________________
૨૫૨'
અંતિમ શબ્દાચ્ચાર
66
તા. ૨૩-૬-૧૯૮
શ્રુતજ્ઞાનને ફેલાવો ’
વાતને હજી માંડ ૧૦ વર્ષ થયા છે, જેઠ સુદ ૭ ગુરુવાર (ગુરુસપ્તમી)ના રાત્રીના પ્રથમ પ્રહરે, શ્રી સંઘ સમક્ષ ભાંડુપમાં સાહિત્યભૃણ પૂછ મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મ.એ અંતિમ
શબ્દ ઉગાર્યો.
tr
શ્રુતજ્ઞાનને ફેલાવો”
પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન એક ઘણુ સમાજોપયેાગી જ્ઞાન છે. એ જ્ઞાનથી આત્મા અપેક્ષાએ મિથ્યાત્વમાંથી સમક્તિ તરફ આકર્ષાય છે. ભષાભીનંદીમાંથી ભવભીરૂ અનવા સમર્થ થાય છે. જ્ઞાન અને ક્રિયા દ્વારા મેાક્ષ માગે ગમન કરે છે.
આવા વિવિધ આત્માન્નતિના કારણે માર્ગને નજર સામે રાખીને જ સ્વરથ આત્માએ જીવનના છેલ્લા ક્ષણ સુધી ધાર્મિક શિક્ષણના વિકાસ-પ્રચાર પાછળ લેખ લીધેલા તે છેલ્લા ટકશાળી બચન મૂકી પેાતાની કત્યની ભૂમિકા બીજા ઉપર સેાપી આત્મકલ્યાણના પંથે સિધાવ્યો.
પાઠશાળા અંગે
સાહિ યભૂષણમુનિશ્રીએ જૈન સમાજની પાઠશાળાઓ— શિક્ષણ-ક્ષક–શિક્ષિકા અને ભ્યાર્સ આને નજરમાં રાખી · અણુમેાલ એવા પ્રેરક વચના નોંધપાથીમાં લખી ગયા હતા. તેમાંના કઈક જોઇએ..
પાઠશાળા માટે ( પ્રશ્ન-ઉત્તર )
હુ પાઠશાળા કાના માટે ? ભાવિના આદર્શ માટે, સૉંઘ સમાજ માટે,
નાગરિકા
૨ ધાર્મિક શિક્ષણ શા માટે ? આત્માના વિકાસ બષભ્રમણુ જન્મમરણ ઘટાડવા માટે.
માટે,
૩ (ક્ષક કાના માટે ? વિદ્યાના સાચા અથી મનાવવા માટે જ્ઞાનનુ' કુલ-વિરતિ પ્રાપ્ત કરાવવા, સમ્યગજ્ઞાનની ભક્તિ કરવા– કરાવવા આર્ટ..
૪ વિધાથી શા માટે ? સભ્યજ્ઞાનતુ' પાન કરવા, આત્માને પરમાત્મા બનાવવા માટેના પ્રયત્ન કરવા,
૫ જ્ઞાન શા માટે ? જ્ઞાનતાને, મિથ્યાદશાને હટાવવા માટે
[
૧ પાઠશાળા કેવી હોવી જોઇએ ? રાજ ટુ'મેશા પ્રફુલ્લિત ઉત્તેજીત.
૨ શિક્ષક કેવા હુાવા જોઇએ ? નિત્ય ક્ષણે ક્ષણે ક્રિયાશીલ, ૪ વિદ્યાથીનું સંઘનુ` હિત ઇચ્છનારા.
૩ અધિકારી કેવા હેાવા જોઈએ ? શિક અને સઘ
અથવા શિક્ષક અને વિદ્યાર્થીના સંબધને ઉત્તેજના આપનાર, ઈચ્છાઓને આકાર આપનાર, મજબૂત કરનાર.
૪ શિક્ષણ કેવુ હાલુ જોઈ એ ? વિદ્યાથી: વિવિધ રીતેવિવિધક્ષેત્રમાં પ્રવિણ, જિજ્ઞાસુ, શ્રદ્ધાવાન બનાવતાર.
