________________
-
તા. ૩-૩-૧૯૮૯
અખિલ ભારતીય જૈન શ્વેતામ્બરે કેન્ફરન્સના રપમાં અધિવેશન પ્રસંગે | મઝાનું પ્રથના
રાજી
જયંતભાઈ માવજીભાઈ શાહે મંત્રીઓનું
કેફરન્સમાં રજુ કરેલ.
કે આજે અનેકવિધ મુશ્કેલીઓ, મેંઘવારી, રાજકીય અથડામણે અને
બીજા ગુંચવણ ભર્યા પ્રશ્નો છે ત્યારે આપણે સમાજ કયાં ઉભો છે, તે માટે માર્ગદર્શન મેળવવા અને માર્ગ શોધવા આ ૨. મું રજત
જયંતી અધિવેશન મળી રહેલ છે. મહામંત્રી શ્રી
કોન્ફરન્સનું ૨૩ મું અધિવેશન સિધક્ષેત્ર પાલિતાણાની તીર્થ ભુમિમાં તા. ૨૪-૨૫ માર્ચ ૧૯૭૩ના દિવસોમાં મળેલ તે વખતે પ્રમુખ તરીકે શ્રીયુત દીપચંદભાઈ ગાડની વરણી થઈ હતી, તે પછી તા. ૨૯-૩૦ નવેમ્બર ૧૯૭૯ માં આજ સ્થળે ૨૪ મું અધિવેશન મળેલ અને આ ત્રીજીવાર પણ શ્રીયુત દીપચંદભાઈ સવરાજ ગાડ પ્રમુખ તરીકે પુનઃ નિયુક્ત થયા છે તેને અમો અ વકારીએ છીએ. જૈન સમાજની સર્વાગીય સેવા માટે આવો માન અને ગૌરવ મ હોદ્દો ત્રીજી વખત સ્વીકારવા બદલ ગાડી સાહેબને ધન્યવાદ અને અભિન દન આપીએ છીએ.
" કેન્ફરન્સની પૂર્વ ભૂમિકા અને કાર્યક્ષેત્ર
શ્રી જૈન શ્વેતામબર કોન્ફરન્સ જે અખિલ ભારતના વેતામ્બર મુર્તિપૂજક જૈનેની એક માત્ર સંસ્થા છે. આ સંસ્થા ની સ્થાપના
૮૬ વર્ષ પહેલાં સંવત ૧૯૫૮ના ભાદરવા વદ ૮-૯ છે ટલે તારીખ | પરમ વંદન ય આચાર્ય ભગવંત શ્રી વિજયદિન્તસૂરિશ્વરજી 13
૨૫/૨૬ સપ્ટેમ્બર ૧૯૧૨ના રાજસ્થાનના ફલેદી તીર્થમાં મળેલ પ્રથમુ. મહાજે તથા સાધુ હોગી તેમજ પુજેય” સાજી મહારાજ,"|
અધિવેશનમાં શ્રાવ બીજી ટેઢા (M. A.)એ કરેલ છે. માનવતા પ્રમુ દિપચંદભાઈ ગાડે, ઉદ્દઘાટક શ્રી અભયરાજ,
સમયના વહેણ સાથે કેન્ફરન્સ અને તેનું કાર્યક્ષેત્ર શું છે, તેની ઓસવાલ, મુખ્ય અતિથિ વિશે શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણીકભાઈ કસ્તર-| નેધ લેવી ખુબ જ અગત્યની હોઈ તે પ્રથમ જણાવું છે. ભાઈ અને સુ સિદ્ધ પુરિઠ ડો. એલ. એમ. સિંઘવી, સ્વાગત છે પણ કોઈપણું કાર્ય માં કાર્યક્ષેત્ર અને તેની મર્યાદા નો વિચાર પ્રમુખ શ્રી રામલજી જૈન તથા સાગત પદાધિકારીઓ, ડેલિગેટ | કરવો એ ખુબ જ અગત્યને છે, અને તે જાણ્યા પછી મા૫ણે કરેલ લાઈ-બહેન, આમંત્રિત મહેમાનો ભાઇઓ, બહેને.
| કાર્યોનું ધારેલું પરિણામ પામી શકીએ એ વાત ધ્યાનમાં લઈ કામ કરવાથી પુર્વના કોઈ પુણ્યોદયે ફરી એકવાર ભારતની રાજધાની દિલ્હીમાં | નિરાશા કે ગ્લાનિ નહી અનુભવાય પણું કાર્ય કર્યાને નંદ મળશે. શ્રી અખિલ ભારતીય જૈન છે. કોન્ફરન્સનું ૨૫ મું રજતજયંતી | અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું કાર્યક્ષેત્ર કઈ અધિવેશન મળે તેથી આનંદ અનુભવું છું અને આ જ સૌનું | પ્રાંત કે જિ૯લા માટે મર્યાદિત નથી, પણ સારાય ભારતભરના વેતા સ્વાગત કરતા અને હાર્દિક આવકાર આપતાં હર્ષ, અનુભવીએ | મબર મુર્તિપૂજક જૈને માટે છે; આથી તેનું કાર્યક્ષેત્ર • કુબ વિશાળ છીએ.
રાખવાની સતત કાળજી રાખવાની રહે છે. કોન્ફરન્સનું કા ક્ષેત્ર એવું પ્રાત: સ્મર ળય યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસુરિશ્વરજી છે કે સારા સમાજના પ્રશ્નોને સમજીને માર્ગદર્શક બની ઉકેલ મહારાજ કેન્સર અને ચેતનવંતી બનાવનાર મહાપુરૂષ હતાં અને લાવવામાં મદદ કરવાનું છે. આ વાત વધુ સરળતાથી સમજાવવાનો તેમની કાયમી યાદગીરીમાં વિજયવલ્લભ સ્મારકના પ્રાંગણમાં તૈયાર | પ્રયત્ન કરૂં તે તેનું ક્ષેત્ર “DIRECTIVE” સુચનાત્મક છે, નહિ થયેલ શ્રી વાસુપુય જિનાલયની પ્રતિષ્ઠા, પુજય વલભસુરિજી મ.ની | કે “EXECUTIVE” યાને કાર્યવાહક બનવાનું નથી કોન્ફરન્સ મુર્તિની સ્થાપના અંજનાલાકા વિગેરેનું આયોજન થયું છે. તેનું શું કર્યું? શું કરે છે? આ પ્રશ્ન સૌને સ્વાભાવિક થ ય તે સહજ સેનામાં સુગંધ મળવા જેવું મહત્વપુર્ણ કાર્ય થઈ રહેલ છે, જેનો | છે. ત્યારે કોન્ફરન્સનું કાર્ય ક્ષેત્ર બરાબર સમજવું જરૂરી છે. કેન્ફરન્સ સમગ્ર સમાજને માન દ છે.
| પિતાની રીતે સંસ્થાઓ ચલાવવાથી નથી. તેમને તે સંસ્થાઓ હકકકકકકકકકકકકકકકકકકકકકક૭૭૭ ૦૭૮૭૭૪૦૭૦ સંસ્થાઓ ચલા મવા માટે ધગશથી સમયનો ભોગ આપી શકે તેવા કાર્યકરોની જરૂર છે. એકલા પ્રમુખ-મંત્રીઓથી કાર્ય થ ય નહી.
ややややややゆゆゆるるるるるるるるるるる^OW PAGOやる?やるかららあやややややややあるならタタタタタさるるる
M20