Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारयामृतर्पिणी टोका म० १६ द्रौपदीचर्चा
५४१ भेदस्य भगरतानुक्तत्वात् । एतेन-" यत् कैश्चिदुक्त यथा प्रतिमारूपस्थापनादर्शनाद भावः समुल्लसति नै नामश्रवणमादिति नामन्यापनयोर्भेदः, यथा चे द्रादे' प्रतिमारूपम्थापनाया,लोकस्योपयाचितेन्छा पूजामति समीहितलाभादयोदृश्यन्ते,नैव नामेन्द्रादी, इत्यपि तयोर्भेदः । एवमन्यदपि वाच्यमिति तदुत्सूत्रप्ररू सिवाय अन्य द्वारा अन्तर भेद मानने में उत्सन प्ररूपणा करने का दोप आता है, कारण कि भगवान ने काल कृत भेदके सिवाय स्थापना निक्षेप में अन्य और किसी दूसरी अपेक्षा से भेद का कथन नहीं किया है इस प्रकार के कथन से " यह बात भी जो दूसरों ने कही है कि नाम और स्थापना में इस प्रकार से भी भेद है-कि "जिस प्रकार अहत की प्रतिमारूपस्थापना के देग्वने-दर्शन करने से भावों की जागृति होती है, उस प्रकार नाम निक्षेपरूप अहं त नाम के सुनने से मावों की जागृति नहीं होती है। अथवा-इन्द्रादिक फी प्रतिमारूप स्थापना में जिस प्रकार से लौकिकजनों की उस प्रतिमा से कुछ भागने की इच्छा उसके पूजन करने की भावना और उस प्रतिमा द्वारा उनके अभिलपितमनोरयों की पूर्ति होती हुई देखी जाती है उस प्रकार नामरूप इन्द्र में उनकी इस प्रकार की प्रवृत्ति और अभिलपित मनोरथो की पूर्ति रोनी हुई नहीं देखी जाती है। इसी तरह और भी ऐसी कई याने हैं जो नाम और स्थापना में अन्तर कराती है। यह सय कालकृत भेद के सिवाय ઉત્સવ પ્રરૂપણ રૂપ દેષ થઈ જાય છે કારણ કે ભગવાને કાલકૃત ભેદ સિવાય સ્થાપના નિક્ષેપમા બીજી કોઈ અન્ય દષ્ટિએ ભેદ-કથન કર્યું નથી આ જાતના કથનથી “આ વાત પણ જે બીજાઓએ કહી છે કે નામ અને સ્થાપનામાં આ રીતે પણ તફાવત છે કે “જેમ અહં તની પ્રતિમા રૂપ સ્થાપનાને જેવા એટલે કે દર્શન કરવાથી ભાવોની જાગૃતિ થાય છે, તેમ નામ નિક્ષેપ રૂપે અહંતના નામને સાભળવાથી પણ ભાવની જાગૃતિ હોતી નથી અથવા તે ઈન્દ્ર વગેરેની પ્રતિમા રૂપ સ્થાપનામાં જેમ લૌકિક માણની તે પ્રતિમાથી કંઈક માગણી કરવાની ઈચ્છા, તેની પૂજા કરવાની ભાવના અને તે પ્રતિમા વડે તેમના અભિલવિત મનોરથોની પૂર્તિ થતી દેખાય છે તેમ નામ રૂપ ઈન્દ્રમાં તેમની આ જાતની પ્રવૃત્તિ અને અભિવષિત મનેરથાની પૂર્તિ થતી જોવામાં આવતી નથી આ પ્રમાણે બીજી પણ ઘણી બાબત છે જે નામ અને સ્થાપ મામા અતર કરાવે છે.