________________
જન]
તા. ૨૮-૪-૧૯૮૯
[૧૬૧
અમદાવાદમાં મહાવીર જયંતિ નિમિતે શોભાયાત્રા,
પિમોચન, નuસો આવાસોની જાહેરાત
ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના પ્રસંગની ઉજ- | હેમચંદ્રાચાર્યનગર નામ આપીને નવસે જૈન કુટુંબ માટે નવસે વણી પ્રસંગે સસ્ત જૈન સેવા સમાજ તરફથી પાલડી ચાર | આવાસ આપવાનું જાહેર કર્યું હતું રસ્તા પાસેના મહાવીર જૈન વિદ્યાલય ખાતેથી વિશાળ શોભાયાત્રાને
જૈન આચાર્ય ભગવંત પૂજ્યશ્રી ચંદ્રોદયસૂરીશ્વર મહાવહેલી સવારે ગુદરાતના નાણું અને શિક્ષણ ખાતાના પ્રધાન શ્રી રાજા સાહસ, સાથિમક બધુત્વ અને સંત સમાગ ના લાભા અરવિંદભાઈ સંઘ ની પ્રધાને શ્રીમતી સુશીલાબહેન શેઠ અને શ્રી ! “
જિક
સમજાવીને મહાવીર સ્વામીને સંદેશો ઘેર-ઘેર પહોંચી વા અનુમનુભાઈ પરમારની હાજરીમાં અત્રેના ગુજરાત સમાચારના તંત્રી |
છે તેની રોધ કર્યો હતે. મુનિશ્રી વાત્સલ્યદીપે હતાશા ખંખે ને જીવજૈન અગ્રણી શ્રી શ્રેયાંસભાઈ શાહે લીલી ઝંડી ફરકાવી પ્રયાણ |
| નમાં સારિવક્તા અપનાવી એકતાને સંદેશો પાઠવ્યા હતા.
શ્રી અનિલભાઈ ગાંધીએ નેવું સાધર્મિક કુટુંબને મકાન કરાવ્યું.. સમસ્ત જૈન સેવા સમાજના પ્રમુખશ્રી લાલભાઈ દેવચંદભાઈ |
માટે અર્થિક સહાગ આ પ્રસંગે જાહેર કર્યું હતું. ] શાહે પરંપરાગત શ્રાવકને વેશ પાઘડી, ખેસ અને શાલ અર્પણ
' ત્રી જિનશાન રક્ષા સમિતિ અમદાવાદ તરફથી ૫ વિજયકરીને શ્રી શ્રેયાંરભાઈ શાહનું બહુમાન કર્યું હતું. પ્રધાનનું
દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર કાલુપુરથી વરઘોડાનું આયોજન કરવામાં પણું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આવ્યું હતું. પાલિતાણા, રાજકોટ, જામનગર, વગેરે સ્થળોએ જૈન આચાર્ય ભગવંત શ્રીમદ્ ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ
પણ મહાવીર પરમાત્માના જિનાલયે ભવ્યાતિભવ્ય અગર મના અને સાહેબ તેમજ અન્ય સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકાના ચતુ.
વડાનું આયોજન કરવામાં આવ્યું હતું. ,, વિંધ સંઘની હાર -રીમાં ત્રણ બેન્ડ, પાંચ ઘડેસવાર, રેખાચિત્ર
મદ્રાસ-શ્રી મહાવીર યુવક મંડળ સહિતની વીસ દ્રા અને વીસ ઊંટગાડીને શણગારીને રથયાત્રામાં શ્રી મહાવીર યુવક મંડળ દ્વારા મદ્રાસ શહેરના રેક જૈન સામેલ કરવામાં આવી હતી. જનબિંબ સાથેની આ રથયાત્રાનું | મંદિરના દર્શન, વંદન માટેનું આયોજન ગોઠવાયે, જેમાં ટાઉનહોલ પાસે શ્રી આંબાવાડી વેતાંબર « ન સંઘના ટ્રસ્ટીઓ | યાત્રીઓને ડીલક્ષ બસ દ્વારા નાસ્તા,ભજન વિ. ની ગાઠવા કરાયેલ. તથા અગ્રણીશ્રી સુરેશભાઈ સંઘાણી, શ્રી રમેશભાઈ નૌતમલાલ તામીલનાડુ સરકાર દ્વારા મહાવીર જયંતિને અહિંસ દિવસ વગેરેએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.
મનવેલ, ઠેક ઠેકાણે શાંતિયાત્રા નીકળેલ. આ રથયાત્રા વાજતે ગાજતે ગુજરાત વિદ્યાપીઠ ખાતે પહોંચીને | આગ્રા (ઉ.પ્ર.) મહાવીર જયંતિ સભામાં ફેરવાઈ ગઈ હતી.
આગરાનગર મહાનગરપાલિકા દ્વારા તા. ૧૨ એપ્રીલh૯૮૯ના શ્રી આંબાવાડી જૈન સંઘને આંગણે થયેલ સિદ્ધિતપની તપ- | એક ઠરાવથી આગરા શહેરના દરેક કતલખાના તથા માંસની શ્ચર્યા પ્રસંગે પૂ૦ અનંતચંદ્ર મુનિરાજશ્રીની શુભ પ્રેરણાથી | દુકાનો ભગવાન મહાવીર જયંતિ, બુદ્ધ જયંતિ, શિવરાત્રી ના હેમચંદ્રાચાર્ય નમી જન્મશતાબ્દી નિમિત્તે ડે. કુમારપાળ દેસાઈ |
સંપુર્ણ પંધ રખાશે, જેને અમલ તુરત જ તા. ૧૮ એપ્રિલના સંપાદિત વિશિષ્ટ ગ્રંથ “હેમસ્મૃતિ'ની રાજયપાલશ્રી આર. કે. |
મહાવીર જયંતિના થયેલ. ત્રિવેદીએ વિમોચનવિધિ કરી હતી.
દિગમ્બર જૈન પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન થયેલ. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આર. કે. ત્રિવેદી, શ્રી દીપચંદ.| શ્રી વેતામ્બર નવયુવક મંડળ દ્વારા રાત્રીના સુરસદનના ગાહ, શ્રી લાલભાઈ દેવચંદ શાહ, શ્રી યુ. એન. મહેતા, | પ્રસિદ્ધ હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન સુર થયેલ. કુમારપાળ દેસાઈ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જેમાં આગ્રાના જુદા જુદા યુવક મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
સમસ્ત જન સેવા સમાજના પ્રમુખશ્રી લાલભાઈ દેવચંદે | નાટક, પ્રવચન વિ. થયેલ.
* શ્રી આંબાવા.. જેનો
મુનિરાજશ્રીની શુભ કઇ
પધ રખાશે, જેને
| નોને આ વાત પર ગર્વ થવો જોઈએ કોંગ્રેસ ભગવાન મહાવીરના સિદ્ધાંતોને સમગ્ર ભારત વર્ષમાં 1, પાલન કરાવી રહી છે.
- સરદાર પટે,
ઃ શાહ માંગરોળ મેન્શન, પહેલા માળે, ગનો સ્ટ્રીટ, મુંબઇ