________________
નો
તા. ૧૯-૫-૧૯૮૯
કાશામ્બી તીર્થમાં મેળે
ભગવાન મહાવીર સ્વામીના પાંચ માસને પચ્ચીસ દિવસના અભિગચુક ઉમ તપશ્ચર્યાના સુશ્રાવીકા ચંદનબાળાના શુબ હસ્તે થયેલ 'ધારણાની ભૂમી કૌશા તામાં જેઠ વદ (સુદ) ૧૦ના પારા થયેલ તેની સ્મૃતિમાં અાગામી જેઠ સુદ ૧૦ તા. ૧૩ જુન ૧૯૮૦ના કોળાનુ આયાન શ્રી કૌશામ્બી તીય મેળા સમિતિ (જિ ઇલ્હાબાદ ઉ. પ્ર.) દ્વારા ગોઠવાયેલ છે.
પૂન્ય પન્યાસ શ્રી પદ્મવિજ્યજી મની શુભ નિશ્રામાં ચંદનબાળાના રૂમની આરાધના તા. ૧૦, ૧૧, ૧૨ જુનના ગોઠવાશે. 1 જ જ્ઞાનગાટી, કવિ સમ્મેલન વિ પત્ર ચારો,
જૈસલમેર પચતીર્થીની યાત્રાર્થે પધારો
પશ્ચિમ્પ રાજસ્થાનમાં બાવેલ જે સલમેર પીધી પોતાની પ્રાચીનતા, લાત્મકતા અને ભવ્યતા માટે જગપ્રસિંદ્ધ છે. જ સલમેર પંચતીર્થીનાં અન્તગત જ સલમેર દુ, ખસાગર, શીવપુર, બ્રહ્મસર અને પાકરણ સ્થિત જિનાલયેામાં બધા મળી ૬૬૦૦થી વધુ જિનપ્રતિમા! આ બિરાજમાન છે.
સામેની વિખ્યાન વિશેષતાઓ : (૧) અબ્ધ, કલાત્મક અને પ્રાચિન જિનાલય. પુના અને અર્દિકની પ્રતિમાબા, (૨) ખરતરગચ્છ શ્રી નિગાર જ્ઞાનશામાં સચર્ચિત તાસીય ગા કર્યા હતા ૫: (૫) ગુરુદેવ શ્રીનિદત્તનિ મહારાજની ૮૦ થથ : ચીન ચાદર અને ચલપરા, જે તેમના નિસહાર પડી પણ સુરક્ષિત મા છે. (૪) અનેક દાદાવાડી, ઉપાશ્રય, અધિષ્ઠાયક દેવસ્થાન અને પટ્ટુ શેઠની કલાત્મક હવેલી. (૫) લૌનપુરના મત્કારીક અધિષ્ઠાયકદેવ જેમના દર્શીન ભાગ્યશાળીને
અવારનવાર પ્રાપ્ત થાય છે.
આવા પ્રમધ : યાત્રિકા અને શ્રીસ ધેાને ઉતરવા ચિત પ્રભ'ધ છે. ક્રુમિમાં હૈયા નાં પાણી અને વિજ્ઞાન ફરી વ્યવસ્થા છે. દાનવીરેશના સહયાગથી ભાજનશાળા ચાલુ છે.
યાતાયાતના સાધન : જેસલમેર આવવા માટે જોધપુર મુખ્ય કેન્દ્ર છે, તે ભારતના જુદા જુદા માર્ગોથી યાતાયાતના સાધનાથી જોડાયેલ છે જોધપુરથી દિવસમાં એકવાર ખસ અને રાત્રે તે સવારે એ વાર ટ્રેઇન જ સલમેર આવે છે. આ ઉપરાંત · જયપુર અને ખીકાનથી પણ નોંધી બમો સામેર આવે છે.
