________________
જૈન)
વીશાનીમાં જન મીત્રમંડળ-અમદાવાદના યાત્રા પ્રવાસ
શ્રી વિશાનીમા જૈન એ અનેક જૈન જ્ઞાતિમાનુ એક નાનડુ' જ્ઞાતિ જુથ હૈં, નાનકડું હોવા છતાં આ જ્ઞાતિમાં હીરલા વીરલા જેવાં પ, પૂ॰ આગમાદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મ સા, પૂ॰ આગ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મ॰ સા, પૂર્વ શાસનરક્ષક ચ’ઇનસાગરજી મસા॰, પૂર્વ શ્રી પદ્માવતીજી આરાધક શ્રી શુભ કસ્તૂરીશ્વરજી મ સા, પ્રમાધકુશળા, વિશાળ શિષ્યાવૃ ́દ ધરાવત પૂ॰ સાધ્વીજી પ્રવીણાશ્રીજી મસા॰ આદિ આધુ-સાધ્વી સમુદાય રત્ના અળઢળે છે, તે ઉપરાંત ઉપાધ્યાયશ્રી ધર્મ સાગરજીની નિશ્રામાં છેક દિલ્હી સુધી ટ્રસ્ટ કેસ લડત સક્ ળતાથી લડી ધાર્મિક ટ્રસ્ટાના વહિવટને સરકારી દરમ્યાનગીરીથી ઉગારનાર શ્રેષ્ઠિશ્રી રતિલાલ પાનાચંદ ગાંધીને સામિકાના ઉદ્ધાર કરનાર જ્ઞાતિના સદાર વાડીલાલ સંત જેવા શ્રાવકરત્ના પણ દીપી રહ્યા છે.
|
તા. ૨૩-૬-૧૯૮૯
આવી નાનકર્ડ, જ્ઞાતિના અમદાવાદમાં વસતા ભાઈ-બહેનેામાં પરસ્પર સહકારની ભાવના વૃદ્ધિ પામે એવા શુભ ઉદ્દેશથી શ્રી વીશાનીમા મિત્ર 'ડળે આ જેઠ સુદ ૧ને રિવવારના રોજ સફળ યાત્રાપ્રવાસ યાર્જ, જેમાં સામાન્યતઃ અહુ ઓછી સ્પના થાય છે એવા પ્રાચીન પેથાપુર, આગલા અને ગાંભુ જેવા તીર્થાં સહિત
કુલ સાત તીર્થોની જાત્રા કરેલ.
જાત્રા દરમ્યાન પૂજા, પ્રભાવના, દર્શનાદિના લાભ લઈ આ મિત્ર મઢળે ધન્યતાનો અનુભવ કરેલ. કટક (એરીસ્સા)માં પાઁચાન્તિકા મહેાત્સવની ઉજવણી પૂ॰ પંન્યાસકરી નદેવસાગરજી મસા॰, મુનિશ્રી ચ`દ્રકીર્તિસાગરજી મસાી પ્રેરણાથી અત્રે શાશ્વતી ઓળીની આરાધના તથા શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહાત્સવ આદિ અપૂર્ણાં ભાવાલ્લાસપૂર્વક ઉજવાધેલ છે.
형
ઉપરોક્ત શાશ્વતી ઓળી, વર્ધમાન તપ એળી, વર્ષીતપના પારણા તથા બન્ને પૂજ્યશ્રીઓના દીક્ષાપર્યાયની અનુમાદના નિમિત્તે શ્રી સ`ધે 'ચાન્ડિકા મહેાત્સવની ઉજવણી તા. ૧૦ થી ૧૫ મે દરમ્યાન કરવામાં આવી હતી.
|
ચાતુર્માસ નિર્ણય :- પૂ॰ આ૦ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મસાના સમુદાયના પૂ॰ આ૦ શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મસા॰ આદિ મુનિ ભગવંતાનું ચાતુર્માંસ પાદરલી (જિ.જાલેાર | –રાજસ્થાન) નકકી થયેલ .છે, અષાઢ સુદ ૬ના પ્રાયઃ ચાતુર્માસ પ્રવેશ કરશે. ચાતુર્માસ કરાવવાના લાભ પાદરલી સ'ધના આદેશથી શા. છેગમલ જસ∞ પિરવાર તરફથી લેવામાં આવનાર છે.
