________________
ના
કેલવા (રાજસ્થાન)માં પ્રતિમાજી ખંડન પુ. ૫. શ્રી અોકસાગરજી મ. સા. આદિ અલામથી ચામાસા
નાદ તૂત દ્વાર કરી નાકમાં પુત્ર પા ગુરુદેવજીની પાદુકાની પ્રતિષ્ઠા કરાવી પ્રતાપગઢ પ્રતિષ્ઠાનું કાર્ય' સપન્ન કરી નીમચ, ચિત્તોડ, કરેડાજી થઈ રાજનગર આવેલ. ત્યાંથી ૧૨ કિ. મી. ઉપર ઠેલવા ગામે પધાર્યાં. હું ૨૨–૧ થી રાતામહ વીરજીમાં ઉપધાનતપતા શુભાર' થયેલ છે. લવામાં પ્રતિમાં ખંડન. મેવાડમાં જ્યાં તેરાપથને ઉદ્દગમ થયા તે રાજનગરથી ૧૨ કિ. મી. દુર કેલવા ગામમાં સુ ંદર ત્રણ જિનાલય છે જે દેરાસરમાં તેરાપંથના ઉદ્ગમ સ્થાનની સ્થાપના છે ત્યાં દેરીઓમાં ભગવાન નથી માત્ર મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી છે, દેરીઓને તેડીને ત્યાં ધ્યાનસાધના કુટીર બનાવી દીધી છે. તેની પાસે ના દેરાસરન પણ આ જ દશા છે. ત્યાં માત્ર મુળનાયકજી ખીરાજમાન છે તેના કાઈ બદમાશે પલાંઠીથી ઉપરને તમામ ભાંગ તેડી નાંખી હૃદય કંપી જાય તેવું ભયંકર દસ્ય બનાવ્યું છે.
•
તા. ૩-૨-૧૯૮૯
.
આશ્રમની વાત દ્ન કે મૂળનાયકછને ખંડીત કરવા છતાં ધમા શ્રાવકો તદ્દ સુસ્ત અને ખેપરવાહી કરી રહયા છે.
મેશન. જૈન મંદિશની શા માટે જૈન સર્વે નગવાની જરૂર છે. વેલાંગરી (રાજ.)માં ઉપધાનતપ:- યુવા જાગૃતિ પ્રેરક આચાર્ય શ્રી વિજયગુણરત્નસુરીશ્વરજી મ. સા॰, મુનિરાજશ્રી રવિરત્નવિજયજી મ. સા॰ આદિની શુભ નિશ્રામાં અત્રે ઉપધાનતપની આરાધના ભક્તિભાવભર્યાં નાતાવરણમાં ચલા રહી છે. આ ઉપધાનતપના આપે શા દીપમ પીસ્ત્ર” થવીના મેર પુન્પશ્રી મિ પગલાં કરશે. પ્રાસ ગિક માંગલિક પ્રવચન, 1 સમના ભૂત પ્રભાવના અદિ થયા હતા, આ ઉપધાનતમાં ૧૦૦ આરાધકો જોડાયા છે. તેની પુર્ણાહુતિ મહા સુદ ૧૩, તા. ૧૮-૨-૮૮ થનાર છે.
[૫૫
ચાણા (મહારાષ્ટ્ર) :- પુજ્ય મામાશ્રી કિસિ મ સા., ગણિવર્ય શ્રી જયાન'વિજયજી મ॰ સા॰ આદિ ઠાણાની નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન અક્ષયનિધિ, સિતિષ, અનેક પાગ્યા, અત્તર વાયણા આદિ વ્યકિત તથા સંઘ તરફથી ભક્તિમાાક થયા હતા. અડું.ઈ મહોત્સવ, સિદ્ધચક્રપુજન તથા સ્વામિવાત્સલ વદમાં ત્રણ એકસણા, શેઠશ્રી મીશ્રીમલજી તરફ પદ્માવતીપુજન, સુંદર આંગી તથા લાડુની પ્રભાવનાના લાભ લેવાયેલ, અત્રેના શ્રી ઘ તરથી નિચગીત ૧૨૫ માસાને ફ્રીમાં જગડામાં ખાવે છે. અત્રે ભજનશાળો વધુ ચાલુ છે.
