________________
૧૭૪
તા. ૫-૫-૧૯૮૯
• સ્નાત્ર પૂજા માં તથા શ્રી રવિશંકરભાઈએ રાત્રે શ્રીપાલ રાસમાં | તેમના ધ.૫. કેકિલાબેન, હર્ષદભાઈ તથા તેમના ધ.૫. ભાવિતાબેન લેકેને ભક્તિરસથી તરબોળ બનાવી દીધા. દેરાસર અને ઉપાશ્રય તથા તૃપ્તિબેન એમ સૌનું હૈયાના ઉમળકાથી વિલેપાર્લા જૈન રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતાં.
સંઘ. મેટા ખુંટવડા જૈન મહાજન, મિત્રમ લ તથા સગાં આ સિદ્ધચક્ર મહાપૂજન તથા આંગી સ્પર્ધા
સ્નેહીઓએ હારતોરા અને તિલક કરી અનુ મદિનાપત્ર અને ત્ર મુદિ–૧૧ના શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવવામાં
ચાંદીને ધમરથ અર્પણ કરી શાલ ઓઢાડી બહુ પાન કર્યું. સૌના આવ્યું. જન ભણાવવા પધારેલ ભાઈશ્રી અતુલકુમાર (C.A.)એ
હૈયા ગદ્ગદિત થઈ ગયા. સૌના મુખમાંથી ધન્ય ધન્યના પોકાર નવપદજીનનપદના મહિમાને સુન્દર રીતે સમજાવ્યું. પૂજન,
સરી પડતા હતા. બાદ આત્રિની ભક્તિ કરવામાં આવી. આ દિવસે બાળક–
( મોટા દેવવન્દન બાલિકાએ એ પ્રભુજીની આકર્ષક અંગરચના કરી હતી. સ્પર્ધામાં [ આ દેવ વંદનની વિશિષ્ટતા અગાઉથી જ ૫૦ મહારાજશ્રીએ ઉત્તીર્ણ થમ ત્રણ નંબરને ઈનામ અને દરેક ભાગ લેનારને | સમજાવી હતી એનાથી લોકોમાં હૈયામાં અનેરો ઉત્સાહ હતે. ૧૦૫/-. પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ.
બરાબર દોઢ વાગે દેવવંદનની ક્રિયા શરૂ થઈ. પૂજા-માળા-ધૂપ' બાળબાળિકાઓના સમૂહ સામાયિક શૈત્ર સુદ પ્રથમ તેરસે | ચામર-ઘંટ-ખમાસમણુ-પ્રદક્ષિણ અને ભંડાર ભરવાને આ બધું બપોરે ૨ થી ૪ સમૂહ સામાયિકમાં ૩૫૦ બાળકોએ ભાગ લીધેલ. | કરવામાં સૌ એવા તે તલ્લીન થઈ ગયા કે કોઈ. ઘડિયાળ સામે ત્યારબાદ તેઓને અલ્પાહારને પ્રભાવના આપવામાં આવેલ. | જોવાનું પણ મન ન થયું. વચ્ચે વચ્ચે સંગીતકાર ગુણવંતભાઈ
જનકલ્યાણકનો ભવ્ય વરઘોડો તથા સમૂહ આરતિ સિદ્ધગિરિજીની ઢાળે, સ્તવનો ગાઈ સૌને ભાવવિભોર બનાવી ચૈત્ર સુદિ બીજી તેરસને બુધવારે પ્રભુ મહાવીરના જન્મ
દેતા. પિોણા છ વાગે દેવવંદનની ક્રિયા પૂર્ણ થઈ પાંચ જોડા કલ્યાણક નિમિત્તે ભવ્ય વરઘેડ નીકળે તેમાં બેઠા શણગાર
અને આરતી-મંગળ દીવ અને શાનિકળશના ચઢાવા પણ ન સ્પર્ધા અને વેશ પરિધાન સ્પર્ધાએ સારે રંગ જમાવ્યા. વિવિધ
| કપેલા બેલાયા. જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી દેવવંદન કરવેશ પરિધાન દ્વારા દિકકુમારિકા અને ઈન્દ્ર તરીકે શોભતા બાળક
નારને રૂા. ૨૫/-ની પ્રભાવના કરવામાં આવી. સંખ્યા પુરૂષોમાં બાળક ને જોઈ લેકે ખુશ થઈ ગયા.
