________________
જેન: તા. ૧૪
LIFE 5 “શ્રી જેનનગર સંઘ પાડી_અમદાવાદમાં શ્રી જિનદત્તસૂરિ મંડળ અજમેર દ્વારા શિષ્યત્તિ
આ વર્ષે ૧૯૮૯-૯૦ માટે વેતાંબર જૈન વિદ્યાર્થી વિદ્યા ર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે મુખ્યત્વે મેડીકલ, એન્જિનીયરીંગ
સી.એ., ટેકનીકલ એજ્યુકેશન અથે શિષ્યવૃત્તિ પ્રદાન કરવામાં ૫૦૫૦આ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક શબે-| આવશે. શ્વર તી” ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના સદુપદેશક | જે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અગાઉ આ સંસ્થા દ્વારા શિષ્યતથા પ્રતિષ્ઠાકારક ૫૦ પૂ. આચાર્ય દેવશ્રી સુબોધસૂરીશ્વરજી વૃત્તિ મળી હોય તેઓએ પણ નવું અરજીપત્ર : આપવાનું રહેશે. મહારાજની સાથે ૫૦ પૂ. મુનિરાજશ્રી અરૂણુવિજ્યજી મહારાજ | રૂ. ૫/-નું મનીઓર્ડર કરી અરજીપત્રક મંગાવી શકો છો. અદિનું અમદાવાદમાં પાલડી વિસ્તારમાં “જૈન નગર શ્રીસંઘમાં” | અરજીપત્ર સ્વીકારવાની છેલ્લી તા. ૩૧-૮-૮૯ છે. પોસ્ટલ સવ પ્રથમવાર રમાતુર્માસ નકકી થયું. અને અષાઢી બીજના | ઓર્ડર સ્વીકારવામાં આવશે નહિ. મનીઓર્ડર કુપન ઉપર પિતાનું શુભમુહૂર્તઃ મંગળ પ્રવેશ ધામધૂમ પૂર્વક થયેલ. સામૂહિક આયં- |
સુવાચ્ય અક્ષરોમાં પુરું નામ સરનામું લખવું. તા. ૩૧-૮૯ બિલ તથા પૂજા પભાવના આદિની આરાધના સુંદર થઈ | પછી આવેલ અરજીપત્ર તથા પૂરી માહિતી વગરના અરજીપત્ર
જૈન સમાજના જાણીતા વિદ્વાન, ન્યાય-દશનાચાર્ય પૂ૦ [ દ્ધ કરવામાં આવશે. મુનિરાજ શ્રી અરૂણુવિજયજી મહારાજ જેઓ સ્વ-પર ધર્મ તથા | સંપર્ક :- માનદ્ મંત્રી, શ્રી જિનદત્તસૂરિ મંડલ, દાફાવાડી, દશનશાસ્ત્રના વિદ્વાન છે. તેમની વિદ્વત્તાને સુંદર લાભ સમસ્ત
અજમેર-૩૦૫૦૦૭ (રાજસ્થાન) જનતાને મળે એ રીતે ચાતુર્માસના ૧૬ રવિવારની ચાતુર્માસિક
૧૦ શ્રી.
