________________
.
જૈનો
|
મુન્ ય પ્રશ્નોમાંથી સ્વર્ગસ્થ ગુરુને માત્ર સુચરા અને પાકપ્રભુના મહિં. વધારા તથા અવિરોધ ભક્તિ કરવાનું કહ્યું, મુંબઈના ગાતુાંસા પછી દ્રારાષ્ટ્રમાં વિદ્યાર કર્યાં અને પુખ્તથી પુના શહેરે પધાર્યાં પુજ્ય સુરિબંધુઓએ વિ. સં. ૨૦૩૧માં અનેક સાધુ-સાધ્વી સાથે પુનાની ધરતી ઉપર પ્રથમ ચાતુર્માંસ કર્યું. અનેક પ્રકારના શાસન પ્રમાનના થઈ રહી હતી. એવામાં દૈવી સકેળના ધોધ ફરી વહેવા લાગ્યા. પુજ્યશ્રીએ યાજનાને સાકાર કરવા વેગ આપ્યા. એવામાં થરાથી સે।માલાલભાઈ પાતાના મેન સાધ્વીજી સુર્યકલાશ્રીને વંદન કરવા પુના આવ્યા. પુ. આચાય દેવાને મળ્યા. ઝવેરાતના પાપ્પુ જેમ હીરાને ઓળખે છે તેમ પુજ્ય આચાય બંધુ. આએ ભગમ શક્તિા તંબાની કુટીથી સેમાલાલાની પચતા પાત્રતા પારખા લીધી. અને વાત કરી કે, ભાગ્યશાળી ! આટલું એક કામ તમારે 'રવાનું છે. પાર્શ્વનાથ દાદાની ક્તિતા લાભ તમારે લેવાના છે.
|
તા. ૧૦-૨-૧૯૮૯
[૫૯
ચ'દુલાલ ઉત્તમચ'દ પાટણવાળા ભાઈએ પ્રથમ આ કામમાં રસ લીધેલા. તેમને આ કામ 'નિશા, હકપતભાઈ, માનમા અને સામલાલભાઈ જેવા ઉત્સાહી કાકર્તાના ઉપર વાદારી સોંપી તે
જાણતા તેઓ રાજી થયા. તે વૃદ્ધાવસ્થાથી થાકી ગડા હતા. જગ્યા ખરીદવાની કાર્યવાહી :–
|
શુભ્ર પ્રેરણા અને શુભાશીષથી યાજનાને સાકાર કરવાના શ્રીગણેશ ભડાયા. શંખેવર તીર્થમાં જગ્યા ખરીદવાના ચક્રો ગતિમાન થયા, શ્રી જય તિભાઈ વીરચંદ શાહ તથા તે વખતના ધારસભ્ય મતલાલ ઝુમય દના સહકાર તથા બાંધકામ ખાતાના સત્તાધીશ સીયુત હરિસિંહ ચાવડા જેવાના સહયોગથી વિ. સ. ૨૦૩૫માં પ્રથમ તબકકે તીના હાઈવે શડની પશ્ચિમ દિશામાં સરકારી ૧૦ ર કુ મીન લેવામ આવી. પ્રયત્ને વેગ પકડતા ગયા. વિશાળ યેાજના માટે શાળ જમીનની આવશ્યકતા હોય છે. એ રીતે તેની બાજુમાં માજી તાલુકા પંચાયતના પ્રમુખ તથા વઢીયાર પ્રદેશના આગેવાનાના સહકારથી વીઘા જમીન ખરીદી. વિ. સ. ૨૦૩૬માં ફરી ૭ વીશા જમીન લીધા ત્રીજા તબકકે પણ તે વખતના ધારાસભ્ય અને અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જયંતિભાઈના સહકારથી તે વખતના જાહેર બાંધકામ ખાતાના પ્રધાનશ્રી ખેાડીદાસ ઝુલાના સહયાગથી જમીન મળી અને તેમના સેક્રેટરી એમ. ઢી, પટેલે ખાસ કહ્યું કે શાથી વધુ અંદર અને દૂર સુંદર રમણીય બગીચા સાથે એવું સરસ મદિર બ ધાવજો જયાં ગામના અવાજ પણ ન આવે. એવી શુભેચ્છા અને સદ્દભાવના સાથે જમીન અપાવી, ૧૩ એકર જમીન ખીજી ખરીદવામાં આવી. આ રીતે વિ.સ. ૨૦૩૬ સુધી પાંચ વર્ષ જમીન લેવાની કાર્ય વાહી ચાલી. ત્રણ-ચાર તબકકે
'
મહાપુણ્યદયે આવું ઉત્તમ કામમળતુ' હોય તે.... ‘“તત્તિ સાહેબ’’ હી શ્રી સારાભાઈએ પૃચ્છા દર્શાવી. સાહેબે ૧૦૮ શિખર-દેરીઓ વાળું ભવ્ય મંદિર બંધાવવાની ચેાજના સમજાવી. થેાડીવાર માટે સામાલાલભાઈ હેબતાઈ ગયા. કહ્યું : સાહેબ....આટલી મોટી વિશાળ પેંડના અને ભારા જેવા મુડી કચરા નવા આવતા માનવી શી રીતે પાર પાડશે સાહેબ! મારા ગજા બહારની વાત લાગે છે. પુજ્યશ્રીએ હૈયાધારણ વાળતા કહ્યું: ભાગ્યશાળી ! ચિંતા ન કરશેા. સ્વથી પુજ્ય ગુરૂદેવ આશીર્વાદ આપશે અને બધા કામેા પાર પડશે. તમારે-અમારે તા માત્ર નિમિત્ત જ બનવાનું છે. માટે તમે. આ જવાબદારી માથે લા. એટલે સેમાલાબભાઈ એ કહ્યુંઃ સાહેબ! હું થરા જઈને માજીના ખરીદી ખતે કુલ મળીને ત્યારે દ્રસ્ટે વીથા જેટલી વિશાળ જમીન લીધી છે. આ તીતે વિકસાવવા અને જમીન લેવામાં ગુજરાત સરકારના સારા બધા કામ બન્યા છે. અને વડીયાર પ્રદેશના આગેવાનાના તથા શ ખેવર ગામના આગેવાનના પ ધણેાજ સહકાર મળ્યા છે.
