________________
૨૫૪ll
- તા. ૨૧-૭-૧૯૮૯
શીવગંજ (રાજ.)મળેલ સર્વધર્મ સદ્દભાવ સંમેલન | અમદાવાદ-મણીનગરમાં ચાતુર્માસાર્થે મંગલ પ્રવેશ
મુનિર શ્રી અભયચંદ્રવિજ્યજી મ. સા. તેમજ મુનિશ્રી | અમદાવાદ સ્થિત મણીનગર છે. મૂર્તિપૂજક જૈનસંઘની અણમોલર નવિજયજી મ. સા. ના અત્રે ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે આગ્રહભરી વિનંતીથી. ગત તા. ૨૯ જુલાઈના શ્રી પંચ પરવાલ જૈન પેઢી દ્વારા - અષાઢ સુદી ૬ રવીવાર તા. ૯-૭-૮ના રોજ પ. પૂ. આયોજન કરવામાં આવેલ સર્વધર્મ સદ્દભાવ સંમેલનની ઉજવણી શાસનપ્રભાવક આચાર્યશ્રી વિજયભુવનશેખરસૂરીશ્વરજી મસા., જિલ્લા કકટરશ્રી, પિોલીસ અધિકારીશ્રી, બેન્ક અધ્યક્ષશ્રી તથા ] મુનિરાજશ્રી મહિમાવિજ્યજી મ. સા., ત૫ર થી મુનિરાજશ્રી કેંગ્રેસ (ઈ)ના સંયુક્ત મંત્રીશ્રી આદિ મહાનુભાવ તેમજ | દેવેન્દ્રવિજયજી મ. સા. આદિ ચાતુર્માસાથે પધારતા શ્રીસંઘ વિશાળ ભાવિક વર્ગોની વિશાળ ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યું તરફથી બેન્ડવાજા સાથે અભૂતપૂર્વ ભવ્ય સામૈયુ થયું હતું. હતું. આ પ્રસંગે જુદા જુદા સમુદાયના સાધુ-સાધ્વીજી મહારાજ ગલીઓ વિગેરે સારી થઈ હતી. શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન પણ પધાર્યા હતા.
દેરાસરજીમાં સામુહિક ચૈત્યવંદન કરવામાં આવેલ હતું. ઉપાચાતુરાસ ભવ્ય આરાધના :- નિયમીત સવારે ભકતામર શ્રયના વિશાલ હોલમાં પ. પૂ. ગુરૂ ભગવતે પધારતાં વ્યાખ્યાન પાઠનું વાન, ધમબિન્દુ ગ્રંથનું વાંચન, શ્રી મલયાસુંદરીચરિત્ર] હેલ શ્રોતાઓથી ચીક્કાર ભરાઈ ગયો હતો. પ. પૂ. આચાર્ય પર તાંત્તિવા પ્રવચન, રવિવારીય જાહેર પ્રવચન, આધ્યાત્મિક જ્ઞાન, ભગવતે મંગલ પ્રવચન આપેલ. જ્ઞાનપૂજન તથા ગુરૂપૂજન કરી શિબીર, સામુદાયિક પ્રતિક્રમણ, સ્નાત્રપૂજા-ભાવના, વિશ્વ શાંતિ | સકલ સંઘે લાભ લીધો હતો. બે સંઘપૂજન થયા હતા. મણઅથે કથિ અઠ્ઠમતપ, શંખેશ્વરજી-ચંદનબાળાના અઠ્ઠમ, ગૌતમ) નગર જૈન સંધના ભાઈઓએ ગુરૂવંદનાથે આવેલ ભાઈ-બહેનની સ્વામીના , પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ, શાશ્વતી ઓળીની સાધર્મિક ભકિતને લાભ લીધો હતે. સામુહિક લવ્ય આરાધના અને મહાપૂજનનું આયોજન કરવામાં | તપસ્વીશ્રી ભીખાભાઈ દરજીએ ૬૮ ઉપવાસની ભાવનાથી આવ્યું છે અહિંયા પધારવાથી ૨૮ જૈન દેરાસરના દર્શન અને | જેઠ વદી ૧૧થી ઉપવાસની શરૂઆત કરેલ છે. મણીનગર જૈન પૂજાને અમૂલ્ય લાભ લઈ શકાય છે.
