Book Title: Duniyano Sauthi Prachin Dharm
Author(s): Unknown
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/034504/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ thu 225 so 74 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ आँ श्रीपंच परमेष्टि नमः દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ. ખંડ પહેલો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ कया ૧૨S દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. જૈન ધર્મની પ્રાચિનતા તથા તેનું શ્રેષ્ટપણુંઇતિહાસ, વિદ્યા, શાસ, તથા શોધો આધારે તેના પુરાવા. ખંડ પહેલો. - -- -70 – –– પ્રવેશ. સત્ય જાણવાની જિજ્ઞાસા સર્વને છે; સત્યને પિતાનું જ કરી બેસવાનો અધિકાર કોઈને નથી. સર્વ સ્થળે, સર્વ પ્રસંગે, સત્ય જાણવાની ઉત્કંઠા સર્વને હોય છે. પણ જાણનારની કલ્પના ઘણીવાર પટંતરે આવી કાંઈકને બદલે કાંઈકથી સંતોષ પમાડે છે. ધર્મવાળા જાણે છે કે અમે સત્ય પામ્યા છીએ, તત્વ જ્ઞાનવાળા જાણે છે કે અમે સત્યને વર્યા છીએ, વિદ્યા કળાના શોધકો જાણે છે કે અમે સત્યને પકડ્યું છે, પણ સત્યનું નામ ગમે તે હો. તેનો વેશ સમયાનુસાર હો, પણ તે સત્ય હોય એટલે પૂર્ણ છે. આધુનિક કાળમાં જૈનધમી તથા અન્ય ધર્મીઓ અન્ય અન્યની સાથે વાદવિવાદ કરે છે. “પ્રાચિન ધર્મ કયો? એ ઉપર તકરાર કરે છે. પણ નામ માત્રથી કાંઈ બાધ આવતો નથી. સત્યને જ્યાં હોય ત્યાંથી, ને જેવું હોય તેવું લેવું, એ જ્ઞાનીઓનું મુખ્ય કર્મ છે. આપણામાં સાધારણ રીતે એવી રીતે મનાય છે કે કાંઈ પણ ન માનવું એજ ડહાપણનું લક્ષણ છે, પણ એ ભુલવું નથી જોઇતું કે બધી વાતમાં ના, ના, કરવામાં જેટલું ભૂષણ છે, તે કરતાં અનેક ઘણી બુદ્ધિ કોઈ વાતની હા કહેવામાં પણ સમાયેલી છે. સત્યને જાણવાના પ્રયાસમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ખડ પહેલા–પ્રવેશ. આપવાના ભાગ ઘેાડા નથી, તેમ સત્ય પણ પ્રત્યક્ષ આવી ઉભું રહેનાર નથી. સત્યનું સ્વરૂપજ એવુ છે કે તેને મુર્તિમાન કરીએ, તેને અમુક સીમા બાંધી પરિચ્છેદવાળું કરીએ કે તુરત તે અસત્ય થઈ જાય છે; છતાં સર્વ માન્ય સત્ય તા એકજ હેવુ જોઇએ, તે છેઃ તેને ગ્રહણ કરી શકાય તે। સર્વ વિરાધના અંત આવે. ' ર ઉપર જણાવેલા વિચારો જૈનધર્મને પણ લાગુ પડે છે. આજથી કેટલાક વર્ષ ઉપર કેટલાકાનું માનવું એમ હતું કે જૈનધર્મ એ એક આધુનિક નવેા ધર્મે છે, ત્યારપછી કેટલાક હિંદુના તથા વિદેશીય વિદ્વાના એવુ કહેવા બહાર પડયા હતા કે જૈનધર્મ આશરે ૨૫૦૦ ( પચીસ સા ) વર્ષ ઉપર આધ ધર્મમાંથી નીકળ્યા હતા અને તેથી તે બધધર્મની શાખા છે. આવા વિચાર। નાના નાના વિદ્યાનેાએજ બતાવ્યા હતા એટલુંજ નહિં પણ પાશ્ચાય મહા વિદ્વાન ફીલસુકૢ મરહુમ મી॰ મેક્ષમુલરે પણ બતાવ્યા હતા, ને તેને મરહુમ પ્રોફેસર મણિલાલ નભુ ભાઈએ ટકા આપ્યા હતા. વળી નાના તથા મેટા ઇતિહાસ કીઓએ પણ કાં! પણ તપાસ વગર આ વિચાર। સ્વમેય સ્વિકાર્યા હતા, તે નાના ખાળકાને જે ઇતિહાસ તથા પુસ્તકા શીખવવામાં આવે છે તેમા પણ બેધડક પ્રગટ કર્યા હતા. પશુ વખતના વહેવા સાથે દરેક વિદ્વાને પેાતાની ભુલ જોઇ, તેના સ્વીકાર કરી પોતાના અભિપ્રાય ફેરવ્યા છે. ગા. મેક્ષમુલર જેણે સને ૧૮૮૪ના વર્ષમાં એમ જણાશ્રુ` હતુ` કે. જૈન ધર્મ વૈધની શાખા છે, તેને સને ૧૮૯૫ ના વર્ષમાં એ વિચાર ફેરવવા પડયા છે; અને પ્રખ્યાત યુરેપિયન વિદ્યાના ડા॰ લુઇરાઈસ, ડા॰ યુર, મી॰ કલાટ, ડેટ ખુલ્ડર, ડા॰ હાર્નલ વગેરેએ ટકા આપ્યા છે. એટલુ જ નહી પણ પ્રખ્યાત હિ ંદી વિદ્વાન મણિલાલ નભુભાઇ પણુ પાતાના મહા ઉપચેાગી પુસ્તક · સિદ્દાન્ત સાર માં જણાવે છે કે પણ એટલી વાત તા ડા॰ ખુલ્હર વગેરેના શેાધ ઉપરથી સિદ્ધ થઈ છે કે જૈન મત ને આપ મત એ એક એક સાથે સબંધ ધરાવતા નથી, ને છેલ્લા તીર્થંકર મહા વીર, તે બુદ્ધનુંજ બીજું નામ છે, એમ નથી. જૈન મતના ગ્રંથેામાંથી પણ કાંઇક એવેાજ પુરાવા મળે છે, કે ( એ સિદ્ધાન્ત સાર પાનુ ૧૦૬) “ જેના પૃથ્વીને અનાદી માને છે, ને તેજ રીતે તેમના તીર્થંકરે પણ એક બે નહી, સેા ખસા નહી, હજાર બે હજાર નહી, લાખ ખે 2 • " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનું સૌથી પ્રાચિન ધર્મ. લાખ નહી, પણ કોડે વરસો સુધી આ દુનિયા ઉપર રહી અનાદિ જન ધર્મને ઉપદેશ કરતા હતા એવું જન શાસ્ત્ર ઉપરથી સિદ્ધ થાય છે.” અગાડી ચાલતાં એજ પુસ્તકના પૃષ્ટ ૧૧૦ માં ફેસર મણિલાલ નભુભાઈ જણાવે છે કે “જન મત પ્રાચિન હોવા જોઇએ, તથા મહાવીરને થઈ ગયાને લગભગ ૨૩-૨૪ સે વર્ષ થયાં હોવા જોઈએ, એટલું નકક અટકળી શકાય છે. મહાવીર પહેલાં બીજા ત્રેવીસ તીર્થંકર થઈ ગયા છે. ને પ્રથમ તીર્થંકરનું આયુષ્માન આપ્યું છે, તે હિસાબે પ્રથમ તીર્થંકર રૂષભદેવ જિન કયારે થયા તેના આંકડા મુકવા કઠિન પડે એમ છે” એ શીવાય “થીઓસોફીકલ સોસાઈટી’ ની મહાન વકતા મીસીસ એની બીસેન્ટ પણ પોતાના પ્રખ્યાત પુસ્તક “Religous Problems in India” માં જૈન ધર્મ પ્રાચિન છે એવું સ્વીકાર્યું છે. પણું તે છતાં હજી કેટલાક દાંભી કે એ વાતને સ્વિકાર કરતાં ડરે છે; જૈન ધર્મ-અહિંસાનો ધર્મ-જુને પ્રાચિન હોય તે છતાં તે કેમ કબુલાય એવું તેઓ ધારે છે. વખતે તે સ્વિકાર કર્યાથી પોતાના મતને નુકશાન પહોચશે એવું ધારી સત્યને તેઓ સ્વિકાર કરતાં ડરે છે. એ પણ આ કાળનો મહિમા છે. પણ એ બાબતમાં વાસ્તવિક રીતે વિચાર કરતાં ફકત તેઓની જ ભૂલ હોય એમ નથી. જૈનોએ પણ પોતાના ધર્મ વિષે, જે જે બાબતો બહાર પાડવી જોઈએ તે તે બાબતો બહાર પાડવા કાંઈ પણ પ્રયાસ કે મહેનત નહીં લેવાને સબબે અન્ય ધમાએ એ ધર્મ સામે વગર બીકે પત્થર ફેંકી પોતાની બહાદુરી બતાવી છે તેમાં શું નવાઈ ? *Fools rush in where angels fear to tread' પણ તે છતાં જેને આ બાબતમાં આળસુ રહ્યા છે, એ તેમને સારૂ શોભાકારક નથી. તીર્થંકરો જેવા મહાત્માની ઉત્પત્તિને વખત હવે નથી એ તેઓએ ભુલવું નથી જોઈતું. વિદ્વાન જૈન એ, વિદ્વાન સાધુઓએ તથા જૈન પંડીતાએ હવે બેસી રહી જૈન શાસનની પડતી જોઈ રહેવી એ કાંઈ ઓછું ખેદકારક નથી. આજ કાલ દુનિયાની દરેક મુખ્ય પ્રજાએ સુધારામાં, કળા કૌશલ્યમાં, જ્ઞાનમાં, દેશસેવા ને ધર્મમાં વધારો કરવા માંડ્યો છે, ત્યારે આપણે તો મુંગે મેહડે જોયાજ કરીએ છીએ. બીજા અગાડી ચાલ્યા જાય છે, આપણે તો જ્યાં ત્યાંજ-નહિ પણ-પછાડી જઇએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રવેશ. છઈએ. આપણે આપણું સાચવી રાખતા નથી એટલું જ નહીં પણ આપણું ચોરાઈ જાય છે. લુંટાઈ જાય છે, જેને દિવસે જતું રહે છે તેને આંખે દેખતા છતાં, નહીં દેખતા હોય તેમ અંધ થઈ જયાં કરીએ છીએ. દુનિયામાં સૌથી સારામાં સારી અને પ્યારામાં હારી ચીજ વિષે વિચાર કરતાં દરેકને જણાશે કે તે પૈસો નથી, માન નથી, સ્ત્રી નથી, પુત્ર નથી, પણ ધર્મ છે. ધર્મ સારૂ હજારેએ પિતાના પ્યારા પ્રાણ ખેયા છે, ધર્મ સાર હજારે વિરોએ કેશરી કરી અગ્નિને પ્રાણપણ કરવા પોતાની સ્ત્રીઓને સમજાવી પોતે પણ પ્રાણાર્પણ કર્યા છે. ધર્મ સારૂ લાખોએ સ્વતંત્રતા છોડી દાસત્વ કબુલ કર્યું છે. ત્યારે આપણે આળસુ થઈ પ્રમાદમાં રહી, આપણી હાંસી થતી જઈએ છીએ, એ કેટલું શોચનિયા અસલના વખતથી જૈનધર્મ ચાલતો આવ્યો છે, પણ પ્રાચિન જિના ધર્મ એ વખતે અસંખ્યાતા જૈન અનુયાયીઓ, ચક્રવર્તિઓ, રાજાઓ. સાધુઓ તથા પંડિત ધરાવતા હતા, તે વખતને વિચાર છે જેની શાસ્ત્રનું અધ્યયન કરતા હશે તેઓને આવતાં તરતજ શોકમાં ડુબશે. નેમનાથ ભગવાનના ભાઈ કૃષ્ણ વાસુદેવ, રામ, રાવણ, પાંડવ, કૈરવ વગેરે રાજાઓ, વીર ભગવાનના સંધાડાના હજારો સાધુઓ તથા ૩૮ રાજાએ તથા સર્વે તીર્થંકર, જૈનધમાં હતા. છેલ્લામાં છેલ્લા રાજા કુમારપાળના વખતમાં પ્રખ્યાત હેમચંદ્રાચાર્યું, જે રીતે જિનશાસન દીપાવ્યું હતું તે પણું હમણુના સાધુઓએ દાખલો લેવા જોગ બાબત છે. હમણુંના કેટલાક જૈનેએ આ બાબતમાં કેટલોક પ્રયાસ લીધો છે ને બીજા લેવા જાય છે. તે સ્તુતિપાત્ર છે, છતાં કેટલાક અપવાદ સિવાય જૈન સાધુઓએ જે ચુપકીદી અખત્યાર કરી છે તે કોઈ પણ રીતે પ્રસંશા પાત્ર તો નથી જ. શ્રી શ્રી ૧૦૦૮ મુની શ્રી મરહુમ આત્મારામજી મહારાજે જે પ્રયાસ જૈનશાસનની ઉન્નતિ સારૂ કર્યો છે, તેજ પ્રયાસ, તેમની ગાદી ભાવતા આચાર્ય મહારાજે વિદ્વાન મરહુમ મુનિઓ બુટેરાયજી, વૃદિચંદ્રજી તથા મૂલચંદજી મહારાજના શિષ્યો, તથા અન્ય પંડિત સાધુઓ તથા જેનેએ લે ઘટે છે. હું જ્યારે મુંબઈની પાઠશાળા વિલસન કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે મુંબઇના સુપ્રસિદ્ધમીશનરી તથા મુંબઈની યુનિવસીટીના એક વખતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૌથી પ્રાચિન ધર્મ. વાઇસ ચેન્સેલર રેવડ ડે મેકીયન જેડ જેનધર્મબાબત મારે કેટલીક ચર્ચા થઈ હતી. તે વખતે તેમના કેટલાક વિચારોનું મારે બતાવવાની અસત્યતા પડી હતી તે વખતથીજ મારા મનમાં જૈન ધર્મની પ્રાચિનતા બાબત કઈક યથાશક્તિ શોધી કરી, તેનો લાભ સર્વને આપવા વિચાર આવ્યું હતો, ને તેનું આ પરિણામ છે આશા છે કે તે વાંચક વર્ગને ઉપયોગી પડશે, અસ્તુ. જેન' એ શબ્દને અર્થ જૈન સેવક અર્થત જિન મહારાજના વચનરૂપી અમૃતનું પાન કરનાર' એવો થાય છે. જૈન ધર્મ પ્રમાણે “ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, કામ, લાભ, અજ્ઞાન, વગેરે ભાવ શત્રુ ઓને જીતનાર તે “જિન” કહેવાય છે. હવે ધર્મ એટલે શું તેનો વિચાર કરીએ. “ ધર્મ નથી વાતમાં સમાતો, નથી ભક્તિમાં સમાતો, નથી તક. રારમાં સમાતે, એ તો કેવળ જ્ઞાનરૂપજ છે. મનુષ્યના સ્વભાવમાં રહેલી પરમાનંદ પામવાની ઈચ્છાને આવિર્ભાવ છે. તેને સંતોષવાનો માર્ગ છે.” જીવ માત્ર પરમાનદ શેમાં માનવો, પોતાના સ્વભાવને કેમ સમજવો, ટુંકામાં મનુષ્યનું મનુષ્યત્વ, મનુષ્યરૂપે