________________
૮િ૧
જૈન]
તા. ૩-૩-૧૯૮૯ શ્રી આત્મવલલભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ–પરમાર ક્ષત્રિય ઉદ્ધારક આચાર્યદેવશ્રી વિજયઈન્દ્રદિનસૂરીશ્વરજી મ. સા. નું મંગલ આર્શીવાદરૂપ
સમાચિત પ્રવચન.
ITIE IIIIIITLE :HTT
તે જૈન સમાજની માતૃસંસ્થા તરીકે જણાવતા. કેન્ફન્સના વિકાસ | અને વિસ્તારમાં એ પંજાબકેસરી આચાર્યશ્રીએ સમયે સમયે
માર્ગદર્શન આપી રાહ ચીધેલ છે. કેન્ફરન્સના અાં વેશ દ્વારા આજનો દિવસ શુભ છે કે જયારે સદૂગત પરમ પૂજ્ય ગુરૂ | સમાજના નાના-મોટા પ્રશ્નો વિચારી સમાજ પ્રગતિ સાધે અને મહારાજ આરાયશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબની દરેક વર્ગનું તેમાં કલ્યાણ થાય તેવું વિચારશે. તે આ અધિ
અતિમાં શ્રી આત્મ-વલ્લભ સ્મારક દ્વારા વિશ્વભરમાં પ્રેરણા વેશને સફળ થશે. જૈન સમાજની કોઈપણ વ્યકિત રે કપડા, તથા અને ભાવનાને અભિવૃદ્ધિ કરે તેવું સ્મારક તૈયાર થયેલું આપણે મકાન વગર ન રહે તે માટે વિચારી તેને કોન્ફરન્સનું અધિવેશનજોઈએ છીએ. આ નવનિર્માણ થયેલ વવભરમારક પૂજયશ્રીના નામ | માં સંક૯પ કરી કાર્ય કરે. સમાજ ઉત્કર્ષના કામો માટે જ થઈ અને કામ રૂપ આદર્શોને જીવંત રાખશે-વહેતા રાખશે.કોન્ફરન્સ પ્રત્યે| શકે, જ્યારે આપણું ધનાઢયે પરિગ્રહ ઉપરની મૂછ માછી કરીને પણ ચગાવી આચાર્યદેવશ્રીને વિશેષ મમતા હતી. અને તેથી જ ' ઉદારતાપૂર્વક પિતાના ધનને ઉપયોગ કરે.
અખિલ ભારતીય જૈન શ્વેતાંબર રજત-જયંતીના અધિવેશન પ્રસંગે ઉદ્દઘાટન પ્રવચન કરી રહેલા શ્રી અભયરાજજી ઓસવાલ
| મ૦ સારુ, સાધુ-સાધ્વીજી ભગવંતને સાદર વંદન કરું છું. અને મારા તરફથી આપ સ” વડિલે, માતાઓ, અને બહેનને જય જિનેન્દ્ર'. - હે આ પ્રસંગે ઉપસ્થિત પ્રમુખશ્રી, અતિથિ વિર મહાનભાવે સર્વશ્રી દીપચંદભાઈ ગાડ, શ્રી શ્રેણિકભાઈ કે.લાલભાઈ, ડો. એલ. એમ. સિંઘવીનું સ્વાગત કરું છું. કે તે એ અ. ભા. જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ૨૫ માં રજતજયતિના આ અધિવેશનમાં આવવાનું સ્વીકાર્યું. અને તેઓએ આ અવું પણ જોઈએ કેમ કે તેમના આવવાથી જ અમને બધાને એક આશા અને ઉમીદની લહેર નજર આવી છે.
આ જૈન સમાજના અધિવેશનમાં મારો પ્રથમ અસર છે, અને આપ સે પ્રિયજનને આગ્રહ હતું કે હું આનું ઉદ્ઘાટન
કરૂં. આવા આ સન્માન બદલ હું મારી જાતને નસીબદાર સમજ્યા મહાન કર્મ ગી, તપસ્વી આચાર્ય શ્રી વિજયઈન્દ્રન્નિસૂરિજી|પૂર્વક આપ સૌને આભાર માનું છું.