સંઘના ભાઈઓ તથા ગુરૂભકતગણ તન, મન અને ધનથી ઉત્સાહ - જામનગરમાં સામુદાયિક સિદ્ધિતપની આરાધના પૂર્વક સારો લાભ લઈ રહ્યા છે. અત્રે આયબલ ખાતું, માળ,
સામયિક શાળા વિગેરે સુંદર રીતે ચાલે છે. તે - પૂજ્ય આ૦ શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ આદિની શુભ નિશ્રામાં મનગરને આંગણે સૌ પ્રથમવાર સામુદાયિક શ્રી સિદ્ધિ
શ્રી નાગેશ્વર તીર્થે પધારે તપની ભર આરાધનાને પ્રારંભ અષાઢ વદ-૬ તા. ૨૪-૭૮થી થનાર હેઈ સકળ શ્રી સંઘને આરાધના માટે પધારવા
| શ્રી નાગેશ્વર તીર્થ ભારતમાં એક જ શ્રી પર્વનાથ ભ, ની આમંત્રણ શ્રી વિશા શ્રીમાળી તપાગચ્છ જ્ઞાતિની પેઢી. ઠે. : જૈન કાયા ૧૫ ફુટ ઉંચી અને નીલવણ સાત ફણાધારી કાયોત્સર્ગરૂપે પાઠશાળા-જી.પી.ઓ. સામે, જામનગર સંપર્ક સાધો. પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે. ભેગીલાલ લહેરચંદ ઈન્સ્ટીટ્યુટ- દિલી
હજારે યાત્રિકો દર્શનાર્થે પધારે છે. ભેજનર ળા ધર્મશાળા અત્રે શ્રી વિજયવલ્લભ સ્મારક સ્થિત શ્રી ભેગીલાલ લહેરચંદ |
વિગેરેની સુવિધા છે. યાત્રિકને આવવા માટે ચૌમ લા સ્ટેશને તથા ઈન્ટીટી ઓફ ઈન્સ્ટોલેજના ચેરમેન શ્રી પ્રતાપરાય ભેગીલાલ |
આલેટથી બસ સવસ મળે છે. અગાઉ સુચના આપવાથી પેઢીની તથા ગવગ કાઉન્સીલના મેમ્બર્સ દ્વારા “પ્રાદિત વકશોપ” |.
જીપની વ્યવસ્થા થઈ શકશે. અઠ્ઠમ તપવાળા માટે ડર્ણ વ્યવસ્થા છે. ના ધાર્મિક પ્રસંગની ઉજવણી ગત તા. ૯-૭-૮ને રવિવારે |
(ફેન નં. ૭૩ આલેટ) –લિ, દીપચંદ જૈન સેક્રેટરી કરવામાં આવી હતી.
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પેઢી જેમાં શ્રી એલ. પી. શાહી (મીનીસ્ટર ફોર સ્ટેટ એજયુકેશન P, 0. ઉહેલ [ સ્ટે. : ચૌહલા [ કાજસ્થાન ] એન્ડ કલ ર–ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા) મુખ્ય મહેમાન તરીકે તથા ડે. મદનમીશ્રા – વાઈસ ચાન્સેલર, લાલબહાદુર શાસ્ત્રી | , “જન’ પત્રના ગ્રાહકોને નમ્ર વિનંતી કેન્દ્રીય સ કૃત વિદ્યાપીઠ અતિથી વિશેષ તરીકે પધાર્યા હતા. પ્રમુખ જે ગ્રાહક બંધુઓએ ચાલુ વર્ષનું લવાજમ ન મોકલ્યું હોય સ્થાન પંડિત શ્રી દલસુખભાઈ માલવણીયાએ શોભાવ્યું હતુ. | તેમણે રૂા. ૫૦ - M. 9. મેકલાવવા વિનંતી.
IT
જે વખતે વિપરીત બનવાનું હોય છે તે વખતે ગમે તે
શાણે મનુષ્ય પણ ગફલત ખાઈ જાય છે.