________________
તા. ૨૪-૩-૧૯૮૯
૧૨? '
દીવાળીબેન મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ' | તપસ્વી મુનિશ્રી સંમતિલકવિજયજી મ.નો કાળધર્મ તબિબિ સારવાર અર્થે આવતા જોકે | ૫૦ તપસ્વી મુનિરાજશ્રી સોમતિલકવિજયજી મ. સા. તા.
૧૫-૩-૮૯ના રોજ સાંગલીમાં સમાધિપૂર્વક કાળને પામ્યા માટે નાયગામ (દાદર)માં ધર્મશાળા છે. પૂજ્યશ્રી ૭૭ વર્ષના હતા.
મુંબઈ શહેરમાં તબિબિ સારવાર માટે આવતા લેકેને ઘસારો | પૂજ્યશ્રીનું સંસારી નામ હીરાલાલ ડાહ્યાલાલ ગાંા હતું. દિન-પ્રતિદિન વધતો જ જાય છે. ગરીબ અને સાધારણ સ્થિતિના તેમણે સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય પણે ભાગ લીધેલ. દદીઓ અને તેના આપ્તજનેને આ તબિબિ સારવાર દરમ્યાન હાલ પૂજ્યશ્રીની “ગુણરત્ન સંવત્સર” નામના અદ્વિતીય રહેવા, ખાવા, પીવાના પ્રશ્નનો મુઝવતાં રહે છે. આવા જરૂરિયાત- | અને ઉગ્ર એવી ૪૮૦ દિવસની તપશ્ચર્યા ચાલી રહી હતી. વાળા માણસોના લાભાર્થે મોટા શહેરમાં હોસ્પીટલે નજીક
. આ પ્રકારનું મહાન દીર્ઘકાલીન અસાધ્ય તપ સંકી વર્ષોમાં ધર્મશાળાઓ ઉભી કરવાને શ્રી ગોડીજી મહારાજ ધર્મશાળા
સંપૂર્ણ ભારતમાં કોઈએ કર્યાની નોંધ નથી. તે કારણે ટ્રસ્ટ દ્વારા યજ્ઞ શરૂ થયો છે, અને તેમાં દિવાળીબેન મોહનલાલ
| પૂજ્ય મહારાજ સાહેબના દર્શનાથે સાંગલીમાં અસંખ્ય ભાવિકેની મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી મફતલાલ મહેતાના સહયોગ| ભીડ જામતી હતી. સાંપડયો છે.
આ ઉમદા કાર્યના એક ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા મુંબઈમાં | ધ્રાંગધ્રા મિત્ર મંડળ દ્વારા સન્માન સમારોહ મોટી હોસ્પીટલની નજીક દાદર નાયગામ ખાતે રૂ. એક કરોડના
માનનીય આચાર્યશ્રી અમૃતલાલભાઈ યાજ્ઞિકને ૭૫ વર્ષ પુરા ખચે આધુનિક સગવડતાવાળી પાંચ માળની એક ધર્મશાળા ઉભી
થયેલ હોઈ આ નિમિત્તે અમૃત મહોત્સવનું ગત તા.૧૬-૩કરવામાં આવી છે. જે ગરીબ અને સાધારણ સ્થિતિના લેકે
૮ના રોજ થીઆ હોલ-ટી મળે આયોજન કરવામ આવેલ. માટે આશીર્વાદરૂપ થઈ પડશે.'
આ સમારંભના પ્રમુખ તરીકે શ્રી દીપચંદભાઈ એમ. ગાડી", અત્રે યોજાયેલ પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપતા
તેમ જ અતિથિવિશેષ તરીકે શ્રી અરવિંદભાઈ સંઘવી (નાણામંત્રી), અગ્રગણ્ય આગેવાન અને જાણીતા દાનવીર શ્રેષ્ટિવર્યશ્રી દીપચંદ |
શ્રી વલ્લભભાઈ પટેલ (આરોગ્ય મંત્રી) પધારેલ. I ભાઈ એસ. ગાડીએ જણાવ્યું હતું કે મુંબઈમાં બહારના
- આ પ્રસંગે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન દુકાળ રા ત નિમિત્તે ભાગમાંથી આવતા દદીઓ સાથે તેમના કુટુંબીજને હોય છે.'
