Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मगारधर्मामृतवर्षिणी टी० अ० १८ सुसमादारिकाचरितनिरूपणम् ६४२ प्रपामु-पानीयशालासु च 'जय खलएसु' तखलकेपु-यूतक्रीडनस्थानेषु च 'वेसाघरेसु ' वेश्यागृहेषु च पाणपरेसु' पानगृहेपु-मद्यपानगृहेषु च सुख सुखेन परिवइ ' परिवर्द्धतेवृद्धि प्राप्नोति ॥ सू०२॥
मूलम्-तएणं से चिलाए दासचेडे अणोहट्टिए अणिवारिए सच्छदमई सइरप्पयारी मज्जप्पसगीचोजप्पसंगी मसपसगी जुयप्पसंगी वेसापसंगी परदारप्पसगी जाए यावि
य पपासु य यखलएस्सु य वेसाघरेसु य पाणघरेसु य सुहसुहेण परिबइ) और यहाँ तक हुआ कि कभी २ वह उसे छोड़ भी देता रहा
और कमी २ त मेरे घर मे से निकल जा नही तो मै तुझे मारूँगा इस तरह के वचनों से उस को तिरस्कार भी कर देते थे। परन्तु जब इस की शिक्षाओं का या भय प्रदर्शक चास्यों का उस चिलात दासचेटक पर कुछ भी प्रभाव नहीं पड़ा तय अन्त में धन्य सार्थवाह ने हताश होकर उसे अनेक विध यष्टि मुष्टि आदिकी ताडनाओं से ताडित कर अपने घर से बाहिर निकाल दिया। इस तरह जय धन्य सार्थवाह ने इसे अपने घर से बाहिर निकाल दिया-तय यह राजगृह नगरमें शृगाटक आदि मार्गों में अवारा (स्वच्छन्दगामी) फिरने लगा और देवकुलों में सभास्थानों में, पानीय शालाओं में प्याऊ घरो में, जुआ खेलने के स्थानों में वेश्याओं के घरोंमें, और शराब पीने की जगहों में धूम फिर कर जिस किसी भी तरह से अपना पालन पोषण करने लगा स२॥
અને છેવટે આ વાત ત્યા સુધી પહોચી કે કોઈ કોઈ વખતે તે તેને બહાર પણ કાઢી મૂકતો હતું અને કોઈ કાઈ વખતે તેને આ જાતના વચનથી ઠપકો પણ આપતે રહેતો હતો કે તું મારા ઘરમાથી નીકળી જા નહિ. તર તને હુ મારી નાખીશ પર તુ જ્યારે આ જાતની શિક્ષાઓની કે ભય પ્રદર્શનની તે દાસ ચેટક ઉપર કશી અસર થઈ નહિ ત્યારે છેવટે ધન્યસાથે વાહે હતાશ થઈને તેને લાકડી, મુક્કીઓ વગેરેથી તાડિત કરીને પિતાના ઘરથી બહાર કાઢી મૂકે આ પ્રમાણે જ્યારે ધન્ય સાર્થવાહે તેને પિતાના ઘેરથી બહાર કાઢી મૂકે ત્યારે તે રાજગૃહ નગરના નાટક વગેરે રસ્તામાં રખડેલની જેમ ભટકવા લાગ્યું અને દેવકુળામા, સભાસ્થાનેમા, પરમા, જુગારના અડ્ડાઓમા, વેશ્યાઓના ઘરોમાં અને શરાબખાનાઓમાં ભટકીને જેમ તેમ કરીને પિતાનુ પાલન-પોષણ કરવા લાગે છે સૂત્ર ૨