________________
જૈન
ત. ૧૭-૩-૧૯૮૯
અન્ય વિદાય સમારોહ
તા. ૬૫-૨-૮૯ના રોજ અત્રે સ્થિત શ્રી જૈન આરાધના ભુલનના વંશાળ તેમજ સુંદર ઉપાશ્રયમાં પૂર્વ આચાર્ય ભગવતના અત્યંત સકળ ચાતુર્માસ બાદ બાયબીની વિદાયના અનુસધાને એક સમારોહન’ આવે ન કરવામાં આવેલ.
આ ? અવસરે તામીલનાડુના મુખ્યમંત્રીશ્રી કરુણાનિધિ મત્રીગજ સાથે, ગુજરાત રાજ્યના છે. પૂ. મુખ્યમંત્રીશ્રી ચીમનબાઈ પટેલ, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ પ્રમુખશ્રી દીપચનબાઈ ગાડી ચે વિશેષ તરીકે પધારેલ. તેમજ શ્વેતાંબર મૂર્તિપૂજક સ્થાનકયાસ, તેરાપથી વગેરે સમાજની મુખ્ય વ્યક્તિઓએ પશુ ઢાજરી આપી અને તેના શ્રાવક-શ્રાવિકાઓના અગણિત સમુ દાય પણ બા પ્રસંગે ઉપસ્થિત રહ્યો હતા.
મુખ્ય ત્રીશ્રી કરુત્યુનિપીએ પૂ॰ આચાર્ય શ્રીને કામળી વહેારાવવા બેંકે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં પ્રચનમાં જણાવ્યૂ' કે પૂ૦ આચાર્યશ્રીએ શ્રમણ સંસ્કૃતિના પ્રભાવ દ્રાવીડ સસ્કૃતિ પર પણ પડયો છે. જે ઉલ્લેખનીય બાબત છે.
શ્રી ચીમનભાઇ પટેલે પણ પોતાની શ્રદ્ધા પ્રગટ કરતાં શ્રમણ સંસ્કૃતિ ઉપર પોતાના યુદર વિચારો પ્રગટ કર્યા.
|
પૂ આચાર્ય શ્રીએ ‘ગણુધરવાના પ્રવચનનું અગ્રેજીમાં કરેલ અનુવાદ પુસ્તકનુ શ્રી કરુણાનિધિએ વિમાચન કર્યું. તેમજ પૂ. ગચ્છા ઘેપિત આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીધર∞ મસાના જીવનચરિય’‘આત્મજ્ઞાની શ્રમણ કહાવે' નામના પુસ્તક (લે. કુમારપાળ સાઈ ) વિમેાચન શ્રી દિપચંદભાઇ ગાર્ડીએ કરેલ. અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા ને અને રૂા. ૭ લાખ ૧ હજાર આપવાની જાહેરાત કરી. વિદાય સમારેાહનું આ દશ્ય કનિં રોચક હતુ, દરેક ઉપસ્થિત ભાવિકોની આંખોમાં નિંદાયના આયુએ ઉભરાઈ રહ્યા હતા.
પૂ॰ સાચાર્ય શ્રી અહિંયાથી હિરીયર (કર્ણાટક)માં નૃતન ભવ્ય જૈન રાસરની પ્રતિષ્ઠા અજનશલાકા અર્થે જનાર છે.
*****--
[૧૧૫
“જન કામ્પ્યુટર ઉપાધિથી સમાનિત શ્રી બાબુલાલ એલ. જૈન ઉજવલ 7 શ્રી ભુજ ઈંગ્લીશ ઢ-ભુજને શ્રી અજરાજજી સ્વામી કન્યા મદ્વિર (દ્વારિકુલ)ના મંગલ ઉદ્ઘાટન અને નામકરણ સમારોહનુ વાતાવરણમાં શખવામાં આવેલ. ભાયેજન ગત ૧૫ જાન્યુઆરીના ગુજ મમાં ઉલ્લાસમાં
સેવાના કાર્ય કર્તાચ્યાના અભિનદન સમાઢ ઉજવવામાં આવેલ આ શુભ વસરે મુખ્ય અતિવિશેષ તેમ જ ઘણા સમાજ જેમાં દેશના પ્રસિદ્ધ ત્રણ જૈન પત્રકારોનો પણ સમાવેશ થયેલ, જેમાં સર્જશ્રી એમ. જે. દેસાઇ-સ`પાદક જૈન પ્રકાશ–મુંબઇ, શ્રી નેન્દ્રમાર જૈન-પાક જૈનસમાજ અને પગદીકર જપુર, તેમ જ શ્રી બાબુલાલ જૈન – કપલ' – સંપાદક સમગ્ર જૈન ચાતુર્માસ સૂચિ મુબઈ મુખ્ય હતા. બા ત્રષ પત્રકારને ચાદનના હાર પહેરાવવા પૂર્વક આચાય ચીની મૂર્તિરૂપે એક ઘડીયાળ આપી સમાનિત કરવામાં આવેલ.
