Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
प्रांताधर्मष थाने व्यवहारेण क्वचित् किंचिदपिद्धपि चनमुपर पते, मार्गानुसारिबुद्धौ वा माणिनि यचित् । तदपि जिनमणीतमेश, तन्मूलकत्वात् तम्य । हर एक का कार्य और कारण हो जायगा। अतः आगमम्प कार्य की शुद्धि के लिये निमित्त रप कारण शुद्धि का रोना अवश्य आवश्यकीय माना गया है।
प्रन-आपने जो कहा कि आगम में अविद्वता उसके कारणभूत प्रणेता के अधीन है-मो यह बात में मान्य है। परन्तु इससे यह यात तो सिद्ध नहीं होती है कि वे अविरुद्ध वचन जिन भगवान के ही है' अन्य के नहीं-कारण कि अन्य सिद्धान्तकारों के वचनों में भी किसी अशसे अविसद्वार्थता देवी जाती है। अत. उन्हें सदोप मान कर आप जो उनमें अनाप्तता सिद्ध करते है नो यर यात कैसे मान्य हो सकती है?
उत्तर-शका तो ठीक है-परन्तु विचार करने से इनका उत्तर भा सहजरूप में मिल जाता है। अन्य सिद्वान्तकारो ने जो कुछ रचनाए की हैं-वे सब उन्हों ने अपनी इच्छानुसार ही की है। अपनी निज कल्पना में जो कर उन्हें सूझा वही उन्होंने लिखा है। उनकी रच नाओ में पूर्वापर विरोध स्पष्ट प्रतीत होता है इससे उनमें रागादिक दोपों का अस्तित्व सिद्ध होता है । अब रही उनके वचनों में धुणाक्षर નહિ તે કાર્ય કારણ ભાવની વ્યવસ્થા બની શકે તેમ નથી દરેક પદાર્થ કરે કનુ કાર્ય અને કારણ થઈ જશે એટલા માટે આગમરૂપ કાર્યની શુદ્ધિ માટે નિમિત્તરૂપ કારણ શુદ્ધિ થવી ચોક્કસપણે આવશ્યકીય માનવામાં આવી છે
- પ્રશ્ન –- તમે કહ્યું કે આગમમાં અવિરદ્ધતા તેના કારણભૂત પ્રણ આધીન છે–એ વાત એમને માન્ય છે પણું એનાથી આ વાત તે સિદ્ધ થવા નથી કે તે અવિરુદ્ધ વચને જિન ભગવાનના જ છે, બીજાઓના નહિ કેમક બીજા સિદ્ધાતકારોને વચનમાં પણ કોઈ પણ અશે અવિરુદ્ધાર્થતા જોવામાં આવે છે એટલા માટે તેમને દોષયુક્ત માનીને તમે જે તેમનામાં અનાપ્તતા સિદ્ધ કરે છો આ વાત કેવી રીતે માન્ય થઈ પડે તેમ છે !
ઉત્તર -કાકા તો ઠીક છે, પણ વિચાર કરવાથી આને જવાબ પણ સરળ રીતે મળી શકે તેમ છે બીજા સિદ્ધાતનાએ જે રચના કરી છે તે બધી તેમણે પોતાની ઈચ્છા મુજબ જ કરી છે પિતાની કલ્પનાથી જે કઈ તેમને ચાગ્ય લાગ્યું કે તેમણે લખ્યું છે તેમની રચનાઓમાં પૂર્વાપર વિરોધ પષ્ટ રીતે દેખાઈ આવે છે એનાથી તેઓમા રાગ વગેરે દોષો છે એવી વાત સિદ્ધ થાય છે હવે ઘુણાક્ષર ન્યાયથી કઈક કોઈક સ્થાને તેમના ખ