જીવવાનું સાર્થક શામાં માનવું એ નિશ્ચય થાય, તેનું નામ ધર્મ' એટલે કે “જિને’ પ્રવર્તાવેલો જે ધર્મ તે જૈન ધર્મ જૈન મત સાફ અન્ય મતવાળાઓની શંકા દુનિયામાં ઘણુક ધર્મો હાલમાં પ્રવર્તે છે, પણ તે દરેક ધર્મ સારૂ, ઘણું ખરું, લોકો છે એ પણ જાણે છે. તેમાંના ઘણા ધર્મોની ઉ૫તિને સમય નકકી થયો છે. પણ જૈન ધર્મ સાર હજી લોકોને શંકા રહે છે કેમકે તેની ઉત્પત્તિ કયારે થઇ, તે તેઓના ધ્યાનમાં આવતું નથી. દાખલા તરીકે વેદ ધર્મ પ્રાચિન છે, એમ ઘણાક લોકો માને છે, તથા ખ્રિસ્તી ધર્મ આશરે બે હજાર વર્ષ ઉપર, મેહમૂદન ધર્મ આશરે ૧૩૦૦ વર્ષ ઊપર, તથા જરસ્તી ધર્મ આશરે ચાર હજાર વર્ષ ઉપર ફેલાવવામાં આવ્યો હતો એવું હાલના વિદ્વાને કબુલ રાખે છે. પણ જૈન મત સારૂ તેઓ કઈ પણ નકકી કરી શકયા નથી. (૧) કેટલાક ધારે છે કે જૈન ધર્મ બાહ ધર્મની શાખા છે, (૨) ત્યારે બીજા કહે છે કે બાદ મત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે-પ્રવેશ. જૈનધર્મમાંથી નીકળ્યો છે, વળી (૩) કેટલાક કહે છે કે સંવત ૫૦૦ ના લગભગ જન મત ઉત્પન્ન થયેલ છે, (૪) ત્યારે બીજા કહે છે કે વિષ્ણુ ભગવાને દૈત્યને ધર્મ ભ્રષ્ટ કરવા અહીનો અવતાર ધારણ કર્યો. (૫) પાંચમે પક્ષ કહે છે કે ગુરૂ મછંદરનાથે જિન મત ચલાવ્યો છે આવી આવી અનેક શંકાઓ તથા વિધ વિધ વિચારો, જૈન ધર્મ વિષે માહિતિ નહી ધરાવનારાઓ દેખાડે છે, ત્યારે ખર શું છે તે આપણે તપાસીએ. જૈન ધર્મ વિષે અન્ય ધમીઓની અજ્ઞાનતા-તેના કારણે અને તે સુધારવાના ઉપાય. જૈન ધર્મના સ્થાપનાર શ્રી આદીશ્વર યાને રૂષભદેવ એક ક્ષત્રી હતા અને તે પોતે રાજા હતા તે વિષે પ્રથમ ધણાકે જાણતા નથી, પણ તે વિષેના પુરાવા આ સાથેના પૃષ્ટોમાં જણાશે. જૈન ધર્મ અસંખ્યાતા વરસે ઉપર આ ભારત વર્ષમાં બ્રાહ્મણેથી નહીં, વૈશ્યોથી નહીં, પણ ક્ષત્રી રાજાએથી ફેલાવવામાં આવ્યા હતા. એ ક્ષત્રીઓ શિકાર કરી પ્રાણીઓને હણનારા કે યજ્ઞમાં જીવહિંસા કરનાર કે માંસ ભક્ષણ કરનારા નહિ હતા પણ તેઓને સાર્વજનિક લાભ માટે આખી પ્રજામાં ઉપદેશ કરતા હતા કે “અહિંસા એજ સોથી મોટો ધર્મ છે; કઈ પણ જીવવાળા પ્રાણીને કદી નારા ન કરો; કોઈ પણ પ્રાણીને ઈજા ન કરે અને એ દયામય ધર્મ જેવો બીજો કોષ પણ ધર્મ નથી.” આ બોલવાના કારણુમાં તેઓ જણાવતા હતા કે " જેવી રીતે અમને મારવાથી, ધમકાવવાથી, કોઈ ચીજ સાથે અફળાવવાથી, દઝાડવાથી, કઈ રીતના જોર જુલમથી અથવા અમારો જીવ લેવાથી, અમને દુઃખ થાય છે, અને જેવી રીતે અમારા શરીરના સુક્ષ્મમાં શુક્ષ્મ ભાગને ઇજા કરવાથી અથવા અમારો વાળ તોડવાથી અમને દુઃખ થાય છે, તેમજ એ તમે કદી ભુલતાના કે જેવી રીતે અમને પોતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ દુખ થાય છે, તેમજ દરેક જીવને પણ દુઃખ થાય છે. આ કારણથી કોઈ પણ પ્રાણીને કદી ઇજા કરતા ના, કોઈ પણ જીવને દુઃખ દેતા ના, કોઈ પણું જીવને દુઃખી જોઈ આનંદ પામતા ના, અને કદીપણ તેને જીવ લેતા ના.” આ ધર્મની કીર્તિ ગાવામાં, આ ધર્મના ગુણ ગાવામાં અને એ ધર્મના ઉપકાર તળે દબાવામાં ઉંચ પંચંદ્ધિ મનુષ્યો જ એકલા સામેલ થયા છે એમ નથી, પણ મનુષ્ય સાથે મુગા પ્રાણીઓ જેવા કે ગાયો. ઘેટાંઓ, બકરા, મેંઢાઓ, મરઘીઓ, કબુતરે અને દરેક જીવતાં પ્રાણીઓ પોતાની મુંગી જીભ વડે સામેલ થાય છે; દુનિયામાં જૈન ધર્મજ ફક્ત એ ધર્મ છે કે જેણે લાખો ને કરડે વર્ષો સુધી વાચા વગરનાં મુમાં પ્રાણીઓ તરફથી કમર બાંધી તેમના બચાવ માટે બનતું કર્યું છે, એ ધર્મજ ફક્ત એ ધર્મ છે કે જેણે ગમે તેવા કાર્યમાં પછી તે શિકાર માટે, યજ્ઞમાટે, કે ખાવા માટે હોય તો પણ પ્રાણીઓના વધ સામે મજબુત અવાજ ઉઠાવ્યો છે ! એ ધર્મજ ફકત એ છે કે જેણે अहिंसा परमो धर्मः એ સિદ્ધાંત બરાબર પાળ્યો છે અને હજારો જીવોને બચાવવામાં એ સિદ્ધાંતને ઉપયોગ નિમક હલાલીથી કર્યો છે, અને એજ ધર્મના કારણે માણસખાઉ દુનિયાં થઈ જવાને બદલે દયામયી દુનિયાં થોડે અંશે પણ દેખવામાં આવે છે. એ જ કારણે યજ્ઞ અથવા તે એવા બીજા કોઈ પ્રસગે પણ પોતાના સિદ્ધાંતમાં જરાપણ ડગ્યા વગર જૈનો તરફથી કરડે વરસ સુધી એ સિદ્ધાંત બીન દેહશતે પાળવામાં આવ્યો છે. આ દયામયી ધર્મને ઉપદેશ બ્રાહ્મણું, વૈશ્યો કે શદ્રો તરફથી નહીં પણ ક્ષત્રીઓ તરફથી આપવામાં આવ્યો હતો. કેટલાક અજ્ઞાનો એવી રીતે જણાવે છે કે જૈનધર્મ વાણીઆ અથવા શ્રાવકોનો અથવા વૈષ્ણવોને ધર્મ છે; આવું બોલનારાઓ સાથે કેટલાક મૂર્ખ લકે જેડાઈ એ ધર્મની નિંદા કરવામાં ઉત્સાહ લે છે. પણ તેઓને ખબર નથી કે, એવું કહેવામાં તેઓની મોટી ભૂલ છે, કારણ કે તેઓએ પોતે એ ધર્મની પ્રાચિનતા અથવા સિદ્ધાંતે જાણવા દરકાર કરી નથી એટલું જ નહીં પણ મળેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રવેશ. ખાટી ખબર ઉપરથી રેતીના પાયા ઉપર બાંધેલા ઘર માફક ખોટા વિચારે બાંધ્યા છે. ખર તો એ જ છે કે