________________
૧૨
[જૈન
ચખતા એસોશીએશનની કાર્યવાહી કેવી છે તે ચિત્તાર મળ્યા. એસોશીએશને છાના કરના પોતાની કાર્યવાહી પ્રત્યે નમૂન થવાની જરૂર છે, તેની અનિયમિત પ્રગટ થતી પત્રિકા - પાંચ-૪ અને તે પ્રગટ થઈ હશે તેમાં કોઇ વખતે આ સભામાં શ્રોતા એએ ઉપસ્થિત કરેલ મુદ્દાઓના ઉદારમુકત મ. ઊલ્લેખ કરી, તીઓ અને કાર્યવાહકોને માર્ગદર્શન આપ્યું છે ? ટ્રસ્ટોની મિલકતની જગામાં ભાડૂતા રહે છે તેની ફેરબદલી અંગે શુ કાર્યવાહી થાય છે અને થવી નેઈએ તે અંગે સહેજે ઈશારા કર્યો છે? ઘણાં ટ્રસ્ટના માલીકે આ ફેરબદલીની રકમના સદુપયોગ કે તેનું શું? થોડા વક્તાઓએ કારમી ટીકા કરી, જે શુ વ્યાજખી હતી? શું ટ્રસ્ટ મકાનાના ટ્રસ્ટીઓમાં બદલી કાંઇ વળતર રંગ. આપી દૈવી- આ સર્વે બાબા બગે. એસસી એશનની પત્રિકામાંથી માર્ગદર્શન હવે પછી માર્યો....
તા. ૧૪-૪-૧૯૮૯
સમાજના ટ્રસ્ટી-સંસ્થાઓ કઈ દિશામાં ? | “ વત માન પ્રાચીન મૂલ્યો અને આચારામાં પિરવર્તન થતું રઘુ છે. શૈવા ભાવના લુપ્ત બનતી જાય છે. ધાર્મિક ટ્રસ્ટાસંસ્થા અને સમાજની કાર્યવાહીમાં શિથીલતા, દંભ અને ક્રમામનુ ગમાણુ વધતુ જાય છે તેવા બદલાતા જતા વહેલુમાં જૈન સમાજના ટ્રસ્ટો અને સસ્થાઓ કઈ દિશામાં” એ ભૂમિકાનાં સવત ૧૯૬૮માં સ્થાપાયેલ જૈન એસાશીએશન આ ઇન્ડિયાએ ચાર વક્તાઓના વાર્તાલાપ મુંબઇમાં તા. ૧૬મી માર્ચ, ૧૯૮૯ ના રોજ યોજેલ હતો. જેના પત્રિકામાં ખા મુજ્બ ઉલ્લેખ હતા. સમાજ સથે ગાઢ રીતે સંકળાયેલ ચાર વકતા ડા. ધનવતભાઈ શા, શ્રી સુધાકરભાઈ શાહ, શ્રી જ્વેન્દ્રભાઈ શાહ અને શ્રી નાનાલાલ બખી હતા. સમાજ અને સંઘમાં પ્રવર્તી રહેલ વાતા. વરજી, અપચો, વમાન કાર્યકરાની રીતિનીતિ અને ઉદાસીનતા અંગે સગે સ્પષ્ટ શબ્દોમાં પાનાના વિચારો મુક્ત અને કની ઊંઠમાં ના ચા વગર રજુ કર્યા હતા. શ્રોતાબામાંથી ચાય ભાઈ આ પોતાના ૧ કપરા અનુભવની રજુઆત કરી હતી.
જ્યોતિધર પૂર્વ વિજ્યાન દીપરજી (આમારામજી મહારાજે સ્થાપેલ અને યુગદંષ્ટા સ’દેશવાડુક પાબ કેસરી આચાર્ય શ્રી વિજ્જવલાસૂરીધરજી મહારાજે પર્ષિત કરેલ વિશ્વમાં જૈન ધર્મના મામાના દેશ ફેલાવનાર બેરિ. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ ાયેલ આ એસોસીએશનના મત્રીએ સુવાસ્તિ કરેલ વાતાવરણ દ્વાવા છતાં તેના વર્તમાન પ્રમુખ કીલ, દાનવીર, એરી. શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડે તેમજ તેના ઉપપ્રમુખ શ્રી ધીરજલાલ શાહની ગેરહાજરી ખાસ તરી આવતી હતી. સભાના સચાલકો આ સભાનુ આયાન મહત્વના સાકારાની અગાઉથી સહુમતી લઇ, સમય, સ્થળ, દિવસ નક્કી કર્યાં હતા. આ બાબત તક—વિત થઈ રહ્યા છે. શું આ મહાનુભાવા તેમજ એસાસીએશનના અગ્રગણ્ય પેટ્રના, સભ્યા, વાર્તાલાપના વિષય સાથે સહમત ન હતા!
