________________
મેન
તા. ૧-૩-૧૯૮૯
[co
તેલી ગિ નો અનુભવ કરાવી જાય છે. આમ કોન્ફરન્સ હ્યુસ્થા | સંસ્થાઓને લાગુ પાડતી કેટલીક કલમા અવ્યવહાર હતી તે સામે અતિ કાશીલ રહી છે, તે ગૌરવપ્રદ છે. કોન્ફરન્સ તથા બતાના સાથ-સહકાર વિદ્યાધ કરેલ છે.
J
મ ના ભા વ
અત્રે ઘડી પાડતા કરી લઉં છુ કે કોન્ફરન્સ અખિલ ભારનીચ દરજને ધરાવતી સંસ્થા છે, અને તેનું કા" મુખ્યત્વે અલાહ સૂચન તથા માર્ગદર્શન આપવાનુ એટલે કે વૈચારિક ભૂમિકાએ રહીને ધર્મ, સંધ અને સમાજને લગતા પ્રશ્નો અંગે પેાતાના વિચાર। દર્શાવવાનું (ડિરેકશન આપવાનું) કામ
કરતી
સસ્થા છે.
આપણા સમાજના કેટલાક પ્રશ્નોમાં એક્તાની ભમકા સર્જવાનું કામ કોન્ફરન્સ દ્વારા અમે યાય પર્વત છે. આપણી મહાન સાધુ સ્થાની વધુ નજીક ભાવી પૂછ્યું બાવે વદન કરીને વિવેકભર્યા નિકાલ લાવવામાં શ્યમારી શક્તિનો ઉપયોગ કરી રહ્યા છીએ, સમસ્ત પૂજ્ય આચાર્ય ભગવંતાદિની પ્રેરણા અને આશીર્વાદ મળતાં જ રહ્યા છે, તેથી હું મારી જાતને ધન્યા સમજુ છુ. આમ કોન્ફરન્સ સમાજના અનેકવિધ કાર્યોમાં કાયાની ભ ભાગ ભજવી રહી છે. આમ છતાં પુનઃ અત્રે સ્પષ્ટતા કરી લઉં કે કેન્ફરન્સ એકઝીકયુટીવ ખાડી તરીકેનું કામ કરતી સંસ્થા નથી પશુ ડીરેકટીવ સસ્થા છે,
કે
સેવા અને સહયોગ
સજ્જનો ! તમારા સૌના આર્દશ માન્ય રાખી બે પ્રમુખ તરીકેની પુનઃ જવાબદારી સ્વીકારી છે, ત્યારે આ સ્થાનને લાયક હું છું' કે કેમ તે સબંધી ચર્ચા વિચારણા કરવાનુ આ સ્થાન નથી. ખામ હતાં આપ સૌના સહકારની માંગણી કરવા સાથે મહારા મનની વાત અહિં રજુ કરૂ છું.
|
કોન્ફરન્સનું ૨૪૩ અધિવેશન પશુ ના થય રહેલાં, આજ સ્થળે મળ્યુ હતુ તે આપણે જાણીએ છીએ. બા નવ-દસ વર્ષના ગાળામાં ભારતમાં અને આખી દુનિયાના દેશોમાં ચમચ રીતે જે માટું અને ઝડપી પરિવર્તન આવ્યું છે. આ પરિવતનમાં બાર્ષિક ક્ષેત્રે જે અવનવી સ્થિતી સતતી આવી છે. તેમા દાર સમાજોની સરખામણીમાં નાના સરખા ગણાય એવા જૈન સમાજન મધ્યમવર્ગની પણ આર્થિક ખૈતાન્ની વધી ગઇ છે, પછી સામાન્ય રીમ બની અવદશાનુ' તા કહેવું જ શું ? યા—દાનની ભાવન અને ઉપકારક ગુણા છે. આમ છતાં અમુક વ્યક્તિને અમુક રોકડ રકમ સહાયરૂપે આપવાથી કે અન્ન-વસ્ત્ર કે પીજ જરૂરીશ્રાંતની ચીને સસ્તા દરે મળે એવી ગોઠવણ કરવામાં અથવા તા શિક્ષણ ચા દાકતરી સારવાર માટેની કેટલીક જોગવાઇ કરવાથી એ કાયમને માટે ઉકલી જાય એવી શકયતા નથી.
