________________
૮૬ ]
ન
C
શ્રી મૃગાયતીશ્રી મહારાજ તેમના માતાગુરૂ પુય સાધ્વી શીલાવતાશ્રીજી મ. સાથે પતળના અબાલા શહેરમાં ચાતુર્માંસ બિરાજ્ન્માન હતા અને મજ્લી આપવાની સભામાં તે વખતે મૃગાવતીશ્રીજીએ ગુરુઋણ મુક્તિની નિમ`ળ ભાવનાથી પ્રેરાઇ એક વિવિધલક્ષી જૈન વેદ્યાધામ નિર્માણ કરવા પ્રેરણા કરી હતી, પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાના કાર્યકર્તાઓએ આ વાત
સાક્ષી છે. આ સસ્થાના ૨૪ અધિવેશના જુદા જુદા ગામોમાં સમાજ સેવા, સમાજ નેતાઓ અને વવાનાના પ્રમુખ સ્થાને ચાળયા છે. આા ૨૫મું અધિવેશન હાઈ તેને રજ્ડ હેન્ડ્સષ ' નામ આપેલ છે. આ રજત મહાત્સવ અધિવેશન શ્ર. વલ્લભસ્મારકના પ્રાંગણમાં પ્રતિષ્ઠાદ્રિ મહાત્સવ જેવા પવિત્ર પ્રસંગે, પૂ. વલ્લભસૂરિજી મહારાજના પ્રશિષ્ય પરમાર ક્ષત્રિયેાદ્ધાર, ગચ્છા
વીર પરમાત્માની ૨પમી નિર્વાણ કલ્યાણક શતાબ્દિના વર્ષોંમાં * વલ્લભ સિાત્ર નિધિ ટ્રસ્ટની રચના કરી દિલ્હીના પરા રૂપનગરથી બાર કલા મીટર દૂર ૪૧ હજાર ચોરસ મીટર જમીન ઉપર આ વિજય ા સ્મારક ઉભું થયેલ છે.
ઝીલી લીધી હતી ૧૭-૧૮ બ” પછી શ્રમજુ ભગવાન શ્રી મહાધિપતિ આચાર્ય શ્રી öિઈન્દ્રĀિન્નસૂરિજી મહારાજ તથા વિશાળ “ સાધુ-સાધ્વીજી મહારાજની શુભ નિશ્રામાં મળી રહ્યુ છે તે પ્રેરણાદાયક સુયોગ છે.
ભારતના પાત્ર મારમાં વીસમી સદીના નન વિદ્યાધામ નિર્માત્ર માટે સ્વ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ તથા પૂજ્ય આચા’શ્રી વિજયઇન્દ્રનિસૂરિજી મહારાજની પ્રેરણા તથા શીવદથી સ્વાસ્થ પુજ્ય મુગાયતીશ્રીની વ્યવહાર કુશળતા, સમયજ્ઞતા, પ્રભાવ ીલતા અને ભક્તિ પરાયણુને લીધે વિશાળ સંસ્કૃતિ મંદીરનુ નિર્માલ થયેલું આજે આપણે જોઇ શકયા છીએ.
શિલ્પ અને સ્થાપત્યની દષ્ટિએ બેનમુન અને ય એવું વલ્લભસૂરિ સ્મારક જૈન ધર્મની તેમજ ભારત વર્ષની પ્રાચ્યવિદ્યાએ, તત્ત્વજ્ઞાન, કલા, સાહિત્ય સશોધનનુ દુનિયાભરમાં મુખ્ય કેન્દ્ર બની રહેશે. આ સ્મારકના પ્રાંગણમાં ભગવાનશ્રી વાસુપૂજ્યસ્વામી દેરાસર નિર્માણ કરેલ છે, તેની પ્રતિષ્ઠા તથા મુખ્ય પ્રાસાદમાં યુગવીર આચાર્ય ના ગુરૂપ્રતિમાની સ્થાપના નિમિત્તે ૧૧ દિવાના અન્ય મહાસવનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રતિષ્ઠાદિ માં સબના પ્રસી કોન્ફરન્સસુ” ૨૫૩ અધિવેશન પાનાના આંગણે ઉલ્હીમાં બોલાવવાનુ નિયંત્રણ શ્રી થા સંસ્કૃતિ રિ તરફથી મળતા કોન્ફરન્સે એ આમ ત્રણના સ્વીકાર કર્યો છે, આ બહુ જ સમુચિત, ઉપયે:ગી અને આવકાર પાત્ર કાય થયું છે. ખામ છતાં સૌનુ વિશેષ ધ્યાન આવા પ્રતિ શાર્દિ બહારરાવમાં રહે તે સ્વાભાવિક છે, તેમ છતાં આ અધિંધે શનમાં કોન્ફરન્સની કાર્યવાહી તેમજ પ્રવૃત્તિઓ વિશે પધારેલા વિશાળ સમુદાયને સારી રીતે માહિતગાર કરવાની ધ માંપડી છે.