જૈનધર્મ ક્ષત્રીઓને છે. પ્રથમ જૈન તીર્થકર શ્રી રૂષભદેવથી તે ગ્રેવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી સુધીના દરેક જૈનધર્મના મહાત્મા અથવા તીર્થ સ્થાપન કરનારાઓ ક્ષત્રીઓ હતા અને તેઓને જન્મ ઇત્વાકુ વંશ, હરિ વંશ વગેરે ઉંચા વશમાં જ થયો હતો. ચોવીસમા તીણીને એક વિચાર જૈનધર્મ માટે લોકોના ભુલ ભર્યું વિચારે જૈનધર્મની કીત મનુષ્યો સિવાય એકેદ્ધિ, બેઢિ, તેતિ ચારેદ્ધિ અને પંચેંદ્ધિ છે પણ મુંગે મેઢે ગાય છે કારણ કે દુનિયામાં એ કોઈ પણ બીજો ધર્મ નથી કે જેમાં ગમે તેવા જરૂરના કાર્યો માટે પણ હિંસા કરવાની મના કરવામાં આવી હોય અને દરેક જીવતી રક્ષા માટે જૈનધર્મ માફક સખ્ત આશાઓ અને હુકમો સિદ્ધાંતરૂપે કરવામાં આવ્યા હેય ! આજ કારણથી એ ધર્મ બીજા જે ધર્મો “ અહિંસા પરમો ધર્મ' ના સિદ્ધાંતને માન આપનારા ગણાય છે તેમાં પ્રથમ પંકિતએ મુકવાને લાયક ગણાય. આ પ્રાચિન ધર્મને અજાણતાં, અને જાણતાં વિદ્વાન અને મુર્ખ બંને તરફથી મોટું નુકસાન થયું છે. એ ધમની પ્રાચિનતા સંબંધમાં, એ ધર્મના તત્વો સમજવા સંબંધમાં, એ ધર્મની શીલસુફી સમજવા સંબંધમાં અને એ ધર્મ કોનાથી ઉત્પન્ન થયે તે સંબંધમાં ભૂલ ભરેલ વિચારો કેટલાકે તરાથી દેખાડવામાં આવ્યા છે. એ ધર્મ કાનાણી ઉત્પન્ન થયે અને એ ધર્મ કેટલો પ્રાચિન છે તે સંબંધમાં આ ખંડમાં કેટલુંક બોલવામાં આવશે અને હવે પછીના ખંડમાં પણ તે સંબંધમાં કેટલાક મજબુત પુરાવાઓ જણાવવામાં આવશે. પણ ત્યાર પહેલા એ ધર્મને સમજવામાં જે જે ભૂલ કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધ. આવી છે તે તપાસીશું. એ સંબંધમાં એમ પણ કહી શકાય કે એ ધર્મ સંબધંમાં ફક્ત ભૂલો જ કરવામાં આવી છે એમ નથી પણ તેની નિંદા પણ કરવામાં આવી છે અને તેના સારા અને ખોટા રૂપમાં બતાવવાને કશેશ કરવામાં આવી છે. સારું શું છે, તેની શોધ કરવાને બદલે ઘણાક વિદ્વાનોએ ફક્ત અંગત લાગણીથી, અને પોતાના ધર્મ તરણના પ્રેમથી અને બીજા ધર્મ તરફના ઠેષના કારણુધી એ ધર્મના શાહ તને છેટા રૂપમાં મુકવાને તજવીજ કરી છે. કેટલાકે એ “ એ ધર્મ શ્રાવક વાણીઆનો છે ” એમ કહેવામાં ડહાપણું જોયું છે. બીજા એ એ ધર્મને બોદ્ધ ધર્મ તો ફાંટ ગણાવવા કેશશ કરી છે. કેટલાકોએ એમ જણાવવા કોશિશ કરી છે કે એ ધમેને, જે વખતે શંકરાચાર્યના વખતમાં બ્રાહ્મણનું જોર વધ્યું તે વખતે ઉભે થયે હતે; વળી બ્રાધ માંના પણ કેટલાક એમ જણાવવા હિંમત કરે છે કે બ્રાહ્મણ ધર્મમાંથી એ ઘર્મનાં તો લેવામાં આવ્યાં છે, કેટલાક એ ધર્મની સ્થાપનાર તરીકે મહાવીર છે એમ જણાવે છે, બીજાઓએ પાર્શ્વનાથને એ ધર્મના મૂળ સ્થાપક તરીકે દેખાડવા પ્રયત્ન કર્યો છે, કેટલાકોએ એ ધર્મને ગંદા રીત રીવાજોને અનુમોદન આપનાર તરીકે ગણાવવામાં લાભ જ છે કેટલાક કહે છે કે જેને કદી નહાતા નથી અને કદી દાંત પણ સાફ કરતા નથી; કેટલાક કહે છે કે જૈને નગ્ન મૂતીને પૂજે છે અને અનીતિને ઉત્તેજન આપે છે. કેટલાક નિંદાખોરોએ તે એથી વધી એમ કહેવા હિંમત કરી છે કે “ જે તમારી સામેથી એક ગાંડે હાથી આવતા હોય અને તમને છુંદાઈ જવાનો ભય હોય તો પણ તમે તમારી જીદગી બચાવવા જૈન દેરાસર કે મંદિરમાં દાખલ થતા ના.” આવા આવા માણસેના વિચારો અજ્ઞાનતાને અંગે કે અંગત લાગણીને લીધે કે બીજા કોઈ પણ કારણસર હેય તેપણું એ તે નકકી છે, કે એ વિચારોથી જૈન ધર્મને મોટું નુકશાન થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો પ્રવેશ. ભૂલ ભરેલા વિચારનાં કેટલાંક કારણો, અને તે સુધારવાના ઉપાયે. પણ આવા વિચારને ટેકે મળવામાં કેટલાંક કારણેએ મુખ્ય મદદ આપી છે, જેમાંના મુખ્ય કારણે નીચે પ્રમાણે છે (૧) જેમાં કુસંપ, (૨) જેની પિતાના ધર્મ માટે બેદરકારી. (૩) જેને માયાળુપણું અને બીજાઓના દાવ માટે તેમના કર્મના ફળતેઓ ચાખશે પણ આપણે તેમને કઈ નહી કરવું, એ જૈનોમાં ચાલતે સામાન્ય વિચાર, (૪) પાશ્ચાત્ય વિદ્વાનની અધુરી શેાધા, (૫) અસલ માગધી ભાષામાં લખાયેલા જૈન શાસોની ભાષા સમજવામાં અન્ય ધર્મીઓની કુશળતા. (૬) જીર્ણ થયેલાં અને થતાં પુસ્તક. ઉપલા ૬ કારણે સિવાય બીજા પણ ધણુક કારણે છે પણ ઉપલાં મુખ્ય હેવાથી તે ઉપરજ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પહેલા કારણના સંબંધમાં આ પ્રસંગે વધુ નહિ જણાવતાં એટલું જ જણાવીશું કે જેમાં મુખ્ય કરીને બે વિભાગ નજરે પડે છે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ (૧) વેતાંબર ( ૨ ) દિગબર એ બે પંથ છે કે ચોવીશ તીર્થકરોને માન આપે છે તે પણ તેને ઓના આચાર વિચારો અને ધર્મ શાસ્ત્રમાં ઘણો ફરક પડતો હેવાથી એ બંને પક્ષો વચ્ચે ઘણાજ મોટા ઝગડાઓ વારંવાર થયા છે ને તેમાં બને પક્ષને ભારી નુકસાન થઈ, બીજાઓને લાભ લે છે. વળી . તાંબરોમાં પણ સ્થાનકવાસીઓએ નવો પંથ કેટલાક વરસ ઉપર ચલાવી, મજબુત ઘરને નબળું બનાવવા જેવો માર્ગ અખત્યાર કર્યો છે. સ્થાનકવાસીઓ મુતીને પૂજતા નથી, જ્યારે વેતાંબર અને દીગંબર જૈને મુતી પૂજા કરે છે. એ સિવાય શ્વેતાંબર સંધમાં ૮૪ જુદા જુદા આચારના પક્ષે છે, જેને ગ૭ કહેવામાં આવે છે અને જેઓ દરેકમાં પણ ભાઈચારાની લાગણીનો અભાવ જોવામાં આવે છે. એ સાથે આશરે ત્રીસ વરસ ઉપર એક નવો પંથ નામે “ત્રણ થઈવાળા ને પંથ, જૈનમાંથી નિકળે છે અને તે પંથ નીકળવાથી પણ એક સંપીને બદલે જુદાઈમાં વધારો થયો છે. એ ઉપરથી જણાશે કે જેમાં પિતા પોતામાં ઘણું પક્ષે હોવાથી મોટા કુસંપ થવાથી, એ ધર્મને માનનાર આખા સમુહને મોટું નુકશાન થયું છે. ઘણાક વિદ્વાનોએ વારંવાર જણ વ્યું છે કે જે ઘરની દિવાલોમાં ફાટ પડે છે, તે ઘરને મોટું નુકશાન થવાનો સંભવ રહે છે અને બેની લડાઈમાં ત્રીજાને ફાયદો થવાનો સંભવ રહે છે. કુસંપના કારણે મોટા મોટા રાજ્ય અને કુટુંબનો નાશ થતો જવામાં આવ્યો છે તેમજ ધર્મને માનનારાઓના સંબંધમાં પણ કહી શકાય. આ કુસંપ નાબુદ કરવા માટે એ ધર્મના અનુયાયીઓએ મોટા પ્રમને અને સંગીન ઉપાયો જવા ઘટે છે. તેઓએ એટલું નથી ભુલવું જોઈતું કે તેઓ સઘળા જીનેશ્વરોના અને દયામયી ધર્મના અનુયાયી ઓ છે. જો કે તેઓએ પોતપોતાને માટે જુદા જુદા રસ્તાઓ શોધી લીધા છે, પણ તેઓ દરેક આદિશ્વર અને મહાવિરને નમનારા છે અને તેથી તેઓએ, બીજા કોઈ કારણથી નહીં તો ફક્ત એ જ કારણે કુસંપ કહાડી, સંપ વધારવા પ્રયત્ન કરવો ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે–પ્રવેશ એટલું આવકારદાયક છે કે, ગયા વરસથી જેપુરના શુરવીર ઓશવાલ કુટુંબના એક નબીરા મીગુલાબચંદજી હા તરફથી જૈન કોન્ફરન્સ મેળવવાની ગોઠવણ ચાલુ કરવામાં આવી છે કે જેથી હિંદુસ્તાનના જૈનમાં મેટ સંપ થવાની વકી રખાય છે, એ જ ગૃહસ્થની મહેનતથી મુંબઈમાં પણ એક જૈન કોન્ફરન્સ બોલાવવામાં આવી છે અને તેના પરિણામો પણ ઘણાજ ઉત્તમ આવવાને દરેક સંભવ છે. આપણે એટલું જ ઈચ્છીશું કે ભવિશ્યમાં એ કુસંપ તુટી કંપની વૃદ્ધિ થાય અને પ્રાચિન જનધર્મના પ્રાચિન અનુયાયીઓ પોતાના પવિત્ર ધર્મના પવિત્ર ફરમાનનો પ્રકાશ દુનિયાના જુદા જુદા ભાગમાં ફેલાવી શકે. જેની ઘર્મમાટે બેદરકારી જેની પોતાના ધર્મ માટે બેદરકારીના સબબે જૈનધર્મને કેટલીક રીતે ખમવું પડયું છે એમ અગાડી જણાવવામાં આવ્યું છે. તેઓ પિતાના ધર્મના પ્રમાને શું છે તે સંબંધમાં ખંતથી કાંઈ પણ તજવીજ ન કરતાં બાપદાદાથી ચાલી આવતા ખોટા અથવા સારા રીવાજો અને ધર્મ વિરૂદ્ધના કેટલાક કામોને પણ અનુમોદન આપતા રહ્યા છે એ તેઓને માટે હિત કરનારું તો નહીં જ ગણી શકાશે. જૈનધર્મ ઘણોજ ઉત્તમ છે, તેને માનનારાઓ દયાના સાગર કહેવાય છે, તેને માનનારાઓ રાત્રિભોજન કરી શકતા નથી, અને અભક્ષ વસ્તુઓ વાપરી શકતા નથી, તે છતાં જૈનેની દયા કેટલીક વખત જેવી જોઈએ તેવી ઉપયોગમાં નથી આવતી. પંચંદ્ધિ જીવો માટે આ સુધારા વધારાના વખતમાં જૈનો તરફથી એગ્ય ગોઠવણ કરવામાં આવી નથી; રાત્રીભજન કરવામાં પણ કેટલાક આનંદ માને છે, કેટલાક જાણતાં અજાણતાં અભક્ષ વસ્તુઓનું ભક્ષણ કરે છે. આવા કારણથી કેટલાક નહીં ઈચછવા યોગ્ય નામધારી જૈનેના સબબે, “ એકને પાપે વહાણ ડુબે ” તેમ તેઓ આખી જૈન કેમનું અને જૈનધર્મનું અહિત કરનારા થઈ પડે છે. તેવાઓને સુધારવા માટે જૈન કોમે, જૈનધર્મ શું જણાવે છે તેનો શાસ્ત્ર આધારે ખુલાશો મેળવી, ઉપાયે લેવા ઘટે છે. જેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ. કેમે વળી પોત પિતામાં પણ ભાઈચારો વધારવા માટે ધર્મશાસ્ત્ર શું કહે છે, તે શોધી કહાડી તેવા ઉપાય વહેવારીક રીતે લેવા ઘટે છે કે, જેથી સંપને વધારો થાય. જૈનમ આ સંબંધમાં બહુજ બેદરકાર રહી છે એ બહુજ સોચનિય છે. ધર્મના પવિત્ર રમાનેને માન આપવાથી, દરેક કામની સાંસારિક અને આત્મિક સ્થિતી સુધરે છે એ ભુલવું નથી જોઈતું. જે કઈ એ પવિત્ર ફરમાને તેડે છે તેઓ જૈનધર્મ અને તેના અનુયાયીઓને મોઢા નુક્સાન કરતા હોવાથી તેઓને સારે રસ્તે દેરી, જૈને, ધર્મ તરફ બેદરકાર નથી એમ પ્રત્યક્ષ દેખાડવા માટે આખી કોમે પ્રયાસ લેવો પડે છે. નહિ કરવાના ધંધા કરવાથી, નહી કરવાના કાર્યોને અનુમોદન આપવાથી, કરવાના કાર્યો તરફ બેદરકાર રહેવાથી, અને નહી કરવાના કાર્યોમાં યાહેમ ઝીંપલાવવાથી, જૈનભાઈઓ પોતાના પવિત્ર ફરમાને તરફ બેદરકાર રહી નિતીને રાહ છોડે છે અને પરિણામે તેઓને ધર્મ વગેવાય છે. આવા કામ માટે જેના કામે જાગૃત થઈ, એક ઉમંગથી અને ખંતથી, ઐક્યતા અને સંપથી, મેટા પાયા પર ધર્મનુસાર સુધારા કરી તેઓના ધર્મના તો કેવા ઉતમ છે તે સાબીત કરવામાં કારણભૂત થવું ઘટે છે. જેનું માયાળુપણું જેને સ્વભાવિક રીતે જ જન્મથી જ માયાળુ હોય છે. નાના નાના જીવ જંતુઓ જેવાકે ચાંચડ, માંકડ, મછરથી તે મોટામાં મોટા હિંસક પ્રાણીઓ, દરેકને માટે તેઓને નાનપણથી જ શીખવવામાં આવે છે કે દરેક જીવ ઉપર સમભાવે જેવું: જેવી