આ પ્રસગે સમાના શ્લાયાકમાં શ્રી વીરચ'દ ગાંધી અનુ વાર્જિત, “ દ્વાર 'પુસ્તિકાનું વિમોચન કરશે તેવી જાહેરાત કરી હતી. જે કાર્યવાહી થઈ નહી જેનુ કારણ સમાયુ' નહીં.
શ્રેાતાઓમાં શતાબ્દી પ્રસંગે વિમાચન થએલ. શ્રી વીરચંદ રાવજી પીના જીવનચિત્ર ઘણા સભ્યાને મળેલ નથી તેના વસવસો હતા. ખા પ્રકાશનની વહેચણી કયાંથી થશે તેથી રાત થઈ ન હતી. એટલે જિજ્ઞાસુ એસોશીએશનનુ કાર્યાલય શ્ર મહાવીર જૈન વિદ્યાલયમાં છે ત્યાં ગયા હતા પણ આ નકલ કાર્યાલયમાં ન હતી. પછીથી જાણવા મળ્યુ કે તેનું વિતરણ મુંબઇ જેવ યુવક સંઘના કાર્યાલયમાંથી થતું હતું. આ દ્વિધામાં ઘણાં સભ્ય અને જિજ્ઞાસુએ આ નકલા મેળવી શક્યા નથી.
સમાત્રની સંસ્થાઓના ગંગનું આલેખન કરવા ચાલુ
અલસાણા તીર્થની યાત્રાએ પધારો (તાલુકા : સાક્રી, જીલ્લા : ધુલીયા-મહારાષ્ટ્ર )
અલસાણા ગામમાંથી ૩૧ ઈંચના સ્યામ, મને ડુર, સૌંદર ૫૦૦ વર્ષ પુરાના ચમત્કારી શ્રી વિમલનાથ ભગવાનની મુર્તિ પ્રાપ્ત થઈ છે. નદીએ અને પહાડાની વચ્ચે કુદરતી સૌદર્યથી શાસ્રત કળા કૌશલ્યથી યુક્ત મદિરાના ખડેશ પ્રાચીનતાની સાક્ષી આપતા આજે પણ અડાલ ઉભા છે. આથી અતિ પ્રાચીન આ ઐતિહાસીક નગર હશે. અહિયા જૈનોના ૧૦ ઘર છે. વર્તમાન તપોનિત્રિ પુજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસુરીધરજી મહારાજ તથા પાાસ પ્રવર શ્ર ચંદ્રશેખરવિજયજી મ. સા. ના આશીર્વાદથી તથા મુનિધી વિદ્યાનંદવિજયજી ગણિ મ.સા. ના સક્રિય ઉપદેશથી સ્થાનિક અને અનેક જૈન સ ધેાના સયાગ અને સહકારથી બેંક ગંગ ચુ બી જિનાલય નિર્માણુ થયુ છે. જેની પ્રતિષ્ઠા પ. પુ ત્ય આચાર્ય શ્રી રાજેન્દ્રસુરીધરજી મ. સા. શ્રાદૈની નિયમાં મહા છે. પ્રાચીન નયનરમ્ય અલૌકિક ચમત્કારી શ્રી વિશ્વનાથ ભગવાનના જિનબિંબથી શાતા નુતન તીના અને બલસાણાની પંચતીથી ( નૈર, ધ્રુવીયા, દેડાયા, નવભાર, બસાણા ) ના કન કરી પાવન થવા સકલ સંઘને ભાવભર્યું આમત્રણ છે. ત્યાંના સઘળા વહીવટ ધુલીયા જૈન સઘ સંભાળે છે.
પૂર્વક ધર્મ
આવવા માટે સુવિધા : સુરત-ધુલીયા હાઇ વે પર સાંક્રીથી દેઢિયા શાથી પલસાણા ૨૫ કિ.મી. ના અંતરે છે. અને દેશ ના -ચીમડાણાથી ૨૫ ક.મી. અ તરે જુદા જુદા ટાઇમે એસ.ટી. મળે છે. નુતન તીમાં લાભ લેવા માટે વિનંતી--લખેા :
શ્રી ધ્રુવીમાં જૈન સા. નેલગતી. ધુલીયા ૪૨૪૦૦૬ સ્વસ્તિક હાર્ડવેર સ્ટાર અને અરિકન પેઈન્ટસ, ખામાં શા પીયા બિચ માતીલાલ ઠપાલદાસ પરિવાર। સૌજન્યથી