અહિં
તા. ૩-૩-૧૯૮૯
આવા સુયેાગમાં મળી રહેલ કોન્ફરન્સના ૨૫માં રજત મહારસવ અધિવેશનનુ' ઉદ્ઘાટન ઉદ્યોગપતિ અને આશાસ્પદ યુવાન શ્રી અયરાજજી સવાલના ડાભ હસ્તે કરવામાં આવેલ છે, અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રેષ્ઠિવ શ્રી શ્રેણીકભાઈ કસ્તુરભાઈ તેમજ વિદ્યમાન જાણીના જયુરીસ્ટ ડા. એલ. એમ. સિંઘવી જેવા મહાનુબાવા અતિથી વિશે વીકે પધાર્યા છે, તે સોનામાં સુગધ ભળે તેવુ' બનેલ છે.
છે,
એને આ અધિવેશનની સિદ્ધિરૂપ જ લેખી શકાય. આવા પ્રકારનુ' જે ઉત્સાહપ્રેરક વાતાવરણ ઉભું”
પામ્યું
આપણી કોન્ફરન્સ
૧૯ મી સદીના ઉત્તરામાં સારાયે ભારત વર્ષમાં પ્રજાકીય જાગૃતિના પુર ઉછળી રહ્યા હતાં. પ્રજામાં નવચેતન અને નવી ભાવનાઓનો ઉદય થઇ ચૂકયા હતા. ધમ સુધારણા, સમાજસેવા, સ્વદેશી પ્રચાર, કેળવણી પ્રચાર વગેરે સ’બધી અનેકવિધ વિચારાના માંડાલના પૂર એશથી વહેતા થયા હતા, આ માટે ઉત્સાહી આત્મ-સમાજ સેવકોએ બ્રહ્મોસમાજ, પ્રાર્થના સમાજ, આાસમાજ જેવી અનેક સંસ્થાઓ સ્થાપી હતી. રાષ્ટ્રીય એકતાની બાવન થી અને ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની પણ સ્થાપના થઇ હતી, ત્યારે સને ૧૯૦૨માં ૨૫-૨૬ સપ્ટેમ્બરના બે દિવસ માટે કોપી તીર્થમાં શેઠશ્રી બખ્તાવરજી મહેતાના અધ્યક્ષ, ને પ્રથમ અધિવેશન ભરી સેવાના ભેખધારી જયપુર નિવાસી શ્રી ગુલાબચદ હતાજીએ (M, A.) કોન્ફરન્સની સ્થાપના કરી હતી. ભારતભરના જૈન શ્વેતાંબર સમાજની એક માત્ર પ્રિિનધી સસ્થા કોન્ફરન્સ છે. સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય સેવા સાથે સાહિત્યની જે સેવા આ 'સ્થાએ કરેલ છે, ાને કરી રહેલ છે. તે સસ્થાના નિકાસ તરફ દષ્ટિ દડાવવાથી જ ખ્યાલ આવે. કોન્ફ્રન્સના ૮૬ વર્ષની લાંબી મઝીલમાં અનેક તબક । અને અતિ પાસા નીરખી શકાય તેમ છે. કોઇવેળા એ સુષુત લાગી છે. તો વળી બીજા તબકકે કાર્યવાહીની ઝડપ દેખાડનાર યુવકની
૨૫ રન મહાત્મય અધિવેશન કોન્ફરન્સનુ૪મું અપિંવેશન દિલ્હીમાં નવ વર્ષ પહેલા, વલ્લભસ્મારકના લાન્યાસ પ્રસંગે મળ્યુ હતુ, તે ખપ જાણીએ છીખે. શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજનું, પ્રતિનિધિવ કરવાવાળી ૮૬ થઈની અખિલ ભારતીય જૈન સંસ્થા શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના એક ગૌરવપૂર્વક ઇન્દ્વિાસ અને પરંપરાની
...
અખિવ ભારતીય દરજજો ધરાવતી આપણા સમાજની એક માત્ર કોન્ફરન્સ સસ્થા છે.