________________
જૈન
તા. ૧૭૩-૧૯૮૯
સંયમ સાધ્વી શ્રી વિદ્યુતપ્રભાશ્રીજીના આત્મશ્રેયાર્થે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન
|| પૂજ્ય તપસ્વી મહારાજના સંસારી ધર્મપત્ની પૂજ્ય સાધ્વી શ્રી વિધુતપ્રભાશ્રીજીએ પણ ૩૩ વર્ષના સુદીર્ઘ સંયમજીવન દરમ્યાન અનેકવિધ ધર્મ આરાધના સાથે સં. ૨૦૪૩ના માગશર સુદ ૧૨ ના સમાધિપૂર્વક કાળધર્મ થયેલ હોઈ, માતા-પિતાના આત્મશ્રેયાથે તેમના સંસારી પુત્ર મુનિરાજશ્રી દિવ્યયવિજયજી મ.ની ભાવનાથી સંસારી પુત્રીશ્રી ઉષાબેન ચંદ્રકાન્તભાઈ શાહ તરફથી માતા-પિતાના આત્મશ્રેયાથે મહાપૂજન જવાનું નકકી થયેલ.
પૂ. સૌરાષ્ટ્ર કેસરી આચાર્ય દેવશ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસ શ્રી યશોવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી દિવ્યશ વિજ્યજી મસાની શુભ નિશ્રામાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ફાગણ વદ ૪, તા, ૨૬-૩-૮૯ના અમદાવાદ સ્થિત નાગજી ભુદરની પળમાં જવામાં આવનાર છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની નવમી શતાબ્દીની ઉજવણી તથા ચંદ્રક પ્રદાન
સમારોહ-પાંજરાપોળ- અમદાવાદ ગુર્જર ભૂમિના સંસ્કારદાતા મહાન જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યસૂરિ | મસા૦ની નવમી જન્મ શતાબ્દીના મંગલ વર્ષે તેમના ઉપકારોનું
| મરણ -તર્પણ કરવાનું તથા અહિંસા પાલનના તેમના મહાન * મુનિશ્રી અમીસાગરજી મ. સાચવીશ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ| ઉપદેશનું વધુ ને વધુ આચરણ અને પ્રસારણ થાય તેવા શુભ
તપસ્વરિત્ન પૂ. મુનિરાજશ્રી અમીસાગરજી મને જન્મ | ઉgયા આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.સા૦ની શુભ અમદાવાદ મુકામે થયેલ દીક્ષા પણ અમદાવાદમાં સં. ૨૦૦૮માં
નિશ્રામાં શેઠશ્રી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપાશ્રયે ગત તા. નાગજી ભુની પોળમાં ગણિવર્યશ્રી ચંદ્રોદયસાગરજી મના શિષ્ય
૨૬-૨-૮૯ના એક સમારોહનું આયોજન કરવા માં આવેલ. તરીકે થયે દીક્ષા બાદ તેમનું સંયમજીવન તપમય હતું. જેમાં
આ પ્રસંગે “ગુજરાતની સંસ્કારિતામાં હેમચંદ્રાચાર્યનું પ્રદાન” ભદ્રતા, એ તપ, સિદ્ધિતપ, વર્ષની છે અષ્ટાબ્લિકાઓની આરાધના
એ વિષય ઉપર પુત્ર આ૦શ્રીઓ તથા પ્રસિદ્ધ સાહિત્યકારો સર્વશ્રી અઠ્ઠાઈતપ છે, દઢ માસી, એક મહિનાના ઉપવાસ, તેમજ સં.
ડો. રમણલાલ જોષી, શ્રી રઘુવીર ચૌધરી, ડો. ચિનુભાઈ નાયક, ૨૦૪૪માં ફરતમાં વર્ધમાન તપની ૭૪મી એડળીની આરાધના
ડો. ડાખ - જૈન તેમ જ શ્રી પુરૂમ : :ણેશ માવલંકરે કરેલ.
ભાગ લીધેલ.
- સ્વ. ડો. ઉમાકાંત પ્રેમાનંદ શાહને ‘શ્રી હેમ દ્રાચાર્ય ચંદ્રક - ૩૭ ના દીર્ઘ સંયમ પર્યાયમાં ઉચ્ચ ધર્મ આરાધના અને ધર્મપ્રરૂપણ દ્વારા પૂજ્યશ્રી સારાયે સુરત શહેરમાં તપસ્વી મહા
| મરણોત્તર એનાયત કરવામાં આવેલ. રાજના શત નામે પ્રસિદ્ધ હતા. ગત જેઠ સુદ ત્રીજના સુરત | જલગાંવ જાત : પૂ૦ આ૦ શ્રી વારિણ મૂરિજી મ.સા. મુકામે તેથી સમાધિપૂર્વક કાળધર્મ પામેલ. ત્યારે સુરતના ના ઉપદેશ તથા શ્રી મનોજકુમારજી હરણની પ્રેરા થી અત્રે વૈશાખ શ્રાવકેએ જ્યશ્રીના સંસારી-સંબંધી પુત્ર-પુત્રીઓને જાણ કર્યા સુદ ૬ થી ૧૨ સુધી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઠાઠથી સિવાય એ બ્યુલન્સમાં લઈ જઈ સાંજના સમયે અગ્નિસંસ્કાર કરેલ. ઉજવાનાર છે. જેમને પ્રતિમાજીની આવશ્યક્ત હોય તેઓએ જેથી આવતપસ્વી ગુરૂદેવ પ્રત્યેને ઉપેક્ષાભાવ લાગવાથી સંસારી તુરત જણવવાથી ભેટ આપવામાં આવશે. સાથે સાથે જેઓને સંબંધીએ એ ભારે દુ:ખની લાગણી અનુભવેલ. ત્યારબાદ પૂજ્ય પ્રભુજીને અંજન વિધિ કરાવવાની હોય તેઓ પ્ર તેમાજી ચૈત્ર વદ શ્રીની સાહિત્ય-સામગ્રી, ઉપધીઓ અંગે તપાસ કરતા ગ્ય ૧૪ સુધીમાં મોકલી આપવા વિનંતી છે. સંપક સ્થળ : શ્રી પ્રત્યુત્તર મુ ન મળેલ.
જેન વે. સંઘ, જિ. બુલઢાણા, (મહા.) મુ. એ જલગાંવજાદ.
પરીક્ષા પ્રસંગ સિવાય થતી નથી. જયાં સુધી પિત્તળને કોટી પર ઘસ્ય ન હોય ત્યાં સુધી જ તે સેના જે લાગે છે,
-