________________
૨૦,
ખંડ બીજે-પ્રકરણ ૪ યુ. (૧૭) વણસ્પર્શ પરિસહ, કઠોર વણના સ્પર્શ સહન કરવા તે. (૧૮) મળ પરિસર, મલીનતાથી ઉગ થવા છતાં તે સહન કરે છે. (૧૯) સહાર પરિસહ-બીજાને સત્કાર થાય તે પેતાનો સત્કાર નથી થતોએમ જાણવા છતાં મનમાં વિષાદ ન કરે તે. (ર) પ્રજ્ઞા પરિસહઅત્યંત બુધ્ધિશાળી છતાં અભિમાન ન કરવું તે (ર૧) અજ્ઞાન પરિસહ-અજ્ઞાનતાનું દુઃખ સહન કરવું તે ( રર) દર્શક પરિસહ, પૃદ્ધ વગેરે દેખાતા નથી તે છતાં, વિષે તે શંકા ન લાવવી તે..
પાંચ ચારિત્ર-ચારિત્રના પાંચ ભેદ છે - (૧) સામાયિક (૨) દે સ્થાનિય (૩) પરિહાર વિશુદ્ધિ (૪) સુક્ષ્મપરાય. (૫) યથાખ્યાત. આ ચારિત્રનું વિવેચન કરતાં ઘણું લંબાણ થવાને ભાગ હોવાથી, એ સમજવાની ઈચ્છા રાખનાર મુમુક્ષુએ શ્રી દેવાચાર્યકુત નવતત્વ પ્રકરણની ટીકા જેવી.
આશવને કિનાર સવિરતત્વના ઉપર જણાવ્યા પ્રમાણે ૫૭ ભેદ થાય છે.
નિર્જરા તવા
જેનાથી જીવની સાથે બંધાયેલા કર્મ દેશથી તેમજ સર્વથી ક્ષય થાય તેને નિર્જરા કહે છે, અને એ નિર્જરા કરવાનું સાધન તપ, કે જેના બે પ્રકાર છે, અને જે બેન પણ જુદા જુદા ભેદ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com