________________
નાં
તા. ૧૪-૪-૧૯૮૯
યુવાના ઉત્થાન માટે શિબિર
અનેક પ્રકારના ભૌતીક ાકર્ષણાની આંધીવાળા ા યુગમાં આજના ગામ ખુર્દશા યુવાનો ભાળો હાની યાદ અપાવે છે. જે પોતાની નાબીમાં રહેતી કસ્તુરીથી અજાણ તેજ કસ્તુરીની શાધમાં એક અનમ થી બીન વનમાં મેશા દાના રહે છે. અને ખાંધળી દોટનાં કસ્તુરીને મેળવવાનુ તો દૂર રહ્યું પરંતુ પોતાના પ્રિય પ્રાĮાને ગુમાવી દે છે, તેવી હાલત આજના યુવાની છે. જે જ્ઞાન આનંદથી ભરપુર પોતાના સ્વરૂપથી અૠણુ તેની જ શોધમાં દૂર ાર દેશ-પરદેશમાં કર્યાં કરે છે. તે પણ જ્ઞાન ાનના લેશ માત્ર અનુભવ કર્યાં વગર જ અને લીલાને અકાળે જ સમાપ્ત કરી નાંખે છે. અથવા જીવન જીવે છે. તે પશુ મર્દાનગી વગરનુ
માર્ગ ભુલેલા થયકોને માર્ગ પર બાવળાના આ એક શુઞ અવસર પ્રાપ્ત થયે છે.
।
પા
કુલચદ્રવિજયજી મસા॰ની શુભ નિશ્રામાં આધ્યાત્મીક જ્ઞાનસત્ર શિબિર માઉન્ડ ખાનુ (અલગ) પર થનાર છે. વિદ્યાન વિશેષ સગવડ, ખાળવા જવાનું ભાડુ તથા રહેવા ફ્રી સભ્ય અને જ્ઞાનસત્રને અંતે મૌખીક લેખીત પરીક્ષામાં પાસ થનાર ચિત ઇનામ વિતરણું ચરો
ધોરણ ૧૦માં ઊપરના વિદ્યાર્થીનજ પ્રવેશપાત્ર થામાં
આવરી,
(૧)
(૨)
આવા સુંદર જ્ઞાન મહાત્સવમાં આપ સ્નેહી મીત્રાની સાથે વહેલા તે પહેલેની ગણતરીએ નીચેના સરનામેથી પ્રવેશપત્ર ર અન્ય જાણકારી પ્રાપ્ત કરી લેવી અતિ આવશ્યક છે.
આ વખતે મેં જૂન મહિનામાં ૫૦ પૂર્વ ગણી શ્રી
: પત્રવ્યવહારનું સરનામુ :
શાહ મીલાપઃ સુર છે
વેલાજી સ્ટ્રીટ, પા, સરાડી (રાજ) પીન. ન’. ૩૯૭૦૨૨ શાહ જયસુખરાય પી.
‘જયંત નિવાસ’, જૈન સમીતી સામે, મુ. સાનગત પીન, ન. ૩૬૪૨૫ (જી. ભાવનગર સૌરાષ્ટ્ર (૩) શાઇ મૅનખલજી મહેરામાર
૧૨૭, તિલકનગર પા. પાલી ૩૦૬૪૦૧ (રાજ) પબ્લીક ટ્રસ્ટ રજી. ન.૪ ૫૪૭ માસાણા
આ જ્ઞાન સુત્રમાં દર વર્ષે હુન્નરોની સંખ્યામાં વિદ્યાથી યુવક। આ દેશના જુદા જુદા ગામ નગર અને શહેરથી આવે
ફોન ન. ૪૩
મુજપુર ખેડાઢોર પાંજરાપોળ સંસ્થ
છે. અને વિદ્વાન નિભગવંતોની સાનિધ્યમાં રહીને સ્વ-પર શ્રી અંતની મુર શિશ્ન પ્રાપ્ત કરે છે. ાના ફળ સ્વરૂપ અનેક કો સત્યાગન ડાયને પામીને આત્મા હિંચકળ્યા કરે છે. તથા અનેક યુવકો આ રાગૃહસ્થોનુ જીવન શાન્તિપૂર્વક પસાર કરી રહ્યા છે.