સૂરીજી મને ૭૪ માં વર્ષમાં રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિરનું સુંદર આયેાજન જૈન સંઘ
" મંગલ પ્રવેશ : તરફથી કરવામાં આવ્યું છે. જેનનગર સંt ના પ્રમુખ યુ. એન. મહેતાએ જણાવ્યું કે,
- પૂ. આચાર્યશ્રી કીતિચંદ્રસૂરીશ્વરજી મ.સાને તે તા. અષાઢ સુદ ૧૩ : વિવાર તા. ૧૬-૭-૮૯ થી પ્રારંભ થતી આ
૫–૫-૮૯ના રોજ ૭૪માં વર્ષમાં મંગલ પ્રવેશ થયે તે. આ શિબિરમાં દર રવિવારે ૧-૩૦ થી ૧પ-૦૦ સુધી યુવકેને જેને
મંગલમય પ્રસંગની ઉજવણી નિમિરો પરમાત્માની સ્તુતિ મહુલી, દર્શનના જીવવિજ્ઞાન, કર્મવિજ્ઞાન, તથા તત્ત્વજ્ઞાનના વિષયો
ગીતની હરિફાઈ વગેરે કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી સમજાવવામાં આવશે. તે
| હતી. ૭૪ મંગળદીપ પ્રગટાવવામાં આવ્યા હતા. તેમજ રીબેને
ભજન અને હોસ્પિટલમાં ફળની વહેંચણી કરવામાં અ મી હતી. પૂજ્ય મુનિરાજ શ્રી અરૂણવિજ્યજી મહારાજ બ્લેક બોર્ડ
આ પ્રસંગે શ્રી દિનેશભાઈ મસાલીયાએ “શ્રી લક્ષમગુરૂ ર જૈન ઉપર શિક્ષણ પદ્ધ તેની જેમ આટ-ચિત્રો સાથે શિખવાડશે. તર્ક
પાઠશાળા’નું ઉદ્દઘાટન કર્યું હતું. શ્રી પ્રશાંતભાઈ ઝવે એ પૂ૦ યુક્તિ દાખલા દલીલે સાથે સરલ શૈલીમાં સમજાવશે. આ
આચાર્યશ્રીએ કરેલા સદ્દકાર્યોને સવિસ્તર પરિચય આપ હતો. શિબિરમાં દર રવિવારે બપોરે ૩-૦૦ થી ૪-૩૦ સુધી “પાપ
પૂ. આચાર્યશ્રીએ રૂા. ૭૪ હજારના દાનની જાહેરાત કરી હતી. ની સજા ભારી ? વિષય ઉપર પ્રવચન શ્રેણિ ચલાવશે. જે ૧૬
| સારા કાર્યક્રમનું આયેાજન શ્રી દાદર જૈન જ્ઞાનમંદિરના રવિવાર સુધી ચાલશે. તેની પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવશે.
| પટ્ટાંગણમાં કરવામાં આવ્યું હતું. રાયપુર (મ.પ્ર.)મહાકેશ જૈન યુવા કેન્દ્ર
“પાલીતાણામાં ધર્મશાળા, દેરાસર, ઉપાશ્રય બાંધવા જમીન મહાકૌશલ ટેન યુવા કેન્દ્રના આયોજનમાં શ્રી મહાવીર મિત્ર
ખુલ્લા પ્લેટ, બંગલા, ફલેટ, ટેનામેન્ટ દુકાન, ઓફી, વગેરે મંડલ દ્વારા આયોજન કરવામાં આવેલ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ
ખરીદવા તથા વેચવા માટે! 4, ,, I ; શિબિરની ઉચ્ચક સામાં શ્રી લલિત કેચર તેમજ નીચલી કક્ષામાં શ્રી નીરજ વૈદે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. શિબિરનું આયોજન
- બ્રહ્મભટ્ટ એસ્ટેટ એજન્ટ છે | છત્તીશગઢ શિરેણી ૫૦ પૂ. શ્રી મનેહરશ્રીજીની પ્રેરણાથી | હસમુખભાઈ એમ, બ્રહાભદ્ર (સદસ્યઃ નગરપાલીકા લીતાણા) સુશિષ્યાઓ શ્રી સુલક્ષણાશ્રીજી, શ્રી સદ્દગુણશ્રીજી, વિદુષી શ્રી શત્રુંજય પાક, તલાટી રેડ, પાલીતાણું-૩૬૪૨છે. સુમિત્રાશ્રીજીની શુભ નિશ્રામાં કરવામાં આવેલ.
| સમય : સવારે ૯ થી ૧૨ સાંજે ૪ થી ૯ ફેન ૪૧૪,
- પજા •
મનુબેના રવભાવ પારખવા તે મહાસાગરના તળીયાને તાગ મેળવવા બરાબર છે. ' મજw, www૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