|
હજાર
શાસન પ્રભાવક શ્રી બાવચંદ્રજી મસાએ સભાને સબાપ્તિ કતાં જણાવ્યુ કે આજ મારી વચ્ચે એક એવી વ્યક્તિ ઉપસ્થિત છે કે જેવો પોનાની મુત્ર-બુઝ, કાર્યકુશળતા, અને કાર પશ્ચિમ પૂર્વક સારાયે ભારત વર્ષના લાગ ૧૯ સમગ્ર જૈન સાધુ-સાધ્વીએ અને સમાજની દરેક ગતિવિધયાની બધી જ જાલુકારી એકત્રિત કરીને ચાતુર્માસ વાંચી પુસ્તકરૂપે પ્રકાશિત કરી જૈન સમાજની સારી એવી સેવા કરી છે, અને જેની દરેક માહિતી પશુ તેને કંઠસ્થ છે.
એવા શ્રી બાબુલાલ જૈન ઉજજવલ' એક યુવા સેવાભાવી કાર્યકર હાવા ઉપરાંત ક ઠ કાર્યકર્તા પણ છે. જેને આ શુભ અવસરે જૈન કોમ્પ્યુટર સાહેબની ઉપાધિથી સાધિત કરી તેમનુ લિંક ત્રિષાદન કરુ છુ”,
6
|
|
શ્રી ઉજ્જવલે સમારોહમાં જૈન સમુદાયના દરેક આચા સાધુ-સાધ્વીજીના નામ અને સંખ્યાનાં આંકડા અને સમાજની ગતિવિધિયાની જાણકારી ઘણી જ સુંદર રીતે પ્રસ્તુત કરી સારી એવી સેવા બતવવાપૂર્વક મંત્રમુગ્ધ કર્યા છે, ત્યારથી સારાયે ગુજરાત સ્થાનકવાસી સમાજના દરેક પૂર્વ સાધુ-સાધ્વીજી મસા૦ તથા મહાનુભાવો શ્રી ઉપાને ન કાર સાહેબથી ઓળખવા લાગ્યા છે.
ત્યારબાદ સેલમ, મૈસુર વગેરે સ્થળેએ થઇને અષાઢ સુદ-૬ તા. ૮-૭-ર ના બેંગલોરમાં ચાતુર્માસ અવે પ્રવેશ કરનાર છે. હાલ ચાતુમ સ અર્થેની ભવ્ય તૈયારીઓ બેંગલેારમાં થઇ રહી છે. ઘણેરાવ (રાજસ્થાન)માં પ્રતિષ્ઠા પદ્મ ગુજ્ય યુવક જાગૃતિ પ્રેરક આચાય દેવશ્રી વિજય ગુણરત્નસૂરીપર મસાની શુભ નિશ્રામાં અત્રે શ્રીજીરાવા પાર્શ્વનાથ ભગવાનના પ્રતિષ્ઠા મહાત્સવ તા.૧૦-૨-૮૯થી ૧૮-૨ | ૮૯ સુધી જવાયા. તા. ૧૭–૨-૮તા ભવ્ય વરઘોડા નીકળેલ. તા. ૧૮-૨-૮૯ના રોજ સવારે ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવેલ.
|
કે
>>>>>
આ પ્રસંગે પુ આચાય શ્રીએ પોતાના વ્યાખ્યાનમાં જણાવેલ જીવનરૂપી આ મેટરકાર માટે સ્થળે સ્થળે પેપાલ ૫૫ રૂપી મૂર્તિઓની જરૂરિયાત છે. જેનાથી અધ્યાત્મવાદની સહક પર જીવનરૂપી મેટર સુંદર રીતે ચાલી શકે.
સૌ સ્પાથી મિત્રા કરતાં એક સાચો મિત્ર કરવા એજ વધારે સારૂ છે.