રીતે આપણી જીંદગી આપણને વાહલી હેય છે તેવી જ તેમને પણ પોતાની જ છંદગી વાહલી હોય છે; જેવી રીતે આપણને કાંઈ પણ ઈજા થતાં દુઃખ થાય છે, તેવી જ રીતે નાનામાં નાની કીડીથી તે મોટામાં મોટા હિંસક પ્રાણી સુધી દરેકને કાંઈપણ ઇજા કરવાથી દુખ ઉત્પન્ન થાય છે જે પાણી અથવા જીવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ખડ પહેલે–પ્રવેશ. આપણે પેદા કરવા શકિતવાન નથી તેને આપણે મારવાને તત્પર થવું ન જોઈએ” આવી રીતની કેળવણી જન્મથી જ દરેક જનને મળતી હોવાથી તેઓ સ્વભાવિક રીતે જ માયાળુ હોય છે; વધુમાં તેઓને એમ પણ શિખવવામાં આવે છે કે “ દુનિયા અસાર છે; સ સિના કર્મ પ્રમાણે જન્મે છે, સુખ ભોગવે છે, દુઃખ ભોગવે છે કે જ્યાં સુધી તેનાં કર્મ ખપી જતાં નથી ત્યાં સુધી તેને આ સંસારમાં ભમવું જ પડે છે; ભવ સંસારમાં ભમવું ન પડે તે માટે દરેકે શુભ, સારા, પરોપકારી, ને દયાળુ કામ કરવાં. બનતા સુધી દરેકને ઉપયોગી થઈ પડી પોતાને અને બીજા વચ્ચે અંતર ન ગણતાં, બધા સરખા જ છે એમ ગણી રાગ, દેશ, ત્યાગ કરી, સંસારનો કોપર વધુ ધ્યાન ન આપતાં તે પરમ સચ્ચિદાનંદનું જ ધ્યાન ધરવું, કે જેથી મોક્ષ માર્ગ સુજે અને આ સંસારમાં વર્ષ અટવાવું નહિ પડે.” ભાવ કેળવણી સામાન્ય રીતે જૈનોને મળતી હોવાથી તેઓ દરેક તાર૪ માયાળું રહે છે, અને કોઈ ગુન્હેગાર હોય તો તેના તરફ પણ દયાની લાગણીથી જ જોઇ “ હ ! તે પોતાનાં કર્મના ફળ ભોગવશે !” એમ કહી છોડી દે છે. આ કારણથી પણ દુનિયાના કેટલાક છો તેમનાં માયાળુપણાને લાભ લે છે. દુનિયામાં એક જ જાતનાં માણસ નથી; કેટલાક સારા, કેટલાક ખરાબ, કેટલાક થોડા ખાબ, કેટલાક થોડા સારા વિગેરે સ્વભાવના માણસો નજરે પડે છે. એમાંથી ઘણાક તે બીજાને :ખ દેવામાં, અથવા રંજાડવામાં કે પોતાનો વાર્થ સાધવામાં જ હોંશિયારી માને છે. એવા મનુષ્ય જૈનધર્મ માટે ગમે તેવું બોલે, ગમે તેવું લખે, છાણે કે છપાવે તે તે સંબંધમાં જિનો કાંઇ ખબર કહાડતા નથી અને જે કવચિત ખબર કહાડે છે અને તેઓ તરફથી પોતાને મને પેતાના ધર્મને હાનિ થવા જેવું થયું છે, એવી છે કે ખાત્રી પણ થાય છે તે પણ તે સંબંધમાં તેઓ કાંઈ પણ ઉપાય નહિ જતાં શાંત રહે છે અને કહે છે કે “ હશે! જે કરશે તે ભરશે! આપણે ધર્મ સાથી ઉત્તમ છે છતાં તેને તેઓ ભલે ગમે તેમ વગોવે તેથી જ થયું ! સ સામે ધૂળ નાખનારની જ આ ધૂળથી ભરાય છે, તેથી કાંઈ સૂર્ય ઢંકાતા નથી, તેમ ઝાંખો થતાં નથી તે જ રીતે તેઓ પોતાના કર્મનાં પૂળ જિગવશે !! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ (ભાના સિપી પ્રાચિન ધ. એ સંબંધમાં જે વિચારે શાંતિથી બતાવવામાં આવે છે તે ફાયદાકારક નથી. શાંતિ, શાંતિની રીતે શેખે છે; લખનાં ગીત લેખ વખતે જ શોભે છે. હજારો ઇતિહાસમાં જૈનધર્મ વિષે નહીં માનવી લાયક બાબતો લખવામાં આવી છે. નાના બાળકોને શિખવવામાં આવતી ચોપડીઓમાં જૈનધર્મના સિદ્ધાંત વિરૂક લખાણે કરવામાં આવ્યા છે. કેટલાંક ઉગી ગણાતાં પુસ્તકો જેવાકે વનરાજ ચાવડે, કરણો વગેરે, કે જેના લેખક અન્યધમ વિદ્વાન હતા, તેમણે ગમે તેમ મન પાવતી નિંદામ બાબતો જૈનધર્મ માટે પોતાનાં સુસ્તકોમાં લખી છે; મરહમ પ્રેસર મણીલાલ નભુભાઇથી મહારાજા સયાજીરાવ તરથી જન ભંડારમાંનાં કેટલાંક જૈન પુસ્તકનાં કરેલાં ભાવંતરામાં અર્થનો અનર્થ કરવામાં આવ્યા છે, અને કેટલાક લેખોને ન પુસ્તકને ખેટ ગણાવવામાં જ શોભા માની છે. જ્યારે આવી રીત થતું હોય ત્યારે જૈનએ, એવા લખનારાઓને વધુ વ્યા કરતાં અને કાવવા ધરે છે. કર્મના ફળ કરનારજ ભોગવે છે, એ છે કે ખરું છે તેપણુ ખાડામાં પડતા આંધળાને બચાવવા માટે જેમ તેને દેરવામાં પુત્ય છે તેમ અજ્ઞાનતાથી કે અજાણપણામાં ભૂલો કરનાર માને પણ રસ્તો બતાવવામાં પુન્ય છે ભલે તેમાં આપણને ઘણું દુખ પડે છે પણ શું એ ભુલવું નહીં જોઈએ, પાશ્ચાત્ય વિદ્વાનોની અધુરી છે. પાયા વિનામત રાધી કહાની પાયાત્ય વિદ્વાનોમાં એક વખાણવા લાયક ગુણ છે કે, તેઓ રાધ ખેળ કરી સત્ય બાબત શોધી કાઢવા માટે પ્રયાસ કરમાં, માત કરવામાં ને પૈસા ખરચવામાં પણ હમેંશા તત્પર રહે છે. આ અકલ્પ ગુણ માટે પાશ્ચાત્ય વિદ્યાને ઘણાજ ધન્યવાદને પાત્ર છે એમ કે પણ કબુલ કરશે. મરહમ વિદ્વાન પ્રેસર મેહમલરે એ સંબંધમાં અહી બધી પ્રખ્યાતી મેળવી છે કે તેમને વિષે વધુ ને બેલતાં એટલું કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રવેશ. જ બસ થશે કે પૂર્વ તરફના ધર્મ વિશેના તેમના જ્ઞાન માટે, અત્રનો વિદ્વાને તેમને ભટ મેક્ષમૂલર કહેતા હતા, એ સિવાય બીજા ઘણાક વિધા ને, જેવાકે મી- હરમન જેકેબી, દાકટર હર્નલ, મીઓલ્ડન બર્ગ, મીવેબ, ડૉલેમેન, ડૉ. લુઈ રાઈસ, ડે. યુર, ડo બુલર વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોએ પૂર્વ તરફના ધર્મના જ્ઞાન માટે પ્રખ્યાતી મેળવી છે. તેમના તરફથી હિંદીઓને ઘણો ફાયદો થયો છે અને