________________
તા. ૩-૩-૧૯૮૯
અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ ર૫માં રજત જયંતિ મહોત્સવ અધિવેશન પ્રસંગે પ્રમુખ શ્રી દીપચંદભાઈ એસ. ગાડીનું પ્રવચન વીર સંવત ૨૫૧૫ : વિક્રમ સંવત ૨૦૪૫ મહા સુદ-૩, તા. ૮-૨-૧૯૮૯
રાષ્ટ્રીય સ્તરે નિર્માણ પામેલા શ્રી આત્મવલભ કૃતિ મંદીર
(વિજયવલ્લભ સમારક)નાં પ્રાંગણમાં મળી રહ્યું છે, તે પ્રસંગે આપણે સૌ અંતઃકરણથી પ્રાર્થના કરીએ કે આ અધિવેશનને
સફળ બનાવવાની, તેમજ સમાજના ઉત્કર્ષ સધાય એવા, સમયને સતત અનુરૂપ, વ્યવહારુ અને ઉપયોગી નિર્ણય લેવા શક્તિ અને
ભાવના આપણું સૌમાં પ્રગટે. ત્રિજીવાર
આ ભા ૨ વરાયેલા
કોન્ફરન્સના પદાધિકારી મિત્રએ, કાર્યવાહક મહા કુંભાએ તથા "
કોન્ફરન્સ પ્રેમી ભાઈ–બહેને એ મારા તરફ ઉદાર અને મમતા પ્રમુખ દાખવીને, આત્રીજી વખતના અધિવેશનના પ્રમુખપદની જવાબદારી
લેવાને મને અનુરોધ કર્યો ત્યારે મને સહજપણે કેચ થયેલ. સંકોચ એટલા માટે, ૨૩મું અધિવેશન તિર્થાધિરાજ શ્રી શત્રુંજ્યની
પવિત્ર છાયામાં સને ૧૯૭૩ ના માર્ચ મહિનામાં મળેલ ત્યારે સાહેબ મારી નિમણુંક પ્રમુખ તરીકે કરી હતી અને તે પછી સને
૧૯૭૯ના નવેમ્બર મહિનામાં ૨૪મું અધિવેશન આ જ સ્થળે મળેલ ત્યારે મારી પુનઃ નિયુક્તિ આ સ્થાન માટે ન હતી. એ પછી નવ વર્ષ બાદ ૨૫માં અધિવેશનમાં પણ ત્રીજી વખત એટલે
છેલ્લા ૧૦ વર્ષથી કોન્ફરન્સના પ્રમુખ તરીકે હું જો એ, પછી પરમ પૂ ત્ય આચાર્ય ભગવંત શ્રી વિજય ઈન્દ્રદિવસૂરિશ્વરજી | કોન્ફરન્સનું સુકાન અન્ય સેવાભાવી મહાનુભાવોને પિવું જરૂરી મારાજ તથ વિશાળ સંખ્યામાં બિરાજમાન પૂજ્ય સાધુ સાધ્વીઓ | હતું, પણ મિત્રો તથા કેન્ફરન્સ પ્રેમી આપ સૌના પ્રાગ્રહમાં મેં તથા ઉદ્દઘાટક શ્રીયુત અભયરાજજી ઓસવાલ, અતિથી વિશેષ | અંતરની લાગણીની એવી ભીનાશ અનુભવી કે જે મારા અંતરને
શ્રી યુત શ્રેણિ ભાઈ કરતુરભાઇ, ચ તર રાષ્ટ્રીય યુરીસ્ટ ડો. એલ. | સ્પર્શી ગઈ; મારા ઈન્કાર છતાં મારા ઉપર પ્રેમ સ્નેહ અને એમ. સિંઘવી સ્વાગત સમિતીના પ્રમુખ શ્રી રામલાલજી જૈન ઉદારતા સૌએ બતાવતા ત્રીજી વખત આપ સૌના પ્રદેશને મે તેમજ અન્ય પદાધિકારી મહાનુભાવ, પ્રતિનિધિ બંધુઓ-બહેને, | સ્વીકાર્યો છે. આમંત્રિત મ માને, પંજાબના તથા અન્ય સ્થાનમાંથી પધારેલા
વિજ્યવલ્લભ સ્મારક- દિલ્હી ધર્મભાવનાશી 4 ભાઈઓ તથા બહેને.
આપણે જ્યારે દિલ્હીમાં જે ધરતી ઉપર મળી રહ્યા છીએ જૈન સમ જની માતૃસંસ્થા અખિલ ભારતીય જેન વેતામ્બર | ત્યારે વિજયવલભ સ્મારકને આ સ્થાને ઉલલેખ કરવામાં આવે કોન્ફરન્સ એ જૈન સંઘ અને સમાજની સેવા, રક્ષા, અને ઉન્ન- | એ અવસરચિત છે. તિના ઉત્તમ પેયને વરેલી અને અખિલ ભારતીય દરજજો ધરાવતી | તા. ૨૨મી સપ્ટેમ્બર, ૧૯૫૪ : સંવત ૨૧૦ ભાદરવા આપણુ સમા ની એક માત્ર સંસ્થા છે. આ કેન્ફરન્સનુ' ૨૫મું | વદ-૧૧ ના રોજ પરમ ઉપકારી આચાર્યશ્રી વિજયવલભસૂરીરજત મહોત્સ + અધિવેશન ભારતની રાજધાની દિલ્હીમાં આંતર શ્વરજી મહારાજ મુંબઈમાં કાળધર્મ પામ્યા, ત્યારે સ્વસ્થ સાધ્વીજી
જે સમાજની માતૃસંસ્થા કોન્ફરન્સએ સંઘ અને સમાજની સેવાઓ અને ઉન્નતિના ધ્યેયને વરેલ સંસ્થા છે.