|
દેશમાં તન ત્રણ દુષ્કાળાનો સામનો કરવાનું ભગીરથ કાર્ય આપણા સમાજના અનેક મહાનુભાવોએ કરેલ છે, તેનુ મારે મન થતુ જ મહત્વ છે. દુષ્કાળ-ગ્રસ્ત વિસ્તારામાં ત્રીચ વરસ જાત નિરીક્ષણ કરીને ભરૂચ પાસે નર્માદાના કાંઠે અને હળવદ પાસેના ગામામાં હજારો એકર જમીન ઉપર ઘાસ ઉગાડી સસ્તાભાવે ધાસ મળી રહે તે કાર્ય અને ગુજરાત-સૌરાષ્ટ્ર ની પાંજરાપોળા− ગૌશાળાનુ ફેડરેશન બનાવવાનુ કામ અને તે દ્વારા ૧૭૩ પાંજરા પાળા અને ગૌશાળા દ્વારા ૮૦ ઢોરવાડા ઉભા કરી લાખા પશુને શાતા આપવાનું કાર્ય થયેલ છે. તે તથા ‘અનુક‘પા ફાઉન્ડેશન ' ની રચના કરી અનુકપા—અભયદાનના કાર્યો થઈ રહ્યાં છે. તે કૅરેશન સંસ્થાનાં પ્રમુખ તરીકે રહીને કર્યાં છે. આ બધા કામેોમાં કોન્ફરન્સ જ મુખ્યત્વે છે. દાદરા નગર હવેલી, જામનગર, મવડી, બેંગ્લોરમાં ખાધુનિક કત્તલખાના ખાવાના રાજ્ય સરકાર ના નિર્ણય સામે જૈનોની પ્રતિનિધિ સંસ્થા કોન્ફ્રે રસે પણ મહત્વની કામગીરી કરી હિંસક ભાયાનો બપકરાવ્યા છે, કુંભારિયારી અને બીજા તીર્થીના ઝઘડામાં સમાધાન કરાવવા હું આશાવાદ છું, અને તે માટેના જે પ્રયત્નો ચાલે છે તે કોન્ફરન્સના અમુખ તરીકે જ ગતિમાન બનાવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ૧૯૮૨નાં ધર્માંદા-સાર્વજનિક ટ્રસ્ટોના વહિવટ સરકારે પેાતાના હસ્તક લઈ શકે તેવી વ્યાપક સત્તાના આ રા સામે કાન્ફરન્સ અને બીજી જાહેર સસ્થાઓના નેજા નીચે કોન્ફરન્સના ઉપપ્રમુખ અને કાયદા નિષ્ણાંત શ્રી જે. આર. શાહ અને ખીજાઆએ કાર્ય કરી ખા ખરા પડતા મુકાળો છે.
એ ઉત્તમ
કુટુંબની આવકમાં વધારા કરવા હોય તે સૌથી પહેલાં કુટુંબની એકાદ વ્યક્તિની આવક ઉપર આખુ કુટુબ નશે એવી એકાંગી અને એક હડીયા મહેલ જેવી જુની પાડી કુટુંબ વ્યવસ્થાના સ્થાને કુંટુંબની પ્રત્યેક વ્યક્તિ કે મોટાભાગની વ્યક્તિઓ પોતાથી બનતી કમાણી કરે એવી નવી વ્યવસ્થા કરવી જોઇએ. મતલબ કે જૈન સમાજને મધ્યમ અને નબળા વર્ગ શ્રમ કરવા પ્રેરાય એવુ વાતાવરણ સર્જાવાની જરૂર છે. સાથેા સાથે કુટુંબ ઉપરના ખર્ચના માર આ કરવા માટે સામાજિક રત-રિવાતેને બિન ખર્ચાળ અને શક્તિ મુજબના ઓછા ખર્ચે ના પતે એવા મનાવવા જોઇએ. આ માટે પણ સમાજમાં બધા સારા-માઠા પ્રસગા ઓછા ખર્ચે પતાવવાની મનેવૃત્તિ કેળવવી જોઈ એ. લગ્નાદિ પ્રસંગેા સમૂહ લગ્ના દ્વારા આપણા સમાજની જુદી જુદી જ્ઞાતિ યાજે છે, તેમ આપણી કોન્ફરન્સ કે એના જેવી
|
દ્વારા
આ ઉપર.ત તાજેતરમાં સને ૧૯૮૭માં “ સીધા કરવેરા બીલ ' સરકારે બ્હાર પાડી નહેર ધર્માદા અને ધાર્મિક ટ્રસ્ટો
|
તીર્થીના ઝગડામાં સમાધાન કરાવવા કોન્ફરન્સ દ્વારા જે પ્રયત્નો થયેલ છે તે માટે હું આશાવાદી છું !