આશરે ૬૫ અને બહેનેમાં ૩૦૦ની હતી. * વર કે ઉતર્યા બાદ માંગલિક વ્યાખ્યાન થયા પછી લાડુ અને ગામ 1 વાર એકમના પારણા અને પ્રભાવનાં ના સેવની માવના દલીચંદભાઈ દોશી તરફથી કરવામાં આવી. જે | ૪૧૫ જેવી મોટી સંખ્યામાં ઓળી કરન ર તપસ્વીઓની સમયે ૨.૦૦ થી વધુ જનસંખ્યા હતી.
નવે દિવસની આરાધના અપૂર્વ ઉલ્લાસથી પરી પૂર્ણ થતાં એકમના - સાંજ ૭ કલાકે પાર્લામાં પ્રણમવાર થતી સમૂહ આરતિને] દિવસે તપસ્વીઓના પારણુ ખૂબ જ સુંદર થયા. દલીચંદ નિહાળવા ભક્તોની ભીડ જામી હતી કે જાણે પરમાત્માના જન્મ
ગીરધરલાલ દોશી પરિવાર તરફથી એક બ્લેન્કેટ-દેવ-ગુરુદન વાંચનને સમય ના હોય !
| ફેડર તથા જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી પ્રીફળ તથા ૪૮- વક્તવ્ય હરિફાઈ
રૂ. ની પ્રભાવના કરવામાં આવી. બાજોએ પ્રભુ મહાવીરના જીવન સંબંધી વક્તવ્ય સુન્દર રીતે તૈટર કર્યા હતા. તેની સ્પર્ધા ચૈત્ર સુદિ ૧૪ના દિવસ
સ્પર્ધાઓએ જમાવેલ રંગ વ્યાખ્યામાં કરવામાં આવી. પન્દર બાળકેએ સુંદર છટાથી | આ દિવસો દરમ્યાન ૧ ગહેલી સ્પર્ધા, ઃ બેડાં શણગાર રજૂઆત કરી. નિર્ણાયક છે. રાજેન્દ્ર શાહના નિર્ણય મુજબ ત્રણને | સ્પર્ધા, ૩ આંગી સ્પર્ધા, ૪ વેશ પરિધાન :પર્ધા, ૫ વક્તવ્ય વિશિષ્ટ નામે તથા ભાગ લેનારને ૧૧૧ રૂા. પ્રોત્સાહન ઈનામ 1 સ્પર્ધા, ૬ નવપદજી અંગે નિબંધ સ્પર્ધા , - કલિકાલ સર્વજ્ઞ આપવામાં આવેલ.
હેમચન્દ્રાચાર્ય મ૦ની નવમ જન્મ શતાબ્દી વર્ષને અનુલક્ષીને બહુમાન સમારંભ
સકલાર્હત્ તથા હેમચન્દ્રાચાર્ય અષ્ટકની પરીક્ષા યોજવામાં આવતા ચૌ પૂનમના દિવસે સવારે વ્યાખ્યાનમાં ઓળી કરાવનાર | બધી સ્પર્ધાઓમાં સૌએ અપૂર્વ ઉમળકાથી મોટી સંખ્યામાં ભાગ ગિરધરલ કે પ્રેમચંદ દોશી પરિવારના કાન્તિભાઈ તથા તેમના લીધે. તે દરેકમાં ઉત્તીર્ણ થનાર પ્રથમ ત્રણ નંબરને વિશીષ્ટ ધર્મપત્ની લલિતાબેને, દલીચંદભાઈ તથા તેમના ધ.૫. સવિતાબેન, ઈનામ અને ભાગ લેનાર દરેકને પ્રોત્સાહક ઈનામ દલીચંદ વૃજલાલ માઈ તથા તેમના ધ. ૫. દમયંતિબેન, પ્રદીપભાઈ તથા ગીરધરલાલ દોશી તરફથી ઉદારતાપૂર્વક આપવામાં આવ્યા. આ મ
— — — —
- - - સારના ફલક ઉપર જ્યારે માનવીના જીવનમાં મૂલ્ય અંકાય છે. ત્યારે માનવતાના દીવા ધરતી ઉપર ઝગારા મારે છે.
૧ ગડુલી રિયાન પત્રકાલ સર્વ