________________
જૈન]
તા. ૧૦-૨-૧૯૮૯
[૬ ॰/સી
૫. પૂ॰ પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ આ.શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મ. સા. તથા ૫. પૃ॰ આ. શ્રી વિજયસુબાધસૂરીશ્વરજી મ. સા. ના જીવનની આછેર ઝલક
પૂર્વોપ ત આયુષ્ય ભોગવવાનું તા પ્રત્યેક મનુષ્ય માટે સ્વાભાવિક , પણ બહુ જ ઓછા મનુષ્યા માનવ જીવનને સફળ કરી જાણે છે.
સફળ જીવન જીવી જનારા મનુષ્યાને મહાપુરુષ કહેવાય છે. મહાપુરુષોનાં જીવન ચરિત્રા ચિત્તને ચમત્કાર પમાડનારા, મનને ગ્ન કરનાર અને હૈયાને આડુલાદિત કરનારા હેાય છે. વિક્રમની વિસમી સર્દ માં અનેક મહાપુરુષા જૈન શાસનને દીપાવી ગયા છે. આજે પણ અજવાળી રહ્યાં છે, તેમાં એક અતિપ્રસિદ્ધ નામ છેઃ પ. પૂ. પ્રશાંતમૂતિ આચાય શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મ. સા.
પણ જેમ સૂર્યની સાથે જ ચ'દ્રની પણ યાદ આવે છે, રામની સાથે લક્ષ્મણ પણુ સ્મરણુ પટ પર પ્રગટ થયા વિના ન રહે તેમ
વઢિયાર પ્રદેશ, કાંકરેજ જિલ્લાનાં ઘણાં ગામાના ઘણાં ભાઇને, શંખેશ્વર તી ની શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી, શ ંખેશ્વર તી જૈન સઘ, ગુપ્તેશ્વર ગામના જૈન જૈત્તર ભાઈ-બહેના તથા શ્રી આગમમદિર જૈન સંસ્થાન, શેડ સકરયદ મેાતીચંદ જૈન ધર્મશાળા ટ્રસ્ટ, જૈન બાજનશાળા ટ્રસ્ટ તથા ગ્રામ પંચાયત તથા ગામના અગ્રણીઓ આદિ સર્વે નામી-અનામી અનેક પુણ્યમાળાના સાથ-સહકાર સારા મળ્યેા છે. એના પરિણામ સ્વરૂપે અમે શુન્યમાંથી સર્જન કરી એક વિરાટ સ્વરૂપ નિર્માણ કરી શકયા છીએ. એવી જ રીતે અનેક દાનવીર દાન દાતાઓ તરફથી આર્થિક સહયોગ પણ ઘણા સારા પ્રાપ્ત થયા છે.
ટ્રસ્ટ અને ટ્રસ્ટી મંડળ :
વડા
ટ્રસ્ટનું નામ—“શ્રી ૧૦૮ પાનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ” ટ્રસ્ટીગણના નામેા–(૧) શેઠશ્રી દેવરાજજી મેહનરાજજી ગુંદેચા -મુંબઈ (૨) શેઠશ્રી જય'તિલાલ વીરચંદ શાહ (૩) શેઠશ્રી રતિલાલ છેાટાલાલ શાહુ (૪) શેઠશ્રી સે।માલાલ મણિલાલ શાહ (૫) શેઠશ્રી ચ'પકલાલ મણિલાલ મહેતા (૬) શેઠશ્રી શૈલેષભાઈ શાન્તિલાલ શહ કા વા ુકા-(૭) શેઠશ્રી હરગોવિંદદાસ વીરચંદ શાહ
(૮) શેઠશ્રી દલપતભાઈ માતીલાલ મહેતા – ઉણ
જૈન શાસનનાં આ ઝળહળતા જ્યેાતિય રાના જન્મ મેવાડમાં થયા હતા. માટાભાઈ શેષમલજી ( હાલ–પૂ. આ શ્રી સુધસૂરિજી મ,ના જન્મ રાજનગર ( અમદાવાદ ) થયું. અને નાના ભાઈ પન્નાલાલ (હાલ પ.પૂ . આ.શ્રી વિજયપ્રેમસૂરિજી મ. )ના જન્મ ઉદેપુર રાજ્યમાં વિજયનગર પાસે ખરલ ગામે થયા હતા. મેવાડના આ ચમકતા તારલાએ ગુજરાતના મહેસાણા શહેરમાં ભણીગણીને માટા થયા. તેમના પિતાજી પ્રતાપચંદજી ઘણા પરગજુ માણસ હતા. એમની પાસે કઈ પણ મદદ માટે ગયે હાય તે કદી ખાલી હાથે પાછા ન આવે. અમદાવાદમાં. અને હારીજમાં તેમની ધમાકાર દુકાનો ચાલે. મહેસાણા પાડશાળામાં જૈન ધર્મ ના અભ્યાસ કરવા બન્ને ભાઇએ રાજ જતા. એમાં એકવાર પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ.સા. પાઠશાળામ પરીક્ષા લેવા પધાર્યા, પન્નાલાલના વારો આવ્યેા. ઝવેરી હીરા પારખી લે તેમ પૂજશ્રીએ પન્નાલાલનુ તેજસ્વી ભાવી પારખી લીધું. બાળક પન્નાલાલને કહે તારે તે જૈનશાસનની વિજય પતાકા સારાય વિશ્વમાં ક્રૂકાવવાની છે. ખેાલ, સાધુ થવુ છે? પનાલાલને પણ
શ'ખેશ્વર તીથ, વાયા – હારીજ
જિલ્લા-મહેર ણા-૩૮૪૨૪૬(૯, ગુ.) ફોન નં. ૨૫ (હારીજ એક્ષચેન્જ) | આ ગુરુમહારાજ ગમી ગયા, અંતરમાં વસી ગયા હતાં. અત્યન્ત
શુભ સ્થળ :
શ્રી ૧૦૮ ૫ નાથ ભકિતવિહાર જૈન ટ્રસ્ટ “ ભક્તિનગર ’સ્ટેટ હાઈવે,
પ. પૂ . આ. વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના નામની સાથે પૂ. આ. શ્રી વિજયસુખેધસૂરીશ્વરજી મ.સા.નું નામ પણ અચૂક યાદ આવ્યા વિના ન રહે.
–મુ બઈ -થરા
– મુંબઇ –મુ ંબઇ
-થરા
કેવળ એટલા માટે જ નહી કે તેઓ બન્ને સગ ભાઇએ છે, પણ ખાસ તા એટલા માટે કે તેમને અરસપરસ રામલક્ષ્મણ જેવા ગાઢ સ્નેહ છે અને તેઓ હમેશા દરેક કામમાં સાથે જ હાય છે.