રપ
કતારગામ (સુરત) :- પૂર્વ મુનિશ્રી નયકીર્તિવિજયજી મ. સા.ની શુભ નિશ્રામાં અત્રેના શ્રી આદિનાથ જૈન મેાટા દહેરાનિમિત્તે સવારે ખારમતની પૂજા તથા ધજા ચઢાવવાના બેલી સરની વૈશાખ સુદ ૧૩ના વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. આ સારી થઈ હતી. તેમજ પ્રભુજીની અ`ગરચના અને લાડુનો પ્રભા• વના કરવામાં આવી હતી. શ્રીસ બની હાજરીમાં સારાને પ્રસગ
ઉત્સાહપૂર્વક ઉજવાયેલ.
ચાતુર્માસ–ઉનાવા :– પૂ૦ સાધ્વીશ્રી વસતપ્રભાશ્રીજી મ સુતેજ, સા॰શ્રી મનેાજિતાશ્રીજી, સા॰ પાષચંદ્રાશ્રી સા કૃતિનદિતાશ્રીજી મ૦ આદિ ઠાણા પાંચ ઉનાવા (મીરાદાતાર) શ્રી સંઘની વિનંતીને માન આપી અત્રે ચાતુર્માસ અથે પવાર્યા છે.
સાવીશ્રી વસ'તપ્રભાથી આ જ ગામના વતની ધર્મનિષ્ઠ ન્યાલચંદના "સ"સારી તલાટી કુટુ′બના સ્વ. શેઠશ્રી ખમલચટ્ટ પુત્રી છે.
જયપુર–પુણ્યતીથી સમારોહ ઉજવણી
મસાની ૩મી પુણ્યતિથિ નિમિતે શ્રી આત્માનંદ જૈન સેવક ૫૦ પૂ॰ યુગપ્રધાન આચાય દેવ શ્રીમદ્ વિજયાન'દસ ીશ્વરજી મ’ડળના ઉપક્રમે વિવિધ વાદ્યયંત્રા સાથે શ્રી સ્નાત્રપૂજા તેમજ સ્વસ્થ ગુરુદેવના જીવનચરિત્ર અને ગુણાનુવાદરૂપ શ્રી ઋષભદાસ ડાગા વિચરીત શ્રી આત્મારામજીની પૂજા ભણાવાયેલ, જેથા મંડળ પરિવારે ઘણા જ ભાગ ભજવ્યો, પૂજા બાદ પ્રભાવના કરવામાં આવેલ, પૂજા અને પ્રભાવનાના લાભ દ્રીપ્રકાશ આશીષકુમારજીએ લીધા.
મુ.બઇ-આદીશ્વર જૈન પચ ધમ શાળા
પરમ શાસનપ્રભાવક આચાય દેવ શ્રીમદ્ દનસાગરસૂરીશ્વરજી મસા॰, મધુર વક્તા સુપ્રસિદ્ધ પ્રવચનકાર ગહવર્ય શ્રી ચદ્રાન’દસાગરજી મસા॰ આદિ શ્રી આદ્રેશ્વરજી વીશા પારવાલ - જૈન સંઘની અતિ આગ્રહભરી વિનંતીને માન આપી પાયધુની સ્થિત શ્રી આદિશ્વર જૈન પાંચ ધર્મશાળા (ઉપાશ્રય) મધ્ય ચાતુમાંસ અથે પધાર્યાં છે.
વિદ્યાપીઠની પરીક્ષાઆ
શ્રી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ પૂના તરફથી ભારતભરનું તા. ૨૯/૩૦ જુલાઇ તથા તા. ૧૯/૨૦ ઓગસ્ટના છ પરીક્ષા આ દર વર્ષ મુજબ લેવામાં આવનાર છે. જાણકારી માટે પૂછવા :વિદ્યાપીઠ ભુવન, ૫૦૭, મહાત્મા ગાંધી રોડ, મુલુના મુંબઇ-૪૦૦ ૦૮૦
MIMIN NIMICII0+01
*++++++++
જે ડહાણુ પૈસાથી કે વયથી નથી આવતું, તે પડતી દશા અને ગરીબાઈના દુઃખા સહન કરવાથી આવે છે.
-----
+++++8+8+8+8++++++++