Book Title: Duniyano Sauthi Prachin Dharm
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૬ ખંડ બીજો-પ્રકરણ ૪૬. (૧) જ્ઞાનાવરણ માતજ્ઞાનાવરણ ધ્રુતજ્ઞાનાવરણ અવધિજ્ઞાના મન:પર્યવ કેવળજ્ઞાન વરણ જ્ઞાનાવરણ આવરણ ૧. જેના ઉદયથી જીવ મતિહીન થાય તે ૨. જેના ઉદયથી જીવને ભણતાં ન આવડે તે ૭. જેના ઉદયથી જીવને ઈધિની અપેક્ષા વગર આત્માને સાક્ષાત જ્ઞાન ન થાય તે ૪. જેના ઉદયથી મનમાં ચિંતિત અર્થે ને સાક્ષાત અર્થે ગ્રહણ કરનારૂં જ્ઞાન ન થાય તે છે. જેના ઉદયથી લોકાલોકના સકળ પદાર્થના સ્વરૂપનું જ્ઞાન ન થાય તે, અંતરાય. દાનાંતરાય લાભાંતરાય ભેગાંતરેય ઉપભોગતગાય વિતરાય ૧. જેના ઉદયથી દાન ન અપાય તે. ૨. જેના ઉદયથી માગનારને કાંઈ નહિ મળે તે. ૩. જેના ઉદયથી એકવાર ભોગવવા ગ્ય વસ્તુ ન ભગવાય તે. ૪. જેના ઉદયવી વારંવાર ભોગવવા ગ્ય વરતુ નહિ ભોગવી શકાય તે. ૫. જેના ઉદયથી શક્તિ છતાં પણ શક્તિ નહિ ફેરવી શકાય તે - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220