________________
જૈન
..
દિલ્લી-પ્રાકૃત ભાષા વિષય ઉપર સેમીનાર “ શ્રી ભોગીલાલ લહેરચંદ ભારતીય સ'સ્કૃતિ સંસ્થાન દ્વારા પ્રાકૃત ભષાના ષિષય ઉપર તા. ૧૦ જુનથી એક મહિનાના સેમિનારનું” આ રાજન કરવામાં આવેલ છે. આ સેમીનારનો મુખ્ય ઉદ્દેશ જૈન કી સોફીના ઉઠા અભ્યાસ અર્થે જરૂરી પ્રાકૃત ભાષાના જ્ઞાનનો પ્રસાર-પ્રચારના છે. આ સેમિનાર વર્શન સ્મારક, કરનાલ રોડ, પે. ખેતીપુર (ડીડી) ખાતે રાખવામાં આવેલ છે. આ સેમિનારમાં પ્રોફેસર શ્રી દલસુખભાઈ માવળીયા, પ્રો, શ્રી કમલચ'દ સેાગ ગ઼ી, પતિ વિનયસાગર, શ્રી જિતેન્દ્ર શાહ, શ્રી પ્રેયસીગ અને પ્રા, એસ. વી. દેવ વગેરે પ્રાકૃત ભાષા ઉપર વિદ્યાથી ઓને બા એક મહિના દરમ્યાન પ્રથચના આપો. પ્રવેશ માટે સંસ્કૃત વિષય સાથે ગ્રેજ્યુએટ (સ્નાતક) વા સંસ્કૃત શાસ્ત્રની ડીમી હોવી જરૂરી છે. સસ્થાન પ્રવેશ પામેલ વ્યક્તિને રેલ્વે ટીકીટ આવવાજવાના ભાડાના ખર્ચે આપશે તેમ જ રહેવા-જમવાનું સગવઢ પુરી પડાશે. દુર્ગા (મ.પ્ર.)માં કું. રુપક્ષના મોઢીની દીક્ષા
તા. ૫-૫-૧૯૮ર
કુ, રુપલત્તા (ઉ. વ. ૨૪ )ને ભાગવતી દીક્ષા મહેાત્સવ તા. ૧૭-૫-૮૯ના શુભ દિવસે આયેાજિત કરવામાં આવેલ છે. આ સુવણું અ સરે અડ્ડાઈ મહાત્સવ તેમજ ઉજમણાનું ભવ્ય સાયાન વિવિ। ધાર્મિક અનુષ્ઠાન પૂર્વક કરવામાં આવેલ છે.
આ શુશ અવસરે આચાર્ય ભગવાથી જિનઉરસાગરસૂરીશ્વરજી મળ્યા, ઉપા૰શ્રી મહાદેવસાગરજી મસા॰ આદિ ઠા. ૪ તેમજ આપીશ્રી મનોહરશ્રીછ મસ આદિ તા. ૧૦, સાધી કુસમશ્રીજી, નિપૂણાશ્રીજી મસા॰ આદિ ઠા. ૧૦ ૫ શ્રી રબાશ્રી માકિ વિશાળ સશ્રી સમુદાય ૫૧ માં પ્રસંગે પધારો.
સા૦
શ્રી શુકરાશ્રીજી મની દીક્ષાના ૧૫ વર્ષ બાદ આ પ્રસંગ આવવાથી શ્રી જૈન સંધમાં અતિ ખાનદ અને જાગૃતિ વાતાવરણ ઉભું થયું છે.
પ્રતાપગઢ (રાજ.)માં અંજનશલાકા મહોત્સવ અત્રે પૂ॰ નાગમહારક શ્રી આનંદસાગરસુરીશ્વરજી મ સાના શિશ્વર પૂર્વ શ્રી સૂર્યદયસાગરસૂરિશ્વરજી મ સા., મુનિશ્રી ૨ નોખરસાગરજી મ૰ સા॰, મુનિશ્રી નોખાસાગરજી મ સ , મુનિશ્રી પુરીબામગરજી મુસા આદિની શુભ નિશ્રામાં વ્યાતિભવ્ય અજનશલાકા મહાત્સવ તા. ૪-૫૮ની શરૂ થનાર છે. જા પ્રસંગે ગમાહારક સમુદાયવતી સા.શ્રી હેમન્ત્રીજી મના શિષ્યા સાશ્રી આત્માનંદશ્રી આદિ તેમ જ વિશાળ સાધ્વી સમુદાય પધારશે.
