________________
તા. ૧૯-૨-૧૯૮૯
જૈિન
ઉલાસથી પર મલાલે કહ્યું: હા સાહેબજી! મારે સાધુ બનવું છે. ગામમાં પૂ. આ.શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ.સા ના વરદ્હસ્તે પછી તે દિવસે દિવસ પરિચય વધતો ગયો. વૈરાગ્ય ભાવના શેષમલજીની દીક્ષા થઈ. અને પૂ. આ.શ્રી ભક્તિપૂરિજી મ.નાં ઉછળવા લાગી દીક્ષાની લગની તીવ્ર બનતી ચાલી. શરૂઆતમાં શિષ્ય બન્યા. મુનિશ્રી સુબોધવિજ્યજી તરીકે પ્રસિદ્ધ થયાં. તિવ્ર તે માતાપિતા દિકરાને દીક્ષા અપાવવાની તદ્દન વિરૂદ્ધમાં હતાં. ! મેઘાવી સુબેધવિજયજી અલ્પ સમયમાં જ વિદ્વાન બન્યાં. મીઠા પણ પન્નાલાલની મક્કમતા અને તીવ્ર વૈરાગ્ય સાથે એક જ રટન | મધુર કંઠે સજઝાય-સ્તવને લલકારે ત્યારે તે સાંભળવા આખું જઈ એમનું કયું પણ પીગળી ગયું. દૂરના સગામાં એક ભાઈને | ગામ ઉમટે. પ્રતિબોધ કરવામાં એવા કુશળ કે ભલભલા પાષાણુ ખબર પડતા તેમણે પન્નાલાલને પૂછયું : તારે દીક્ષા લેવી છે ? | હૈયાને ચળાવી દે અને વૈરાગ્ય-રંગે રંગી નાખે. મલક્તા હ ખભર્યા સૂરે પનાલાલે કહ્યું: હા મારે દીક્ષા લેવી છે. | બાંધવબેલડીની જ્ઞાનધ્યાન–સાધના ઉત્તરોત્તર ચડીયાતી થવા આટલું કહેતા સુધીમાં તે પેલા ભાઈએ ધડ દઈને લાફો લગાવી | લાગી. તપત્યાગ અને સહિષ્ણુતાના પ્રભાવે પુણ્યરૂપી ચંદ્ર એળે દીધો. અને કસામાં પુછયું: હવે બેલ–લઈશ દીક્ષા? પન્નાલાલે | કલાએ ખીલી ઉઠે. મક્કમ અવાજે પરખાવ્યું: દીક્ષા લઈશ જ. આવી અડગતા જોઈને | જ્યાં જતા ત્યાં ગણત્રીના દિવસોમાં જ સહને પ્રેમ છતી પેલા ભાઈ તો આભો જ બની ગયા.
લેતા. એમની વિદ્વતાથી વિદ્વાનો પણ અંજાઈ જતાં. અનેક સંઘોમાં પન્નાલાલ કે પૂર્વોપાર્જિત પુણ્યદય એટલે પ્રબળ હતું કે | જાહોજલાલી ભર્યા ચોમાસાઓ કરી આરાધનાઓની રેલમછેલ કરી સંસ્કારી માતા પિતાએ દુભાતા દિલે પણ કંટકાકીણું દીક્ષાના માગે | દીધી, હજારેના જીવનમાં વ્રત-પચ્ચકખાણ ને તપચાગની રંગોળી જવાને સમ્મી આપી. અને “સ્વ–પર કલ્યાણ સાધી શાસન | પૂરી. સં. ૨૦૧૦ અમદાવાદમાં બીજા છ ગુરુ ભાઈઓ સાથે પ્રભાવક બને એવા શુભ આશીર્વાદ આપ્યાં.