અને ગ ંભીર (કારણ વિદ્યા દીર્ઘ સમયે ફળદાઇ ો તેવી શ્રદ્ધાને ૫ વિદ્યાથી કુવા હાવે! જોઈએ ? આજ્ઞ પાલક, ઉત્સાહી
ટકાવનાર).
આદર્શ શિક્ષક અંગે :
પ્રાર્થીના (સંકલ્પ) પત્ર પણ લખવાનું ભૂલ્યા ન . તેઓશ્રીએ નોંધપોથીના પેજોમાં મુનિવર્ય શ્રી એ આદ શિક્ષક માટે એ અંગે ટુકુ પણ માર્મીક શબ્દમાં લખ્યું....
“હુ એક શિક્ષક છું. ધન રક્ષક છે. શિક્ષણ મારા સ્વધર્મ (પ્રવૃત્તિ) છે. વિદ્યાથી' એ મારુ કુટુમ્બ (પ્રીયપાત્ર ) છે. પાઠશાળા એજ મારુ કાર્ય ક્ષેત્ર ને સપત્તિ છે. “અજ્ઞાનતાના ગાઢ અંધકાર દૂર થાએ” એજ મારી નિત્ય પ્રાર્થના છે. અને આદરશ તાજની શુલ જીવનચર્યાં એજ મારું ળ છે.” ધાર્મિક શિક્ષણ અંગે :
નોંધપેાથીના પાના જેમ જેમ જોવા જાઓ તે - તેમ અવનવું જ્ઞાન, પ્રેરણા તેમાંથી પ્રાપ્ત થાય છે. છેલ્લી વીસ એકવીસ સદીનાં જે જે જ્ઞાનની આપ-લે પદ્ધતિમાં પરિવર્તન આવ્યું ' તે પણ તે નોંધમાં લખવાનુ ભૂલ્યા નથી. એટલુ જ નહી ગણુ શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂનાના અનેકભાષી સરળ, ચિત્ર, સુખાધ પાઠય પુસ્તકાની જે રચના કરી છે. તે પાછળ પશુ મુખ્ય આજ કારણ સમજાવ્યુ છે.
સમજાવતા
અજ્ઞાનના મહત્વને સ્વીકારવા સમાજ કે કહ્યુ' (લખ્યુ') – આજને વિદ્યાથી દરેક સમ। શા માટે ? ’ આવા અનુચિત પ્રશ્ન કરવા એ પ્રશ્નની હારમાળ પાછળ પેાતાને શ્રદ્ધા નથી એવુ* એ કહેવા તત્પર થશે તેના બદલે અજ્ઞાન, સૂત્રજ્ઞાન, ઉદ્દેશ્ય આદિને સમયે સમયે વિદ્યાથી”. જિજ્ઞાસાપૂ હિં રૂપ આપવામાં આવે તે તે ધમથી, ક્રિયાથી, જ્ઞા નથી સમૃદ્ધ થશે. અંતિમ વચનાના સાર :
જ્ઞાનદીપને પ્રગટાવવા.
એક તરફ મુનિશ્રીએ પ્રશ્ન અને ઉત્તર દ્વારા સમાજને કાંઈક કહ્યુ' જ્યારે ખીજી તરફ બીજા પાંચ પ્રશ્ન સૂત્ર ( વાકયા ) રૂપે * આલેખી પાઠશાળા આદિની વિશિષ્ટ ઓળખ કરી સમાજને નવનીત યુ
જેઓએ ૧૯૪૫ થી પેાતાનુ કાર્ય ક્ષેત્ર નક્કી કરવા અનેકાની સાથે વિચાર વિનીમય કર્યાં, વિદ્યાક્ષેત્ર એવા પૂનામાં અનેક સસ્થાને નજર સામે કાઢી અને અંતે શુભ .દેવસે ૧૯૪૮માં
આજે દેશના વડાપ્રધાન બનનારને પણ સાગ વિવિધ કરવા પડે છે, તેા આપણને પ્રતિજ્ઞા વિના ત્યાગના મહિમા કયાંી પ્રાપ્ત થાય.