તથા માગશર
પૂના મહા)માં પથાટિકા પરમાત્મશક્તિ મહેોત્સવ :પુ॰ આ ‰ી વિજયભદ્રગુપ્તસુરીશ્વરજી મ॰ સા॰ આદિની શુભ નિશ્રામાં શ્રી વાસુપુજસ્વામી જૈન સઘના આંગણે તા. ૨૨-૧-૮ના રાજ બાપુ"સ્ય ની પ્રભુ પ્રતિષ્ઠા તેમજ પચાદિન્યા માંસનનું મેજન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે વિવિધપુજા તેમજ સાધર્મિક ભક્તિ
રાખવામાં આવેલ છે.
જૈસલમેર પચતીર્થીની ચાત્રાર્થે પધારો
પશ્ચિમી રાજસ્થાનમાં આવેલ મેર પાંચનીથી પોતાની પ્રાચીનતા, કલાત્મકતા અને ભવ્યતા માટે જગપ્રસેિ છે. જેમ અમેર પંચતીથીના અનંત રમેર દુ, અખરસાર, શીવપુર, ગાર અને પાન સ્થિત જિનાલયામાં બધાં ન કથી વધુ જિનપ્રતિમ કચ્છ બિરાજમાન છે.
જૈસલમેરની વિખ્યાત વિશેષતાઓ (૧ જાન્ય, કલાત્મક અને પ્રાચિત જિનાલી, પુના અને ઋતિકની નમાઞા. (૨) ખરતરગચ્છીય શ્રી જિનભદ્રસુરિ જ્ઞાનભંડારમાં સંગ્રહિત તાડપત્રીય અને હસ્તિ િખત મધ, (૨) દાદાગુરુદેષ શ્રીજિનવત્તમ નિઝ મારાજની ૮૩૦ વષઁ પ્રાચીન ચાદર અને ચાલપટ્ટા, જે તેના અગ્નિસ સ્કાર પછી પણ સુરક્ષિત રહયા છે. (૪) અનેક દાદાવાડી, ઉપાશ્રય, અધિષ્ઠાયક દેવસ્થાન અને પહુઆ શેઠની કલાત્મક હવેલી. (૫) લૌનપુરના ચમત્કારીક અધિકદેવ જેમના દર્શન સાપરાળખાને
અવારનવાર પ્રાપ્ત થાય છે.
આવાસ પ્રાધ : યાત્રિકા અને શ્રીસ ધેાને ઉતરવા ઉચિત । પ્રબંધ છે. મસ્મૃતિમાં ટાવા છતાં પાણી અને સજ્જન પુરી વ્યવસ્થા છે. દાનવીરાના સહયાગથી ભાજનશાળા ચાલુ છે.
યાતાયાતના સાધન : જેસલમેર આવવા માટે જોધપુર મુખ્ય કેન્દ્ર છે. તે ભારતના જુદા જુદા માર્ગોથી યાતાયતના સાધનાથી જોડાયેલ છે. જોધપુરથી દિવસમાં એકવાર બસ અને રાત્રે તે સવારે બે વાર ટ્રેઇન જસલમેર આવે છે. આ ઉપરાંત જયપુર અને ખીકાસેથી પદ્મ સૌથી ખસ જેસલમેર ભાવે છે.
ધાનેરાથી જીરાવલા તીથના છ'રીપાલિત સંઘ :- પુજ્ય મહિષ શ્રી. વિમલર્જિક મ સા આદિની શુભ નિશ્રામાં ધાનેરાથી શાહ માનલાલ ખુમચંદ પરિવારના સહયાગથી ૫૦૦ ભાવિકાના છ’રીપાલિત સંઘ જીરાવલા સુધીના નિકળેશ, જેતી માળ ગત ડીસેમ્બર માસમાં પુજ શ્રીની નિશ્રામાં પહેરાવવામાં આવી હતી.
જૈસલમેર પહેંચતાથી”નાં દુર્ગા તથા અમસાગર સ્થિત મિનશિના છગારનું કામ ચાલુ છે, શ્રી જેસલમેર લાદ્રવપુર પાર્શ્વનાથ ગુજ્યથી આદિ રાજસ્થાનમાં મોટી પચતીર્થં યાત્રા અર્થે ધ ગામ : જૈન ટ્રસ્ટ જૈસલમેર
પુર, જયપુર તરફ વિહાર કરેલ છે.
ખારા જળમાં પણ માતી પડ્યા છે, માત્ર શેતા શીખવાની જરૂર છે.
જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ ૩૪૫૦૦૧ ફોન ૨૩૩૦ (રાજસ્થાન) ૨૪૦૪
**......