ગુરુભગવંતે આ બાંધવ બેલડીને ગણી–પંન્યાસ પદાપણ કર્યું. ગુરુ મહારાજે શુભ મુહૂર્ત કાઢી આપ્યું, પણ કહેવત છે કે, સં. ૨૦૨૧માં મુંબઈ ગોડીજી ચોમાસું કર્યું. એમની નિશ્રામાં “શુભ કાર્યમાં હજારે વિપ્ન નડે.” દીક્ષામાં મોટું વિઘ્ન આવ્યું- મુંબઈમાં પહેલીવાર અહપૂજન ભણાવાયું. વિક્રમ સર્જક બાલદીક્ષા-વિધનું. એ વખતમાં બાલદીક્ષા સામે મેટી ચળવળ | તપસ્યાઓ પણ થઈ હતી. ચાલે. ઠેરઠેર ધારકે બાલદીક્ષાને. વિરોધ કરતાં હતાં. મહેસાણા | સં. ૨૦૧૫ પિોષ સુદ ત્રીજે પરમેપકારી ગુરુદેવ આચાર્યમાં ઉગ્ર વિર થયા, બાલ–દીક્ષા–પ્રતિબંધને કાયદો આવ્યે. ]
દેવશ્રી વિજ્યભક્તિસૂરીશ્વરજી મ. સા. શંખેશ્વર મહાતીર્થમાં એટલે ત્યાં દીર ન થઈ શકી. પણ વિદને ટપી જઈ દીક્ષા થઈ કાળધર્મ પામ્યા, સ્વર્ગવાસી થયાં. પૂ. ગુરુદેવશ્રીની આ બાંધવખરી. ગુરુદેવે મુમુકુને અમદાવાદમાં પૂ. આનંદસાગરસૂરીશ્વરજી | બેલડીએ કરે
| બેલડીએ કરેલી સેવા એવી અનેખી હતી કે આજે પણ અન્ય મ.સા. પાસે કલ્યા. એમણે સં. ૧૯૮૭ પ્રથમ અષાડ વદ છઠ્ઠના સમુદાયનાં જુના મહાપુરુષ એ વખતની સેવાને અહોભાવથી યાદ દિવસે પન્નાલા અને દીક્ષા આપી. અને આચાર્ય શ્રી (તે વખતે | કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ અંતિમ સમયે પિતાના પ્રાણપ્રીય પંન્યાસજી) ભક્તિસૂરિજી મ.ના શિષ્ય બનાવ્યા. નામ પાડ્યું | પટ્ટશિષ્ય પ. પ્રમવિયને સ્થાપનાચાય છે, વાસક્ષેપ, સૂ રિમંત્ર મુનિરાજ શ્રીમવિજય.
તથા આસન સંખ્યા અને પૂ. આ.શ્રી ચંદ્રસાગરસૂરિજી મ.ને આ નામ એટલા માટે પસંદ કરવામાં આવ્યું કે પન્નાલાલ
ભલામણ કરી કહ્યું કે મારે પં. પ્રેમવિજયને મારા હાથે. આચાર્યવિશ્વમૈત્રીનાં પ્રતિક જેવા લાગતા હતા. અને “પ્રેમ”ને અર્થ |
પદે આરૂઢ કરવા હતાં પણ કમૂર્તા હોવાથી મારાથી નહી બની વિશ્વાત્મસમભા એટલે કે વિશ્વમૈત્રી થાય છે.
શકે. માટે તમે મારું આટલું કામ કરજે. બાલમુનિ મેમવિજયે જ્ઞાનાર્જન અને ગુરુભક્તિને પિતાને | તદ્દનુસાર સં. ૨૦૧૫ વૈશાખ સુદ છઠે શ્રી સુબોવિજયજીએ જીવનમંત્ર બને છે. સ્મૃતિ-શક્તિ તે એટલી તીવ્ર કે ઝીણામાં | આ.શ્રી ચંદ્રસાગરસૂરિજી મ. સા. નાં વાક્ષક્ષેપથી પં શ્રી પ્રેમઝીણી વાત પણ બરાબર યાદ રહી જાય. અને ધારણ શક્તિ | વિજયજીને આચાર્ય પદે આરૂઢ કર્યા. ત્યારથી તેઓ આચાર્યશ્રી એટલી અદ્ભુતકે એક વખત વાંચે અને લેક યાદ રહી જાય.| વિજય પ્રેમસૂ રિજી તરીકે પ્રસિદ્ધ થયા. ત્યારબાદ આજ સુધી ૩૦ બુદ્ધિચાતુરી પણ એવી જ જડબેસલાક હતી. દશવૈકાલીક આગમના | વરસમાં બાંધવબેલડીએ ઘણું શાસનપ્રભાવનાના કાર્યો કર્યા છે.
ગોદ્ધહન (માંલીયા જેગ) પૂરા થયાં અને મહેસાણામાં ઉપ- અનેક મુમુક્ષુ આત્માઓને દીક્ષા આપી; જમ્બર જ્ઞાની, ત્યાગી, ધાનની માળ પ્રસંગે માગસર સુદ છઠે વડી દીક્ષા થઈ. સેંકડો | તપસ્વી બનાવી; શાસનમાં જવાહર બનાવી શાસનની શાન વધારી છે. ભાવીકે શ્રી નરસ્કિાર મહામંત્ર વગેરેની વાંચના મેળવવા માટે | હિંગનઘાટ, પૂના શહેર, પૂના-આદિનાથ સોસાયટી, દૌડ ઉપધાન તપમાં જોડાયાં. તેમાં બાલમુનિ શ્રી પ્રેમવિજયજી મ.ના | (બારામતી), વાઈ (મહાબળેશ્વર), મુંબઈ મરીનડ્રાઈવ વગેરે અનેક મોટાભાઈ શેષમલજી પણ હતા. ઉપધાન કરતાં કરતાં તેમની પણ | સ્થળોએ એમણે પ્રતિષ્ઠા-અંજનશલાકા કરાવી છે; અત્રે પણ દીક્ષાની ભાવના તીવ્ર બની ગઈ. માળ પછી પિષ વદ ૧૦ના વિરમ- તેઓશ્રીની પુણ્ય નિશ્રામાં થવાની છે.