________________
ખંડ પહેલો-પ્રકરણ ૧. પ્રજ, પિતાનાથી ઘણી જ મોટી સંખ્યા ધરાવતી પ્રજા ઉપર હજારો મા ઉપરથી રાજ્ય ચલાવશે; અથવા તો વિમાનમાં બેસી, પોતાના મનમાં આવે ત્યાં મનુષ્ય ઉડી જશે. જ્યારે આવી ન બનવા જેવી બાબતો આપણે બનતી જોઈ છે, ત્યારે આપણું શાસ્ત્રોમાં જણાવેલી વાતે, કે જે શાસ્ત્રો ખોટાં છે, એવું કોઈ પણ કહી શકે એમ નથી–જે શાસે આપ મતલબ માટે રચાયાં હતાં, એમ કોઈ પણ દેખાડી શકે એમ નથી–જે શાસ્ત્રો હમણાં જે શોધ ખોળ થાય છે તેથી પણ પટાં પડે એમ નથી-તેવાં પવિત્ર શાસ્ત્રોમાં જણાવેલી વાતે અસંભવીત કેમ હોઈ શકે? ના જ હોય છતાં પણ આપણી અજ્ઞાનતા એટલેથીજ અટકતી નથી. પૂર્વે મોટી ઉમરના તથા લાંબા આયુષ્યવાન માણસ થયા હેય, તે માટે પણ ઘણા લોકો શંકા ધરાવે છે, અને શાસ્ત્રોમાં જણાવેલા, મોટા તપેશ્વરીનાં તપ તથા આયુષ્ય બાબત, ઘણી જ શંકા રાખી, સત્યને પિતાની આગળથી નસાડી મુકે છે, તેવાઓને એટલું જ જણાવવું બસ થશે કે દુનિયાની ઉપર હમણું પણ કેટલાએક મનુષ્ય હસ્તી ધરાવે છે કે જેઓની ઉમર ૧૫૦ દેહોશો વર્ષથી પણ વધુ છે. રશીઆમાં એક ૨૦૫ વર્ષને ડેસે છે. અમેરીકામાં તથા બીજા દેશોમાં પણ ઘણી મોટી ઉમરના માણસે છે એવું આબરૂદાર વર્તમાન પત્રોમાં ઘણી વખત આપણે વાંચીએ છીએ. જે આવા દાખલા પ્રત્યક્ષ આપણુ જાણવામાં આવે તે પછી ગયા વખતમાં માણસે લાંબી ઉમરના હતાજ નહીં, એમ કહેવામાં કેટલી ભૂલ છે, તે આ ઉપરથી સ્પષ્ટ સમજાશે.
વળી મનુષ્ય આગલા વખતમાં મેટાં શરીરના હતા નહીં, એવું ઘણા માણસો માને છે કે શાસ્ત્રોમાં દેખાડેલા મનુષ્યો કલ્પીત હોય એમ ધારે છે. તેઓ માટે હિંદુસ્થાનમાં આવેલા ઈડર સ્ટેટના મહારાજા પ્રતાપસીંગનો દાખલો તથા કાશ્મીરના રાજાનો એક ચબદાર કે જેની ઉંચાઈ સાત ફીટ છે, તેમના દાખલા ઉપયોગી જણાશે. વધુમાં અમેરીકામાં પણ એવા દાખલા જણાયા છે. આ સર્વે બાબતો ઉપરથી એટલું તો સિહજ થાય છે કે જે હમણાંના વખતમાં સાધારણ ઉંચાઈથી વધુ ઉચાઇ ધરાવનાર મનુષ્ય વસે છે તે ભૂત કાળમાં, લાંબા આયુષ્યવાન તથા લાંબાં શરીરવાળા મનુષ્ય ઉપન્ન થયા હોય, એમ ધારવામાં ભૂલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com