Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवपिणी टी० अ० १६ द्रौपदीचर्चा
४८३ 'दो हाणाइ' द्वे स्थानेन्द्र प्रस्तुनी 'अपरियाणिता' अपरिनास-परितया 'एतापारम्भपरिग्रहायनर्थाय ' इत्यविशाय अल ममाभ्यामिति परिहाराभिमुख्यद्वारेग प्रत्याख्यानपरिनपा अप्रत्यारयाय च ब्रह्महत्ता तयो प्रत्तः, 'जाया' आत्मा जीर, नो के गलि प्रज्ञप्त-निनोक्त धर्म लभेत श्रमातया-श्रवणभानेन श्रोतुमित्यर्थः । जैन धर्मश्रयणान) भवतीति भावः । तद् यथा आरम्भः-प्राणा तिपातादिरूप , पापस्थानम् परिग्रह.-वनधान्यादिसग्राः ।
द्वे स्थाने अपरिज्ञाय - उपरिनयाऽनर्थकारणमक्षात्वा प्रत्याल्यानपरिज्ञया अप्रत्याख्याय च तर प्रतः 'आया' आत्मा-जीवः केनल पोधि अर्थात् सम्परत्व न बुध्येतन प्राप्नुयादित्यर्थ । पाने के भी योग्य पन सकती है" यह सूत्र हमे यह शिक्षा देता है कि भलो जिस परिग्रह और आरभयुक्त आत्मामें केवलि प्रज्ञप्त धर्म सुनने तक की भी योग्यता नहीं है और न जिसमें सम्यक्त्व का अनुभव है, है उस आत्मा में " वह प्रतिमा सम्यक्त्व की शुद्धि का कारण होता " इस प्रकार की मान्यता आकाश के फूल के समान एक कल्पना
मात्र ही है । अतः यह सिद्धान्त निश्चित होता है कि इस प्रतिमापूजन __ मे न तो धर्म के कोई मौलिकतत्त्व का समावेश हे और न धर्म का कोई ___ अग ही है। यह न तो धर्म का आलम्पनरूप है और न धर्म के लक्षण
से री युक्त है। फिर भी इसे धर्म पद का वाच्य मानना केवल स्पष्ट रूप से उतरत्र गरूपणामात्र है इस प्रकार शास्त्रीयमर्यादा के विरुद्ध इस प्रतिमा पृजन का उपदेश देने वाले तथा प्रतिमापूजन कराने वाले उपબની શકે તેમ નથી “આ સૂત્ર અમને આ જાતની ભલામણુ કરે છે કે જે પરિગ્રહ અને આર ભયુક્ત આત્મામાં કેવલિ પ્રજ્ઞાવ ધર્મ સાભળવા સુધીની પણ ગ્યતા નથી અને જેમા સમ્યત્વની અનુભૂતિ પણ નથી તે આત્મામાં “તે પ્રતિમા સમ્યતૃત્વની શુદ્ધિનું કારણ હોય છે.” આ જાતની માન્યતા આકા શના પુની જેમ એક પેટી કલ્પના માત્ર જ નથી તે બીજુ શુ છે ? એટલા માટે એ સિદ્ધાન્ત નિશ્ચિત થાય છે કે આ પ્રતિમાપૂજનમાં ધર્મના ન કોઈ મૌલિક તત્ત્વોનો સમાવેશ છે અને ન તો તે વર્ષનું કોઈ પણ એક અગ છે આ ધર્મનું આવ બનરૂપ નથી અને ધર્મના લક્ષણથી યુક્ત પણ નથી છતાય તેને ધમપદાચ માનવું તે સ્પષ્ટ રીતે ઉસૂત્ર પ્રરૂપણ માત્ર છે. આ રીતે શાસ્ત્રની મર્યાદાથી વિપરીત આ પ્રતિમા પૂજનને ઉપદેશ આપનારાઓ તેમજ પ્રતિમા