Book Title: Duniyano Sauthi Prachin Dharm
Author(s): Unknown
Publisher: ZZZ Unknown
View full book text
________________
દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ.
( ૩ )
દર્શનાવરણ. ૬
1
અલબત્ત
ચક્ષુદર્શના- અચસુદર્શના- અવધિદર્શના- કેવળદર્શના
વરણ
વરણ
વરણ
વણ
૧૨
।
નિદ્રા
।।
સુખપ્રતિબોધકનિદ્રા નિદ્રાનિા પ્રચકા પ્રચલાંપ્રયા સ્થાનર્ધિ (જેમાં ચપટી વગાડતાં (જેથી ધણી (ઉભા કે (ચાલતાં ચાલતાં (જે નિદ્રા જાગે. તે) જે ઉધ આ બેઠા ઉધ નિદ્રા આવે તે) આત્મ શવે તે આવે તે
)
ક્તિ છે તે જેમાં જીવની શક્તિ ઘણીજ વધેછે).
માડુનીકર્યું.
તત્વાર્થે શ્રદ્ધાને જે વીપરીત કરે તે માહતી ક્રમ કહેવાયછે. નિશા કરેલા માણસને જેમ સારા નરસાનું ભાન રહેતું નથી, તેમ મેાહની મૈંના જોરથી જીવને પેાતાના આત્માને શું સારૂ' છે, આત્માને શું પ્રવૃત્તિ કરવાની છે; વગેરે ખામતેનુ ભાન નથી રહેતું, અને સ ંસારી વાસનામાં લુબ્ધ થઇ શરીર, ધન, કુટુંબ, પુત્ર, શ્ર, પરિવાર વગેરેમાં આશક્ત થઇ, તેમાંજ સુખ માનેછે, અન્યાય, લુચ્ચાઇ, ઠગાઈ, ચારી, પારકાને કલંક દેવું, પારકાની નિંદા કરવી, પરને પીડા કરવી, જીવહિંસા કરવી, અહંકાર મમકાર કરવા, મદે કરી મહેાન્મત બનવુ, જુ ખેાલવુ” ને ખેાલાવવુ, વિષયમાં લુબ્ધ રહેવું, વગેરે મેહતી કર્મતા પ્રમા જે થાય છે.
મિથ્યાત્વના માહ મિથ્યાત્વ મેાહની કહેવાયછે. તેના અનેક ભેદ છે અને કષાય માહનીના સેાળ ભેદ છે:
૬. સામાન્ય ખેધનું આવરણુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220