________________
Reg. No. EV G. 20
JAIN OFFICE: P. Box No 17,5 BHAVNAGAR-641 (Gujarat)" Tele. O. C/o. 299:9 R. 25869
સ્વ. તંત્રી
ગુલાબચંદ દેવચંદ રોક - મુદ્રક પ્રકાશક--માલી* : માદ ગુલામદ રોડ ન એડીસ એકે ન છપ, દાણાપીઠં, ભાવનગર
टा
} 'ચર્ચા વર્ષે ૮૬
ပြာ
******$ + $ve
રાત એક પેજના : રૂા. કાર્ષિક લવાજમ : રૂા. ૫૦/ન સભ્ય ફી: રૂા. ૫૦૧/
૫૦૦/
વીરસ. ૨૫૧૫: વિ.સ.૨૦૪૫ ચૈત્ર વદ ૩૦ • તા. ૫ મે ૧૯૮૯ શુક્રવાર
।
મુદ્રણું સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી
દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૦ ૧
શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘની સેવામાં
કલાચાય શ્રી યદેવસૂરીજી મ દ્વારા છત્રાતિછત્ર પ્રને ઉભા થયેલ વિવાદ
વિશેષમાં જણાવવાનુ કે હાલમાં જ અથાગ પશ્ચિમ બાદ ભાબાદનાં ઘણાં પૂર્વ આચાર્યં ભગવતી એકત્ર થઇ પરમાત્માના ડાસનને કારી ખાનારા વિવિધ પ્રશ્નો અંગે વિચારણા કરી કાંઇક શાસનની શાંતિ માટે પ્રયત્ન કર્યાં.
પણ ખેદની વાત છે કે કંઇક નવુ કરવાની ? બતાવવાની ધૂનનાં કારણે પાલીતાણા સાહિત્યમદિરમાં બીરાજમાન ૫૦ પૂ૦ કલાચાય શ્રી યશોદેવસૂરિજીએ કાંક શાંત થયેલ સરાવરમાં પત્થર નાંખવા શમાન છત્રાહિછત્ર અંગે પૂ પાદ આગમ દ્ધારક શ્રી તથા મારા તારક પૃ॰ પાદ ગુરૂદેવશ્રીને ગાવાના અૠણ જણાવવા સાથે જીદ્દી તરીકે “હેર કરવાની સાથે ૧૩મી સદીમાં થયેલ શ્રી વીતરાગ સ્તોત્રનાં ટીકાકાર અને વિવરણકારને પગુ યા નથી.
આ ચર્ચા ઉભી કરવાનું તેમને મન કેમ થયુ....? તે જ ખબર પડતી નથી. તેઓશ્રી એ વાચનાની સુવાળા શબ્દઢાળના પ્રયોગ વાર બાર કરે છે પરંતુ મને પુછવાનું મન થાય છે કે આ એકવાકા માટે ઇચ્છિત્ર ને જ કેમ પકડ્યું....? શાસનને બ્રેઇની જેમ કારી ખાનારી અનેક બાબતો છે જેવી કે પરમા ત્માના ચુટીકા, સાધુ-સાધ્વીને સડાસના ઉપયાગ, સેલવાળી ઘડીયાળ, માઇકનો ઉપયોગ, મુી ફીલ્મ, સાધુ સમુદાયમાં થતા ડેલાડીના ઉપયાગ,માસકલ્પની મર્યાદા, ધર્માંદાદ્રર્ન્સ, પ્લાસ્ટીકના પાંદરા, કાળાપાત્રા, પીળાડ્યા વગેરે, આવી અનેક બાબતોમાં રહેલ અનેકવાકયતા ખાલ જીવા તથા યુવકોને ધર્મની પરાઙમુખ અનાવી રહી છે તે અંગે કમર ન કયાં. આ છતા હત્ર અંગેના