Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
tantraर्मामृतवर्षिणी टी० अ० १८ सुसमादारिकाचरितनिरूपणम्
૬૪૨
,
प्रपासु = पानीयशालासु च ' जूय सल्एसु ' द्यूतखलकेपु द्यूतक्रीडनस्थानेषु च ' वैसाघरेसु ' वेश्यागृहेषु च पाणधरेसु ' पानगृहेषु = मद्यपानगृहेषु च सुख सुखेन परिवडूड ' परिवर्द्धते = वृद्धिं प्राप्नोति ॥ ०२ ॥
मूलम् - तणं से चिलाए दासचेडे अणोहट्टिए अणिवा - रिए सच्छदमई सइरप्पयारी मज्जप्पसगी चोज्जप्पसंगी मसपसगी जुयप्पसंगी वेसापसगी परदारप्पसंगी जाए यावि
य पवासु य जूयग्वलएसु य वेसाघरेसु य पाणपरेसु य सुहसुहेण परिबड्डइ) और यहाँ तक हुआ कि कभी २ वह उसे छोड भी देता रहा और कभी २ तू मेरे घर में से निकल जा नही तो मै तुझे मारूंगा इस तरह के वचनों से उस को निरस्कार भी कर देते थे । परन्तु जब इस की शिक्षाओं का या भय प्रदर्शक वाक्यों का उस चिलात दासचेटक पर कुछ भी प्रभाव नही पड़ा तब अन्त में धन्य सार्थवाह ने हताश होकर उसे अनेक विध यष्टि मुष्टि आदिकी ताडनाओं से ताडित कर अपने घर से बाहिर निकाल दिया । इस तरह जब धन्य सार्थवाह ने इसे अपने घर से बाहिर निकाल दिया तब यह राजगृह नगर में श्रृंगाटक आदि मार्गो में अचारा (स्वच्छन्दगामी) फिरने लगा और देवकुलों में सभास्थानों में, पानीय शालाओ में प्याऊ घरो में, जुआ खेलने के स्थानों में वेश्याओं के घरोंमें, और शराब पीने की जगहों में घूम फिर कर जिस किसी भी तरह से अपना पालन पोषण करने लगा || २ ||
અને છેવટે આ વાત ત્યા સુધી પહેાચી કાઈ કાઈ વખતે તે તેને બહાર પણ કાઢી મૂકતા હતા અને કેઈ કાઈ વખતે તેને આ ાતના વચનેાથી ઠપકા પણુ આપતા રહેતા હતા કે તું મારા ઘરમાથી નીકળી જા નહિ તર તને હુ મારી નાખીશ પરંતુ જ્યારે આ જાતની શિક્ષાઓની કે ભય પ્રદર્શનની તે દાસ ચેટક ઉપર કશી અસર થઈ નહિ ત્યારે છેવટે ધન્યસાથ વાહે હતાશ થઈને તેને લાકડી, સુ'એ વગેરેથી તાડિત કરીને પોતાના ઘેરથી બહાર કાઢી મૂકયા આ પ્રમાણે જ્યારે ધન્ય સાાહે તેને પેાતાના ઘેરથી બહાર કાઢી મૂકયા. ત્યારે તે રાજગૃહ નગરના શ્રૃંગાટક વગેરે રસ્તાઓમા રખડેલની જેમ લટકવા લાગ્યે અને દેવકુળેમા, સભાસ્થાનેમા, પરખેમા, જુગારના અડ્ડાએ મા, વેશ્યાઓના ઘરોમા અને શરાખાનાઓમા ભટકીને જેમ તેમ કરીને પેાતાનુ પાલન-પાષણ કરવા લાગ્યે ॥ સૂત્ર ૨ ॥