણ સુદ ૩ સં. ૨૦૪૪ના પ્રતિષ્ઠા મહોત અવની ત્રીજી
કન્યાઓને નૈતિક અને આધ્યાત્મિક સંસ્કારદાનના મહત્વને વર્ષ ગાંઠના સુઅવસરે લેકે પકારી કાર્યના મહત્વને સમજીને શ્રી નજર સમક્ષ ખીને એ દિશામાં યત્કિંચિત સપ્રયત્ન કરવાના | મુનિસુવ્રતસ્વામી જૈન વેતાંબર ટ્રસ્ટ દ્વારા શ્રી મુનિસુવ્રત શુભ આશયથી પ્રેરાઈને પ્રાચીન તીર્થોદ્ધારક પૂ. આ ભગવંત | આરોગ્ય ભારતી (હોમીયે પેથીક ચિકિત્સાલય)ની સ્થાપના કરવામાં શ્રી વિજયની તસૂરીશ્વરજી મ.સાહને પ્રશિષ્યના શિષ્ય વર્તમાન આવી હતી. આ કાર્યના પ્રારંભને ૧૫ મહિનાના ૨ મય ગાળા ગચ્છાધિપતિ hપવી પુ. આ૦ ભગવતશ્રી વિજય અરિહંતસિદ્ધ. દરમ્યાન વિવિધ રોગોથી પિડાતા એવા ૧૦ હજાર દર્દીઓને સીશ્વરજી મ. સા. ના જ્ઞાતિની કેટી નમસ્કાર મહામંત્ર ઉપચાર કરવામાં આવ્યો છે. ત્રણ ટી.બી.ના દર્દી ઓ માટેના આરાધિકા સ્વ માતા ગુરૂદેવશ્રી સુનંદાશ્રીજી મ.સા.ના શિષ્ય| કેમ્પનું આયોજન કરવામાં આવેલ. રત્ન શતાવધ , નૈતિક આધ્યાટિયણ સંસ્કાર પ્રદાતા પરમવિદુષી | ટ્રસ્ટના નિર્ણય મુજબ આરોગ્ય ભારતીના સુચારુ સંચાલન હેતુ પૂ૦ સાધ્વી નિર્મળાશ્રીજી મ.સા. (એમ. એ. સાહિત્યરત્ન, | રૂા. ૫૦૦/- ના વાષક સંરક્ષક બનાવવાનું કાર્ય પ્રારંભ કરવામાં ભાષારત્ન) અાદિની પાવન નિશ્રામાં આ ચાતુર્માસમાં કન્યાઓ | આવ્યું છે. જેને લાભ લેવા ભાવિકને વિનંતી કરવા માં આવી છે. અને બહેનો માટે પાલીતાણા શહેરમાં રવિવારીય કન્યાશિબીરનું સહયોગ અથે આપની રકમ ચેક / ડ્રાફટ અથ રોકડ શ્રી આયોજન થ છે. જેને ગત તા. ૧૬-૭-૮ને રવિવારના | મુનિસુવ્રત સ્વામી જૈન વે. દેરાસર ટ્રસ્ટ, C/o. શ્રી હીરાચંદ, જ પ્રારંભ થયેલ છે.
વૈદ, જોરાવરભુવન, જૌહરી બજાર, જયપુર-૩ રાજસ્થાન)ના અગાઉન ૨૪ શિબીર કન્યાઓએ ધર્મ અને જ્ઞાનને લાભ સરનામે મોકલાવવા જણાવાયું છે. પામીને એને જીવનનું ઘડતર કર્યું છે. '
તખતગઢ (રાજ.)માં ચાતુર્માસ પ્રવેશ . આ શિ મીર રથાનિક શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમમાં દર રવિવારે આ જિત કરવામાં આવી છે.