જેઓએ તન-મન-ધનથી મદદ કરી હતી. તેવા ઉદાર િલ મહાનુહોટલ કે ગેસ્ટ હાઉસને ખચ તેમને પરવડતું નથી. કેટલીક |
| ભાવાનું તેમજ મહારાષ્ટ્ર સરકારે જેઓની s.E.11. તરીકે. વખત ગરીબ માણસે કુડપાથ પર અને ખુલ્લા પડયા રહેતા
નિમણુંક કરી છે તેઓનું પણ બહુમાન કરવામાં આવે છે. હોય છે. આવા જરૂરિયાતવાળા ગરીબ લેકે માટે આ ધર્મશાળા | આશ્રયસ્થાન જેવી છે.
- જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ઉજવણી–મે રબી - વધુમાં શ્રી ગાડી” સાહેબે જણાવ્યું કે આ ધર્મશાળામાં
હાલ મુબઈ માટુંગા રહેવાસી અને મોરબીના ધર્મપ્રેમી રજને રહેવાને ખર્ચ રૂા. બે અને જમવાને ખર્ચ રૂ. | શેઠ ધીરજલાલ જેઠાલાલ દોશી પિષ સુદ ૪ના નકારમંત્રનું લેવામાં આવે છે, અને માત્ર ૧૫ પૈસામાં ચા આપવામાં આવે સ્મરણ કરતાં સ્વર્ગવાસ પામેલ. જેનાથી મોરબીના સારામાં એક છે. તદન ગરીબ સ્થિતિ હોય એવા માણસેને ખર્ચ શ્રી દિવાળી- || ઉદારરીલ શાસન રનની ખોટ પડી છે તે
ઉદારદીલ શાસન રત્નની ખોટ પડી છે. તેઓએ જીવન-પદયે બેન મોહનલાલ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભોગવી લેવામાં[ પ્રાપ્ત થયેલ સંપત્તીનો સદ્વ્યય વિવિધ પ્રસંગેએ પી ઉદાર. આવે છે,
ભાવના દાખવી હતી. અંતમાં શ્રી ગાડી સાહેબે જણાવ્યું કે ગરીબ માણસે જેઓ !
પુણ્યાત્માના આત્મશ્રેયાર્થે જિનેન્દ્ર મહોત્સવની મોરબીના પૈસાના વાંકે તબીબી સારવાર માટે મુંબઈ આવી શકતા નથી
આંગણે ઉજવવાનું નક્કી થતા. પૂ૦૫૦શ્રી પ્રભાકરવિજયજી મ. તેઓને માટે હવે માર્ગ ખુલા થઈ જશે.
સાને ભાવભરી વિનંતી કરવામાં આવતા પૂજ્યશ્રીની સ્વીકૃતિ જન' પત્રના ગ્રાહકોને નમ્ર વિનતા | મળતાં તેમની શુભ નિશ્રામાં ભક્તામર પૂજન, શાંતિન 2, નવાણું જે ગ્રાહક બંઓએ ચાલુ વર્ષનું લવાજમ ન કર્યું હોય | પ્રકારી પૂજા વગેરે ખૂબ ઉદારતા અને અનુમોદનીય પ્રભાવના
તેમણે . ૫૦/- M. O: મેકલાવવા વિનંતી. સહં થયેલ.
સવ ઉપર ઉપકાર કરવો, બીજાને કરેલ ઉપકાર વિસારવી નહિ, અને દુઃખીને અવલંબન આપવું'. એજ ધર્મ છે.