|
જેવા સાથી મિત્રા અને મારા કરતા પણ વધુ શક્તિશાળી પુણ્યશાળી- | ખાને વાત કરી, વિચારણા કરીને બાપતે જણાવુ સાહેબે કહ્યું :લે સારૂં, પરંતુ તમારેજ કરવાનું છે. અને તમે પહેલા તબકકે શ ખેશ્વર તીર્થાંમાં જગ્યા લેવાનું કામ શરૂ કરી દેજો. આપણા ગુરૂદેવ શખેશ્વર
તીર્થમાં જ સ્વર્ગે સિધા છે. ગુરૂદેવને જ્યે શ ખેશ્વરમાં ઘણી કળા હતી. અને હુ બીની પત્તિ પેપર છે માટે આપણે શ ખેતર નોર્થમાં જ કઈક કરવું છે. કેટલે તમે શું વરતાય માં જન્મ્યા લેવાનું કામ શરૂ કરી ટો સમકાલભાઈ એ હા પાડી... કાર્ડ... ! જગ્યા માટે મહેનત કરીશ.
સામાશ ભાઈ એ થા આવીને ત્યંતિભાઈ, ઘરગોવિંદભાઈ, દલપતભ ઇગેરે સાથી મિત્રને વાત કરી. પુણ્યયેાગે અને સદ્ભાગ્યે બધાએ વાતને વધાવી લીધી અને પુજ્ય ગુરૂદેવ શ્રી ભક્તિસુરિ દાદાના ઉપકારના વસ્તુને ચુક્વવાની ઘડી આાવી છે. એમ સમછને તક ઝડપી દીધી. પુન્ય ગુરૂદેવ પાસે વીને કાર્યની જવાબદારી ઉપાડવાની તૈયારી દર્શાવી સમ્મતિ આપી.... અમે ચારે સાથે હાઈ એ તે કામ સહેલાઈથી થઈ શકે. અને આપની સુચના માર્ગદર્શન મુજબ જ કરીશું.
|
બધુ
ખાતમુહૂર્ત અને શિલાન્યાસ:
વિશાળ ભીન ઉપર વિશાળ વૈજનાના ગહેરી બડાયા. પરમ પુ॰ આચાર્ય દેવશ્રી પ્રેમસુરીશ્વરજી મ॰ સાની એવી ભાવના હતી કે ભારતભરના પાર્શ્વનાથપ્રભુના જેટલા પ્રસિદ્ધ ચમત્કારિ તીથૅĚ છે તે બધા તીર્થાંના તીર્થાધિપતિ મુળનાયક પાર્શ્વનાથ ભગવાને સામુહિક રૂપે એક જ જગ્યાગ્યે સમાવેશ કરી ભિાભાન કરવામાં આવે તો ઘણું સારૂં. એક આરાધક અલ્પકાળમાં એકી સાથે બધા તીર્થાની યાત્રા કર્યાંના સ ંતેષ અનુભવી શકે. પુજ્યશ્રીએ આ ભાવના મેટામેોટા નામાંકેત સામપુરાઓને જાવી. અને નકશા બનાવ" કહ્યુ. હરીભાઈ સે.મપુરા, વિનોદભાઈ કે. સામપુરા વગેરેને વાત કરી. તે ચન્દ્રકાંતભાઈ સામપુરાને વાત કરી, તેમણે ૩-૪ પ્લાન બનાવ્યા. એક નકરો તા ૧ લાખ ૬૧ હજાર ચેારસ ફુટ વિસ્તારના બાંધ મને બનાવ્યા. પર તુ ટ્રસ્ટીઓને ઘણા મોટા લાગવાથી બીજો નાના ના બનાવરાવ્યે.