બૈધ પુસ્તકો અને વેદાંતનાં પુસ્તકો સંબંધમાં ઘણુંક જાણવા જોગ બાબતે તેઓ તે રથી અજવાળામાં લાવવામાં આવી છે. એ સઘળા માટે હિંદીઓ તેમ ને આભારી છે, પણ જૈનધર્મ માટે તેઓની શોધખેળો યોગ્ય રીતે થઈ ન હોવાથી તેમને માટે જૈને દિલગીરીજ જણાવશે. તેમાંના એકે જ્યારે જણાવ્યું છે કે જૈનધર્મ ૧૨૦૦ વર્ષ જુનું છે, ત્યારે બીજા એ જણાવ્યું કે એ ફકત બધ ધર્મને એક ઘટે છે, અને ત્રીજાએ જણાવ્યું છે કે એ બ્રાહાણુ ધર્મમાંથી ઉત્પન્ન થયેલ છેઆવી રીતે પરસ્પર વિરૂદ્ધ વિચાશે અધુરી શેના પરિણામે જણાવી તેઓએ લાખો મા મને અને તેમના ધર્મને ગેરઈનસાર કર્યો છે એટલું જ નહિ પણ કેટ લોકોના મનમાં તેની વિદ્વતામાટે શંકા ઉત્પન્ન કરવાનું કારણ ઉત્પન્ન કરાવ્યું છે. પણ જૈનોએ એ સંબંધમાં જે ચુપકીદ બતાવી છે તે પણ વખા થવા પાત્ર તો નથી જ. તેઓએ તે વિદ્વાનેની ભૂલો બતાવી આપવાની જરૂર છે. જેને અહીંયા પણ “ હશે ! કરશે તે ભરશે!' એ વિચારો મનમાં લાવી, કઈ પણ જવાબ આપવાને તન્દી લેતા જ નથી. સત્યને પ્રગટ કરવા માટે કેટલીક મહેનત તે પડવી જ જોઇએ, તેમજ પૈસે અને વિતા પણ જોઇએ જ. અને તેવું બનવું કોઈપણ રીતે મુશ્કેલ નથી. જૈનમાં પણ ઘણા વિદ્વાને વિદ્યમાન છે; તેઓએ પોતાની વિદ્વતા બતાવી, જે કાંઈ ખટારૂં બીજાઓ તરફથી કરવામાં આવ્યું હોય તે ખુલ્લું પાડી સત્ય બાબત પ્રગટ કરવાની જરૂર છે. પાશ્ચાત્ય વિદ્વાનેની શોધ અપૂર્ણ હવાના ઘણા કારણે છે. તેઓની પાસે આપણું જેટલાં પુસ્તકે હેવાને સંભવ ઓછો છે તેઓને આપણી ભાષાનું જ્ઞાન બહુજ ઉત્તમ રીતે મળવામાં પણ ઘણી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સેથી પ્રાચિન ધર્મ. ૧૭ મણે નડે છે, વળી કેટલાક શબ્દના ઘણું જુદી જુદી રીતના જુદા જુદા અર્થો થાય છે, જે સધળા અર્થે તેઓ જાણે એ સંભવ પણ ધણે હેતો નથી. આવા આવા કારણથી તેઓ ભૂલ કરવાને પાત્રજ છે અને તેથી તેઓ ભૂલ કરે તેમાં તેઓનો મેટ દેશે નહીંજ ગણાશે, પણ જૈને જેઓ પોતાના પુસ્તકોને જણ થવા દે છે અને તેમનો ઉપયોગ કરતા નથી અને જ્ઞાનને લાભ બીજાઓને આપતા પણ નથી, તે વધુ દેશપાત્ર ગણાશે. માગધી ભાષામાં લખાયેલા પુસ્તકો. -- -~ -~ જૈન ગ્રંથોમાંના ઘણા ખરા ગ્રંથો અસલ માગધી ભાષામાં લખાયેલા હોવાથી, અને તે પુસ્તકો સમજી ન શકવાથી, અન્ય ધમ વિદ્વાનોએ જૈન ધર્મના સિદ્ધાંતો અને ક્રિયાઓ સમજવામાં મોટી ભૂલો કરી છે, અને તેથી પણ જેને મોટો ગેરઇનસાર થયેલ છે. સંસ્કૃત, મરાઠી, ગ્રીક, લેટીન, વગેરે ભાષાઓ, ઘણી ખેડાયેલી હોવાથી એ ભાષામાં લખાયેલાં પુસ્તકો સમજવામાં સમજ ફેર થવાને ધણો જ થોડે સંભવ રહે છે, પણ તેથી ઉલટું, માગધી ભાષાના સંબંધમાં જોવામાં આવે છે. કેટલાક જૈન વિદ્વાને અને બીજા કોઈકજ અન્ય ઘમીઓ સિવાય, બીજાઓને આ ભાષા સમજવી બહુજ કઠણ પડે છે, કેમ કે એ ભાષા હમણું કઈ ભૂમી પર બોલાતી નથી, અને જ્યારે બીજા ધર્મને શાસ્ત્ર સંસ્કૃત, ગ્રીક, લેટીન, અરેબીક, હાક વગેરે ભાષાઓ કે જેમાંની ઘણી ખરી દરેક બેવામાં વપરાય છે, ત્યારે માગધી ભાષાના ખરા જાણકારે તે ફકત જેનો જ છે. આ કારણથી બીજા વિધાનો, પુસ્તકો સમજી શકતા નથી અને તેથી અર્થના અનર્થ થાય છે જન કેમે એ સંબંધમાં માગધી ભાષા ખીલવવા ઉપાય લેવાની જરૂર છે. જૈન પાઠશાળાઓમાં માગધી ભાષાનું જ્ઞાન મળે એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલ-પ્રવેશ. વ્યવસ્થા કરવાથી, માગધી ભાષાના જૈન વિદ્વાનોને એ ભાષાની ખીલવણી માટે વ્યાકરણ વગેરેનાં પુસ્તકો પ્રગટ કરવા જણવ્યાયી અને બને તે યુનીવર્સીટીએમાં બીજી ભાષા તરીકે એ ભાષાને પણ દાખલ કરવા ઉપાયો લેવાથી, એ ભાષા ખીલવવાનું બની શકે એમ છે. છર્ણ થતાં પુસ્તકે ! અન્યધમી વિધાનએ જનધર્મ માટે પેટા વિચારો જણાવવામાં જે કેટલીક ભૂલો કરી છે, તેમાં જીર્ણ થતાં પુસ્તકો પણ કેટલાક ભાગ આપે છે. જૈનો પોતાના પુસ્તકો પોતે તપાસતા નથી, બીજાને તપાસવ દેતા નથી, અને જે કઈ તપાસી પ્રગટ કરે છે તેને તે શુદ્ધ ને ઉત્તમ રીતે પ્રગટ કરવામાં મદદ આપતા નથી. લાખો પુસ્તકો આ કારણે નાશ પામ્યાં છે અને ભવિષ્યમાં હજારોનો નાશ થવા સંભવ રહે છે જ્યારે જે પુસ્તકને નાશ થઈ જાય ત્યારે તે પુસ્તકોમાં જે જે ઉત્તમ જ્ઞાન સમાયું હોય તે પણ તેની સાથે નાશ પામે, અને તેથી તેઓના ધર્મજ્ઞાનને મેટું નુકશાન થાય, હજારો શંકાઓ ઉત્પન્ન થાય, વગેરે બનાવો બને એમાં શું નવાઈ ! એ શંકાઓના કારણે જૈનધર્મની નિંદા થાય એમાં શું નવાઇ ! એ કારણથી જૈનોએ છર્ણ થતાં પુસ્તકોને ઉદ્ધાર કરવાની જરૂર છે. શ્રીમદ્ મુનીરાજ શ્રી ૧૦૦૮ આત્મારામજી માહારાજ એક ઠેકાણે જણાવે છે કે “ હિંદુસ્તાની, દક્ષણી, મુસલમાની, બંગાલી, વગેરે સર્વ લોક અંગ્રેજી, ફારસી, વગેરે અનેક તરેહની વિદ્યા શીખે છે, પણ જૈન મતના શાસ્ત્રોનો કોઈ પણ બીજા મતવાળાઓએ અભ્યાસ કર્યો નથી. વેદ, પુરાણ, કુરાન, વગેરેને અભ્યાસ ઘણા