[૧૯૧
પાલીતાણા-શ્રી લાભુભાઇનું દુઃખદ અવસાન પાલીતાણાની જુદી જુદી ધર્મશાળામાં ૪૦ વર્ષ થી સેવા અપતા શ્રી લાભુભાઈ નારશીભાઈ બ્રહ્મભટ્ટનુ કે મને વસાન ચાં પાલીતાણા જૈન ધર્મશાળા મંડળ દ્વારા શા સાં મળતા ઘણાં જ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી
જૈ મેર, પંચતીર્થનાં પુત્ર તથા અમરસાગર સ્થિત જિનમદિરાના કોઠારનુ કામ ચાલુ છે. શ્રી જૈસલમર લાવપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ ગામ : જૈ ટ્રસ્ટ જૈસલમેરકન ૪૫ ૧
(૨૪૦૪રાજસ્થાન)
તેઓશ્રીએ શ્રી નથી કેકાળજી તથા શ્રી દેવશી દેવરાજ જૈન ધર્મશાળામાં મેનેજર તરીકે સેવા બની. તેમની નોકરી દરમ્યાન ચાત્રાળુ બધુની ઘણી જ ચાહન અને આદર પ્રાપ્ત કરેલ હતા, તેમજ તેઓશ્રી ધર્મ પરાયા માયાળુ અને મળતાવડા સ્વભાવના હાઈ તેમની ખાટ તેમના પરીવાર તથા ચાઢક યાત્રીકોને બાઁની રહેશે.
શ્રી કરેડા પાર્શ્વનાથજી
તીર્થની
રેલ્વે સ્ટેશન સુપાળસાગર (જિ. વિનોઠ, રાજસ્થાન) 1 યાત્રાર્થે અવશ્ય પધાર
આ મંદિરનું નિર્માણુ આચાર્યાં ધર્માંધાષસુરિજી મ. ના ઉપદેશથી માંડવગઢના મહામંત્રી સઘપતિ પેથડશાહ દ્વાર સ, ૧૩૨૧ માં કરવામાં આવ્યું અને તેના શિખર પર સાત ખંડ" ભવ્યમદિર શ્રી પંચાચાયના પુત્ર ભર સ ૧૩૪માં તેમાનું છું, જેનુ' સુકૃત સાગર તરંગ આઠમાં વર્ણન છે.
તેમા હાલમાં શ્રી શ ંખેશ્વર – બાયણીતી દ્વારા રૂપિયા ૧૨,૫*,* */- ખ* કરી છાર કરવામાં આવ્યા છે અને બાવન દેરીઓમાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા વિભિન્ન તાઁના નામથી બિરાજમાન કરવામાં આવી છે. મુલનાયક ભગવાનની પ્રાયીન, અત્યંત મતાહારી, ચમત્કારી, સ્વામષ પ્રતિમાજીના નિવ ભાવથી દર્શન કરી પુણ્યાપાર્જન કા
અમદાવાદથી ઉદયપુર, ચિત્તોડ રેલ્વે માર્ગો પર ભુપાલસાગર નામના સ્ટેશનથી ૩ કૂર્લીંગ દુર આ તીર્થં આવેલ છે. ખસેાની પણ સુવિધા ઉપલબ્ધ છે.
આ તીર્થની યાત્રા સાથે જ મેવાડની પંચ તીખીના દર્શનના પણ લાભ મળશે. આ તીર્થાંમાં શ્રી દયાલશાહના કિલ્લા નામનું તી જે રાજસમન્દર્ક કરેાલીની મધ્યમાં છે. થિયાથી આ તીર્થ ‘મેવાડ શેત્રુજય' નામથી પણ
લગભ॥ ૨૫૦ પગ
મા બંને હાથી પર માધુનિક સુવિધાઓથી સુમતિ નિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સુવ્યવસ્થા છે.
લિ. કરેડા પાર્શ્વનાથ તીર્થ કમિટ
સુપાસાગર (રાજસ્થાન) [ન ન. ૩]
જૈન'ના ચાહકોને લવાજમ મોકલાવવા રીયા MO. કામ સાથે માકલાવેલ હેાઈ લવાજમ વહેલાસર મોકલાયા.