|
[૧૭૫
જન્મ જયંતિ અમૃત મહાત્મ્ય
શ્રીપુજ શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી મ સાથેનું જીવન કાય" સમાજ માટે માતા થારસો બની ગયુ છે. ઘાક માટે તેમાંથી અખંડ પ્રેરણા મળે છે. તેમની ચણી તથા ભાભી કા વર્ષ પહેલા પ્રગતિશીલ વિચારક સમય વિદ્યાપુરૂષ જનસેવારૂપે વિદ્યાના પ્રણેના ધાર્મિકયા હોવા છતાં વિદ્યા ધન પ્રધાનમ ” હાઇસ્કૂલ, બાલમંદિર, શીકલાસ, છાવાય જેવી સરસ્વતી વિદ્ય સંસ્થાના પુરસ્કર્તા એવા ૧૦ ક્ષમાદષ્ટશ્રીજી મસાની ૭૫મી જન્મ જયંતિ વર્ષ અમૃત મહેાત્સવની ઉજવણી કરીને બાવળાની ગુરુભક્તિ અપી છે.
કર્નુલ (આંધ્રપ્રદેશ) પાઠશાળા
શ્રી કપૂરજી ખેં’ગારજી શાહ સંચાતિ શ્રી ના જૈન ધાર્મિક પાશાળાની પરીક્ષા કંટાસનગર નિવાસી શા. ભર માજી વીરચંદજી ‘પાવાઢ પરમારે લીધેલ. એમાં પરિણામ સન્તાકનક રત શિક્ષીકાળહેનની માર્કોનન ડી . રામાં મુખ્ય દ્રષ્ટીએ વધુ ધ્યાન આપવા જેવુ છે. વર્ષમાં બે વખત કે ઈનામી મેળાવડા સાથે પરીક્ષા લેવડાવવી જોઈ એ. બહાર ગામના વિદ્વાનાને ખેલાવી બાળકામાં ધાર્મિક શિક્ષણ સૌંસ્કાર સારા પડે તે પણ ધન કમાવા જેટલું જ જરૂરી છે.
સાદડી (રાજ.)માં દશાન્તિકા મહેાત્મવ વિશ્વ વિખ્યાત શ્રી રાણકપુખ્ત તીર્થની છત્રછાયામાં આવેલ સાદડી મુકામે જીભાકર પપૂ મુનિવરથી ધમધર' રવિજયજી મસા॰ આદિની શુભ નિશ્રામાં વિજયવલ્લભ હોસ્પીટલના પ્રાંગણમાં શ્રી વિજયયામ દ્વાાિના શિન્યાસ સમા શ્રી લહેરીબાઈ પુખરાજનના છવિત મહાસંય શ્રી સિદ્ધ કા શાંતિસ્નાત્ર સહિત શાન્ડિયા મહેન્સિવને પ્રારબ પૂજન, તા. ૧૧-૫-૮ થી તા. ૨૦-૫-૮૯ સુધી વિવિધ કાર્યક્રમોની ઉણી પૃથક આરબ ધનાર છે.
-
શ્રી નાકેાડા તીની પ્રતિષ્ઠાના ચઢાવા વિશ્વ વિખ્યાત શ્રી નાકોાજી તીર્થંમાં પૂર્વ જૈનાચાર્ય શ્રી ગુણુરત્નસૂરીશ્વરજી મસાની શુભ નિશ્રામાં શ્રી જનશલાકા પ્રતિષ્ઠા મહારાવ તા. ૩-૫-૮થી તા. ૧૧-૫-૬૦ સુધી થનાર છે. આા માટેના ગત તા. -૪-૮ના રોજ અને નૌકાથી, જયજિનેન્દ્ર વગેરેના ચઢાવા મેાલાયા છે. આ પ્રસંગે રાજસ્થાન, ગુજરાત, આંધ્રદેશ, તામીલનાડુ, બિગેરપ્રદેશમાંથી ઘણા ભાવિક ભકતા આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. ઘણા વર્ષો પછી અત્રે અકાલકા પ્રતિંકા ઘટી છે.
20000 0000
સંત જ સંસારીના જીવનને મગળમય અનાવી, પાપીને પવિત્ર બનાવી, પામરને અમર બનાવી શકે છે