Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नगरचर्मामृतवर्षिणी टीका भ० १६ द्रौपदीचच
३३३
स्वयमेव भगवता-अहिंसासंयमतपसां धर्मत्व, तथा
-
तेषामुत्कृष्टमङ्गलस्वरूप - त्वेन प्राधान्य च नर्णित, तत्राप्यहिंसाया. सर्व मूलत्वेनान्यात् प्रथम स्थान मदत्तम् । तस्य सर्वमधानस्याऽहिंसा धर्मस्य पकायोपमर्दनसाध्ये मूर्तिपूजने मूलतः समुच्छेद केवलान्लोकेन साक्षात् पश्यन् भगवानर्हन् मूर्तिपूजनार्थमाशा मद यादित्याकाश कुसुममिनात्यन्तमसदेन वोभ्यम् ।
स्पष्ट रूप से ज्ञान के विषय नहीं हो सकते हैं । अत, ऐसे विषयो में सर्वज्ञ के वचन ही प्रमाण कोटि में अगीकार करना चाहिये ।
भगवान ने स्वय ही अहिंसा, सयम और तप में धर्मरूपता तथा उत्कृष्ट मंगलरूप होने से प्रधानता कही है । अहिंसा में जो प्रधान रूपना कही गई है उसका मुख्य कारण यह है कि वह समस्तवर्मो का मूल है और इसीलिये उसे उन्हो ने सर्वप्रथमस्थान दिया है जन यह बात है तो विचारना चाहिये कि भगवा मूर्तिपूजा की आज्ञा कैसे दे सकते हैं। क्यों कि वह पूजा पकाय के जीवो की विराधना से साय होती है । इस विराजना में अहिंसा धर्म का मूलतः ही अभाव समाया हुआ है। अर्थात् मूर्तिपूजा में उस प्रभुप्रतिपादित अहिंसा धर्म का सर्वथा उच्छेद हो हो जाता है-मूर्तिपूजा करने वाला पूजक अहिंसा धर्म का रक्षक नही हो सकता है- प्रत्युत उसे हिंसा का ही दोप लगता है इस प्रकार स्वयं भगवान जय अपने केवल ज्ञान से इस बात को તેમ નથી એથી એવી ખાખતામા સજ્ઞ ના વચના જ પ્રમાણુ રૂપમા સ્વીકારવા જોઇએ
ભગવાનને પાતે જ અહિંસા, સયમ અને તપમા ધમ રૂપતા તેમજ ઉત્કૃષ્ટ મગળરૂપ હાવાથી પ્રધાનતા બતાવી છે અહિંસામા જે પ્રધાન રૂપતા દર્શાવવામા આવી છે, મુખ્યત્વે તેનુ કારણ આ પ્રમાણે છે કે તે બધા ધાતુ મૂળ છે અને એથી તેને મૌએ સૌ પ્રથમ સ્થાન અપ્યું છે જ્યારે એવી વાત છે ત્યારે આપણે વિચારવુ જોઇએ કે ભગવાન મૃર્તિપૂજાની આજ્ઞા જેવી રીતે આપી શકે તેમ છે ? કેમ કે તે પૂજા તે ષટ્કાયના જીવાની વિરાધનાથી સાધ્ય હાય છે આ વિરાધનામાં અહિંસા ધર્માંતે મુખ્યત્વે અભાવના જ સમાવેશ થયે છે તેમ કહી શકાય છે. એટલે કે મૂર્તિપૂજામા તે પ્રભુ પ્રતિપાદિત અહિંસા ધર્મના સપૂર્ણ પણે ઉચ્છેદ જ થઈ જાય છે. મૂર્તિપૂજા કરનાર પૂજારી અહિંસા ધર્મના રક્ષક થઈ શકતા નથી અને ખીજી રીતે તે તેને હિંસાને દોષ જ એઢવે પડે છે. આ રીતે જ્યારે પાતે ભગવાન પાતાના કેવલજ્ઞાનથી મા