Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
-
-
-
धर्णनं पोध्यमित्यर्यः, 'गारयणपगाए गए सामा' पारद रत्नममायां सम सूत्पन्ना-अयं मार-उर परिसर्पयो नि यत्य पयायो धमपभाया पृथिया मुस्कृष्टतः सप्तदशसागरोपमस्थितिकेपुनरपिकवल्पमा, तो नि मृत्य द्वितीय पारमुर परिसपत्पपते, तप्रापि पूचित् काले कला द्वितीय परमपि पनन्या पृषि संहा नेयव्ध जाव रयणपभाभो सत्तसु उचया, तो उपद्विशा आइ ईमाइ खटायर विहाणा जार अदुत्तर पण परवापर पुचिकाइयत्ता ते तेसु अणेगसतसारस्त खुत्तो) वहां से भर स्थिति ममाप्त होते ही यह निकली-निफल फर तीसरी पार भी मत्स्य की पर्याय में उत्पन हुई । वहां शस्त्र विद्ध होकर दाह फी ज्युकान्ति से मरी मो मर कर दुयारा भी छठी ही पृथिवी में २२ पावीम सागर की उत्कृष्ट स्थिति से कर उत्पन्न हुई । वहाँ की भवस्थिति समाप्त कर जय वह वहां से निकली तो उर परिसर्प की पर्याय में उत्पन्न हुई। वहां पर भी वह शस्त्र विद्ध होकर दाह की व्युत्क्रान्ति से-उत्पत्ति से काल अवसर काल कर धूमप्रभा नाम की पचम पृथिवी में नैरयिक की पर्याय से उत्पन हुई । वहा सत्तरह सागर की उत्कृष्ट-स्थिति इसकी हुई। गोशालक की तरह इसका वर्णन जानना चाहिये। तात्पर्य इसका इस प्रकार है१७ सागर की उत्कृष्ठस्थिति वाले पचम नरक से निकल द्वितीय बार भी वह उरः परिसर्प की पर्याय से उत्पन्न हुई। वहा से पूर्व की तरह उन्वद्वित्ता मच्छेसु उरएसु एत्र जहा गोसाले तहा नेयञ्च जाव रयणप्प भाओ सत्तसु उववन्ना, तो उव्वद्वित्ता जाइ इमाइ खयरविहाणाड जाव अदुत्तर, च ण खरवायरपुढविकाइयत्ता ते तेस अणेगसतसहस्सखुत्तो) ત્યાની ભાવસ્થિતિ પૂરી થતા જ તે ત્યાંથી નીકળી અને નીકળીને ત્રીજી વાર પણું માછલીના પર્યાયમાં જન્મ પામી ત્યા શસ્ત્રથી વી બાઈને તથા દાહથી પીડાઈને મરણ પામી અને તે વખતે પણ છઠી પૃથિવીમા ૨૨ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ લઈને ઉત્પન્ન થઈ ત્યાની ભવસ્થિતિ પૂરી કરીને જ્યારે તે ત્યાંથી નીકળી ત્યારે તે ઉર પરિસર્ષના પર્યાયમા જન્મ પામી ત્યા પણ તે શસ્ત્રથી વી ધાઈને અને દાહથી પડાઈને કાળ અવસરે કાળ કરીને ધૂમપ્રભા નામની પચમ પૃથિવીમા નૈરયિકના પર્યાયથી જન્મ પામી ત્યા ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ તેની થઈ ગોશાલકની જેમ આનું વર્ણન જાણી લેવું જોઈએ મતલબ આની આ છે કે ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પચમ નરકથી નીકળીને બીજી વખત પણ તે ઉર પરિસર્પના પર્યાયથી જન્મ પામી ત્યાથી પણ પહે લાની જેમજ કાળ અવસરે કાળ કરીને બીજીવાર પણ આ, પથિવીમા