Book Title: Duniyano Sauthi Prachin Dharm
Author(s): Unknown
Publisher: ZZZ Unknown
View full book text
________________
ખરું બીજો-પ્રકરણ ૪ યુ
સવર તત્વ
આશવથી જીવને આવતાં કર્મને સનાર સવર કહેવાયછે. મ સવરતત્વના ૫૭ ભેદ છે:
સમિત્તિ..
ગુપ્તિ.
યતિધર્મ
3
૧૦
ર ભાવના.
રર
પરિસહ. ચારિત્ર.
7
૧૭
પાંચ સમિત્તિ( ૧ ) ધામિત્તિ એટલે કે સમ્યક્ આગમને અનુસરીને ચાલવાની ક્રિયા કરવા તે. ( ૨ ) ભાષાસમિત્તિ, એટલે કે ખીજાને સુખદાયક અને પ્રયાજનને સાધનાર વચન મેાલવાં તે. ( ૩ ) એષણા સમિત્તિ ૪ર દેષ રહિત આહાર વગેરે લેવાં તે. ( ૪ ) આદાન નિક્ષેપ સમિત્તિ-આાસન વગેરે તપાસીને ઉપયોગપૂર્વક લેવાં તે. ( ૫ ) પરિસ્થાપના સમિત્તિ-મળ, વસ્ત્ર, અન્ન વગેરે જીવ. રનિંત ભૂમિમાં સ્થાપન કરવાં તે.
ત્રણ ગુપ્તિ—( ૧ ) મનેાગુપ્તિ ( ૨ ) વચનગુપ્તિ અને (૩) કાયાગુપ્તિ, એટલે કે અશુભ મન, વચન, કાયાનેા નિરેષ કરી, શુભ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવી તે.
દશ યતિધર્મમતિ ધર્મ દશ પ્રકારે છે, અને તે આ પ્રમાણે છે:- ( ૧ ) ક્ષમા, ( ૨ )અહંકારરહિતપણું, ( ૩ ) મન, વચન અને કાયાથી કુટિલતાના અભાવ, ( ૪ ) લેાભને ત્યાગ, ( ૫ )ખાર પ્રકારનાં તપ, ( ૬ ) સંયમ, ( ૭ ) જૂઠને ત્યાગ, ( ૮ ) શાચ । ૯ । જરા પણ દ્રવ્ય રાખવાને અભાવ અને (૧૦ ) બ્રહાચર્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220