અને અષ્ટાબ્લિકા મહેસવની થયેલ ઉજવણી | ચાતુર્માસ પ્રવેશ
સ્વર્ગસ્થ શાંત-તપેમૂર્તિ સચ્ચારિત્ર ચૂડામ િ૫૦ ૫૦
| | આચાર્ય દેવેશ શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મ.સા.ની ત્રીજી * પૂ. મુનિશ્રી નીતિસાગરજી મ. સા. આદિ ઠાણુ-રનો
સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે સુવિશુદ્ધ સંયમ જીવનની અનુમોદનાથે સાગર ન ઉપાશ્રય, કુંભારીયા પાડે, પાટણ (ઉ.ગુ.)મુકામે
તેમ જ ગચ્છાધિપતિ તપસ્વી રત્ન પૂ. આચાર્ય શશ્રી વિયઅષાડ કદ ૬ના ચાતુર્માસ પ્રવેશ થયો છે.
અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા. આદિ પૂજ્ય ગુરુ ભગવંતના જ નયિાદી - ૫૦ મુનિશ્રી વિમલવિજયજી મ. સા. તથા
શાનદાર ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે શ્રી તખતગઢ જૈન શ્રીસંઘ મુનિશ્રી રત્નસેનવિજયજી મ. આદિ ઠા-૨ તથા શાસન
દ્વારા ગત તા. ૧૨ થી ૧૯ જુલાઈ દરમ્યાન શ્રી અષ્ટોત્તરશત સમ્રાટ સમુદાયના સાધ્વીશ્રી તયશાશ્રીજી, સા. શ્રી વિરતીય કમાશ્રીજી આદિ ઠાણુ અત્રે શ્રી જૈન દેરાસર-ઉપાશ્રય
(૧૦૮) પાશ્વનાથ મહાપૂજનયુક્ત શ્રી અષ્ટા િકા જિનેન્દ્ર
ભક્તિ મહોત્સવનું શ્રી આદિનાથ ભ૦ મેટા મંદિરે આયોજન અષાડ bદ રના ચાતુર્માસ પ્રવેશ કરેલ છે.
કરવામાં આવેલ. * ૫૦ આચાર્ય શ્રી રામસૂરિજી (ડેલાવાળા)ના આ૦ શ્રી રાજે.|
મહોત્સવ દરમ્યાન સ્વ. આચાર્યશ્રીની ગુણ નુવાદ સભા, ન્દ્રસૂરિજી મ. સા. ના શિષ્ય મુનિશ્રી બલભદ્રવિજયજી, | મુનિશ્રી પૂર્ણાનંદવિજયજી મ. સાઆદિ ઠા.-૨ શાંતિનાથ
| પંચકલ્યાણક પૂજા, આયંબિલ તપ, અંતરાયકમ નિવારણ પૂજા
આદિ માંગલિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેન દે સર, બીલીમોરા (જિ. વલસાડ) ચાતુર્માસ અથે
તેમ જ સાધ્વીશ્રી મનોદશિતાશ્રીજીની મોટી દીક્ષા નિમિત્તે તેમના બિરાજમાન છે.
સંસારી પિતાશ્રી દલીચંદભાઈતરફથી પીસ્તાલીશ બાગમની પૂજા * પૂ૦ ચાશ્રી રાજેન્દ્રસૂરિજી મ.સાના શિષ્ય પૂ૦ ગણિ
ભણાવવામાં આવી હતી. વર્ય શ્રી વિમલવિયજી મ.સા. તથા તપસ્વી મુનિશ્રી ચંદ્રા- | નદવિ યજી મ.સા. તથા પૂ૦ આ૦ શ્રી રામસૂરિશ્વરજી
“જન’ પત્રના ગ્રાહકોને નમ્ર વિનંતી મસા ન આજ્ઞાવતિ સાધ્વી શ્રી ચારિત્રપૂર્ણાશ્રીજી આદિ ઠા, | જે ગ્રાહક બંધુઓએ ચાલુ વર્ષનું લવાજમ ન કર્યું હોય ૪ આ રેડ નગરે ચાતુર્માસ અથે પધાર્યા છે.
તેમણે રૂા. ૫૦/- M. 9. મકલાવવા વિનંતી. | વિપત્તિઓથી મનુષ્ય ઘડાય છે અને તેનું જ્ઞાન પરિપકવ થાય છે, તેથી તે મિત્ર સમાન છે.