તથા
મુ. કુંજપુર, તા. સી, .િ ભદ્રેસાúા. (ઉ. ગુ.
અહિંસા પ। ધર્મ દ
।
શિક્ષાના મુખ્ય વિષયા સ‘સારની નિત્યતા, અાત્માની મમતા, પરમાત્માની અતિ શૈક સપનના અનુશ્ય ઉપાસના અને તેના ફળરૂપે મુકિતની રૂચી જગાથી માતા-પિતાની સેવા વ્યવહારમાં ચિહ્ન પાલન છે નમાં નીતી નિપુણતા, ભૌતિક પદાર્થ પ્રત્યેની અનાશિકતને ધારણ કરતાં અણુવ્રતનું પાલન તથા સર્વ ત્યાગમય સમ જીવનની સ્તનું જ્ઞાન કરાવે છે. કર્મ સિદ્ધાંતનુ ફળ -૫ સમજવુ. થોગ્ય પ્રદાન યોગ સાધનાની શિક્ષા લેવી જીવ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનનુ યુદર અધ્યયન ઇાિસના જ્ઞાનથી પૂર્વજોના સાહસ, ગેરતા, વીરતા વગેરે ગુણાનું બહુમાન તથા મુશ્કેલીઓનુ` સહેલ થી સમાધાન કરવું,ઇત્યાદિ વિષયાનુ રોચક તથા મનાર જન યુકત જ્ઞાન પ્રાપ્ત થશે. તે આ જ્ઞાન મહાત્સવમાં આવે. જ્ઞાનામૃતનો આ વાદ એ. જીવન થયાને રસ્તા મળ્યા. બને જીવતી વન અનાયા
અમારા ગામે પાંજરાપેાળ સ’સ્થા આવેલી છે. આ સસ્થાને લગભગ ૧૫ વર્ષ થયા છે. મુજપુર ગામની આ સંસ્થામાં સમી તાલુકાનાં આજુબાજુ આવેલાં ૨૦ ગામેાનાં જાનવર આવે છે. આ સરથામાં તાલુકાની પસાયતામાં પકડાયેલ નનવશ આવે. તેમજ ખેડૂત તરફથી આવતા અશક્ત જાનવરાને પણ લેવાનાં હોય છે. અને તેમને ન લેવામાં આવે તે માટૅ રસ્તે જવાન ભ્રષ રહે છે. રંગ બ આ સસ્થાના ખર્ચનું પ્રમાણ આજના વધતા જતા મેઘવારીના સમયાં મા આવે છે, આ સંસ્થાને નિભાવવા માટે અને આ પત્ર દ્વારા આગ્રહભરી વિનંતી કરીએ છીએ. અમને આશા છે કે આ
દી
સ ંસ્થાના મુંગા પ્રાણીઓનાં આશીર્વાદ
મેળવવા સક્રિય મદદ કરશે.
તા. ક. ;- અહીથી 'ખેવર જૈન તિથ ૧૦ કી. મી આવેલ છે. અને પ્રાચીન જિનાલયેાવાળુ આ ગામ પ ંચતિ માં આવે છે, તે ન માટે અવશ્ય પધારશે.
-
| બેંક ઓફ બરૅડા
હારીજ
સ્ટેટ બેંક આફ ઇન્ડિયા ધારીન્ટ
દેના બેંક, હારીજ
લી.
બાપના વિશ્વાસ. શાહ રતિલાલ માહાલાલ
પ્રમુખ
શ્રી મુજપુર ખાડાઢોર પાંજરાપાળ સસ્થા