________________
૧: ૮ ]
સરતાનપરા જૈન કુટુંબાની જાણ અર્થે
ઘેાઘારી વિશે શ્રી માળી દેશવાસી જૈન જ્ઞાતિમાં ‘સરતાનપરા’ અટક ધરાવતા વેરાઈના વડાવાળા પરિવારનુ એક વસ્તીપત્રક તૈયાર કરવાનુ નક્કી કર્યું છે. આ પિરવારોને ‘સરતાનપરા' અટકના આંબાની વિગત અને ઘેરાઈ માતાની વિસ્તૃત માહિતી જે વ્યક્તિ પાસે ટાણે તેમણે અમને નીચેના સરનામે અાવવા કૃપા કરી. સંપર્ક :– જિતેન્દ્ર પરમાણુંદદાસ દેશી C/o જિરાવલા ડાયમન્ડ પાસ, ઘનશ્યામનગર ન. ૧, શેરી ન. ૪, પ્લોટ ન. ૨૮૩, વરાચ્છા રાડ, સુરત-૩૯૫૦૦૨
.
તા. ૨૪-૩-૧૯૮૯
જૈસલમેર પચતીર્થીની યાત્રાર્થે પધારો
પશ્ચિમી સ્થાનમાં ખાવ જ સલમેર પમનાથી પોતાની પ્રાચીનતા, કલાત્મકતા અને ભવ્યતા માટે જગપ્રસિંદ્ધ છે. જેસલમેર પંચતીર્થીના ભાગન લગે દુર્ગ, અમરસાગર, લીકપુર, નસર અને પાન સ્થિત જિનાલયમાં બધા મળી ૬૬થી વધુ જિનપ્રતિમાજી બિરાજમાન છે.
જૈસલમેરના વિખ્યાત વિશેષતા : (૧) અવ્ય, કલાત્મક અત પ્રાચિન જ વર્ષે પના અને સાર્ટિકની પ્રતિભાખો, (૨) ભરતગડીમ ર. નિસર નાન કારમાં સચિન નાયપત્રી ને હસ્તિિબત થા, (૫) દાદાગુરુદેવ શ્રીજિનદત્તસૂરિજી મઢારાજની ૮૩૦ વર્ષ પ્રાચી ચાદર અને ચેાલપટ્ટા, જે તેના અગ્નિસ સ્કાર પછી પણ સુરહિત રહયા છે. (૪) અનેક દાદાવાડી, ઉપાશ્રય, અાિયક દેવસ્થ અને પરુ રોની ાત્મક હવેલીગ્યે. (૫) લૌદ્દવપુરના ચમત્કારીક અધિષ્ઠાયકદેવ જેમના દન ભાગ્યશાળીઓને અવારનવાર પ્રાપ્ત થાય છે.
આવાસ પ્રબંધ ઃ યાત્રિકા અને શ્રીસ ધાને ઉતરવા ઉચિત પ્રબંધ છે. મસ્મૃતિમાં દવા નાં પાણી અને વિાની પુરી વ્યવસ્થા છે. દાનવરાના સહયાગથી ભેાજનશાળા ચાલુ છે.
યાતાયાતના સાધન : જેસલમેર આવવા ભાટે જોધપુર મુખ્ય કેન્દ્ર છે, તે ભારતના જુદા જુદા માર્ગેથી યાતાયાતના સાધનોથી જોડાયેલ છે. જોધપુરથી દિવસમાં એકવાર ખસ અને રાત્રે તે સવારે બે વાર ટ્રેઈન જમેર આવે છે. આ ઉપરાંત પુર અને બીકાગથી પણ સીધી તો જ સગમેર આવે છે.
[જૈન
ચાકીદારી હત્યા સંબંધી સાધુસમાજ વ્યથિત
અમદાવાદ સ્થિત સેાલારા જૈન દેરાસરમાં ગત જાન્યુઆરીના લુટારુઓએ દેરાસરમાં લુટ ચલાવી અને ત્યાંના ચાંકીદારને મારી નાખવાની ઘટનાથી સમગ્ર ગુજરાત અને ભારતના જૈન સાધુસાધ્વીજી સમાજે બારે દુ:ખની લાગણી અનુભવી છે.
આઇ શ્રી પ્રેમસૂરિજી મ.સા., આ શ્રીસુબોધરજી મ સા॰, આ॰ શ્રી લબ્ધિસૂરિજી મસા॰ તેમજ અન્ય સાધુ સાધ્વીજી મારા એ આ બાબતે ઘટતુ કરવા મુખ્યમંત્રીશ્રી બમસિંહ ધરીને નમ્ર અપીલ કરી હતી.
શ્રી કરેડા પાર્શ્વનાથજી
તીની
[રેલ્વે સ્ટેશન ભુપાલસાગર (જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન)] ચાત્રાર્થે અવશ્ય પધારો
આ મદિનું નિર્માણ શ્રાચાર્ય વાષક મ. ના 64૩થી વગઢના મહામંત્રી અને પેચકરાવ દ્વારા સ. ૧૪૨૧ મ કરવામાં આવ્યું અને તેના શિખર પર સાત ખંડનું બ્યમંદિર શ્રી પેડના પુત્ર કુમાર સ. ૧૩૪માં નિ જેનું સુકૃત સાગર તરંગ આઠમાં વર્ષોંન છે.
તેના હાલમાં શ્રી શ ંખેશ્વર – ભેણી તીથ દ્વારા રૂપિયા ૧૨,૫૦,૦૦૦/- ખર્ચ કરી જીદ્દાર કરવામાં માન્યેા છે અને ભાવન દેરીમાં શ્રી પાર્કપ્રસ્તુની પ્રતિમા વિચિત્ર તીર્થના નામથી ચિન્માન કરવામાં આવી છે. મુન ગવાનની પ્રાચીન, અત્યંત મતાહારી, ચમત્કારી, સામયિ પ્રતિમાજીના નિર્દેશ ભાવથી દર્શન કરી પૂછ્યું:પાર્જન ક
અમદાવાદથી ઉદયપુર, ચિત્તોડ રેલ્વે માર્ગોં પર ભુપ લસાગર નામના સ્ટેશનથી ૩ ફર્લાંગ દુર આ તીર્થ આવેલ છે. બસે ની પણ્ સુવિધા ઉપલબ્ધ છે.
આ તીર્થની યાત્રા સાથે જ મેવાડની પચતીથીના ંનના પણ લાભ મળશે. આ તીર્થાંમાં શ્રી યાલશાહના કિલ્લા નામનું તીર્થો જે રાજસમન્દ- કાલીની મધ્યમાં છે. લગભગ ૨૫૦ પગચિંકાથી આ તીય મેમાસ રોગુજ્ય' નામથી પબુ પ્રસિદ્ધ છે,
આ ખતે તો પત્ર આધુનિક સુવિધાઓથી સુરજિન વિશાલ ધર્મવાળા તથા નાનાભાની મુખ્યવસ્થા છે.
જૈસલમેર પતીથી”નાં દુર્ણ તથા મમસાગર સ્થિત નિ મંદિરના જીર્ણોદ્ધાર, કામ ચાલુ છે. આ જૈસલમેર બેવપુર પાશ્વનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ ગામ : જૈન ટ્રસ્ટ | જૈસલમેર ૪૫૧ ફોન ૦૪.
લિ. કરેડા પાર્શ્વનાથ તીર્થી મિમિક્ર પાસાર (રાજધાન) ન ન”, aa]
(રાજસ્થાન) ૨૪૦૪
શીલવતના સંગ ન કરવા, ખરાબ શીલવાળાના સગ ન કરવા, ઉદ્ભત વેશ ધારણ ન કરવા, એ પશુ ધર્મ છે.
..