અંગ્રેજોએ કર્યો છે પણ જૈન શાસ્ત્રને અભ્યાસ કરેલા અંગ્રેજો કવચિતજ નજરે પડશે. આનાં કેટલાંક કારણો છે અને તેમાં મુખ્ય કારણ એ છે કે જૈન ધર્મનાં ઘણાં પુસ્તકો જીર્ણ થઈ ગયાં છે અને બીજો જીર્ણ થતાં જાય છે તેવાં છર્ણ પુરત કોને ઉદ્ધાર નહીં થાય તો, તેઓનો બસ ત્રણ વર્ષમાં તદન નાશ થવા સંભવ છે. જૈન લેકો જે રીતે અન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને ૌિથી પ્રાચિન ધર્મ મોમાં લાખો રૂપીયા ખરચે છે, તેવી રીતે જીર્ણ પુસ્તોના ઉદ્ધાર માટે ખરચતા નથી, એ શેકજનક છે. વળી જૈન સાધુઓમાં પણ ઘણું ઘડા વિદ્વાન હોવાથી તેઓ તરફથી પણ એ બાબતમાં સારો પ્રયાસ લેવામાં નથી આવતો. કેટલાક રસેંદ્રિમાં લોલુપ્ત થવાથી વિદ્યા સંપાદન કરવામાં બેદરકાર રહે છે, વળી કેટલાક નામધારી યતિઓ ઈદ્વિઓના બેગમાં આસક્ત થઈ જવાથી કે તેમને નાસ્તિક કહે છે. સર્વ દેશના જૈન લોએ સાથે મળી પાટણ, જેસલમેર, ખંભાત વગેરે સ્થળોના ભંડારમાંનાં પુસ્તકોને જીર્ણોદ્ધાર કરવો જોઈએ અને આગમ સીવાયના બીજા બધા ગ્રંથ લખાવી પ્રગટ કરવા જોઇએ, કે જેથી જનધર્મની વૃદ્ધિ થાય. 22, મહાત્મા આત્મારામજી માહરાજના આ શબ્દોનો ઉપયોગ દરેક જેને કરવો ઘટે છે. જે મહાત્માને આખા હિંદુસ્થાનના સમગ્ર જૈનાદિ-થોડાં વરસ ઉપર માન આપતા હતા, જે મહાત્માનું નામ સાંભળતાં હજી પણ દરેક જૈનનું હદય પ્રફુલ્લિત થાય છે. જે મહાત્માની પ્રખ્યાતિ પૂત હિંદુસ્થાનમાં નહીં પણ યુરોપ અને અમેરિકામાં પણ થઈ હતી, અને જે મહાત્માનાં કેટલાંક ઉપયોગી પુસ્તક જેવાં કે તત્વનિર્ણય પ્રાસાદ, જૈન તત્વાદશ, અજ્ઞાનતિમિરભાસ્કર, વગેરે તેમની વિદ્વતાની સાક્ષી પૂરે છે, તે મહાત્માના આવા ઉત્તમ શબ્દોને ઉપગ હજી સુધી જૈનએ યથાર્થ રીતે નથી કર્યો, એ ખરેખર શોચનિય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ - પ્રકરણ ૧, વિશ્વ તથા ધર્મને અનાદિ કાળ, જૈનધર્મની પ્રાચિનતાની સિથી જુની નોંધ કયા વખતે થયેલી ધાસ્વામાં આવે છે, તે બાબતની તપાસમાં ઉતરતાં પહેલાં દુનિયાની ઉત્પત્તિ કઈ વખતે થઈ કે કેમ? ને જે થઈ, તે તે કયારે થઈ અથવા તો આપણી જાણ પ્રમાણે તેને કેટલાં વર્ષો થયાં હોવાં જોઈએ એ તપાસવાની પહેલી જરૂર છે. હમણુના સુધારા વધારાના કાળને શોધ ખોળનો કાળ અથવા વિચારકાળ કહેવામાં આવે છે પિતાની મેળે પોતાને માટે નિશ્ચય કરે, પરંપરાગત સિદ્ધાન્તનું બનતે પ્રયાસે શાસ્ત્રીય અને તાત્વિક રીતિએ પરીક્ષણ કરવું, અને ન્યાયસિદ્ધ પ્રમાણેની કમેટીએ કસાયેલી વાર્તા માત્ર સ્વિકારવી, એ વર્તમાન બુદ્ધિનું વિશેષ લક્ષણ છે. પાશ્ચાત્ય કેળવણીના પ્રતાપે હમણાના મનુષ્યની બુદ્ધિ એટલી તે તીવ્ર થઈ છે કે ગમે તેવી બાબત છે-સામાજીક, રાજકીય, નૈતિક, કે ધર્મ વિષેની, ગમે તેવી બાબત છે-તે ઉપર સ્વતંત્ર વિચાર કરી, તેના પૂર્વ તથા ઉત્તર પક્ષની સાબીતીઓ યા તથા સાંભળ્યા વગર તેઓ કાંઈ પણ અનુમાન ઉપર આવી શકતા નથી. વધારે ખુલ્લા શબ્દોમાં કહીએ તે હમણાના વિચારશીલ મનુષ્યની પ્રકૃતિ, વિચાર–-સ્વતંત્ર વિચાર કરવાની પદ્ધતિ ઉપર વધુ દોરાઈ છે, અને તે માટે તેઓ ધર્મની શ્રદ્ધા ને પૂજ્ય બુદ્ધિને ન ગણકારતાં સ્વતંત્ર વિચારના હકને વધુ માન આપે છે. આવા મનુષ્ય, સમાજ કે કુટુંબ કબીલાની નિંદાથી, કે રાજ્ય તરફના દંડથી, કે લેક લાગણીથી નહી ડરતાં જે વિચારો તેઓના હદયને માન્ય ન હોય તે સ્વિકારતા નથી, અને તેમ કરવામાંજ પિતાનું મોટું ડહાપણ, તથા ધર્માભિમાનીપણું માને છે. આવા વિચારે પહેલાં પાશ્ચાત્ય પ્રજામાં ઉત્પન્ન થઈ આ દેશમાં અપાતી કેળવણીના પ્રતાપે હિંદુસ્તાનમાં અનુકરણરૂપે પ્રસાર પામ્યા છે તે છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધમ. વાસ્તવિક રીતે જોઈશું તો તે કોઈ પણ રીતે ખોટું નથી. સત્યને શોધવા માટે દરેક મનુષ્ય પ્રયત્ન કરવો જરૂરી છે તે છતાં, અમે અગાડી જણાવી ગયા છીએ તેમ, એ નથી ભુલવું જોઈતું કે " સત્યને જાણવાના પ્રયાસમાં આપવાના ભંગ થોડા નથી. સત્યનું સ્વરૂપ જ એવું છે કે તેને માન કરીએ, અથવા તેને અમુક સીમા બાંધી પરિચ્છેદવાળું કરીએ કે તુરત તે અસત્ય થઈ જાય છે. ” સત્ય સર્વને અભીષ્ટ હોવાથી તે બાબતમાં પૂર્ણ શોધ ખોળ કરવી, એ દરેક માણસનું કર્તવ્ય જ છે. એ જ કારણથી આ સષ્ટિમાંથી નવી નવી બાબતો, શાસ્ત્ર, વિદ્યા કે શોધ ખેાળના આધારે શોધી કહાડી, તેમની જુદી જુદી રચના કે વ્યવસ્થા કરીને તેમને અપૂર્વ રૂપમાં મુકવી, એ પણ મનુષ્યનું એક કર્તવ્ય ભણી શકાય. હમણાજ વિચાર કરવાની સ્વતંત્ર બુદ્ધિ, જ્ઞાની મનુષ્યોમાં પ્રવર્તે છે એમ નથી, પણ અગાઉના વખતમાં પણ એ રીત હસ્તિમાં હતી, અને તેની સાબીતીમાં ધ, સાંખ્ય, વલ્લભાચાર્ય, સ્વામીનારાયણ વગેરે પશે, આપણી દૃષ્ટિ આગળ તેના પુરાવા આપે છે. કાળક્રમે પરદેશીઓ તથા પરધમઓ આ દુઃખી ભૂમિ ઉપર આવવાથી આપણે આપણો ધર્મ તથા શરીરની સ્વતંત્રતા ખેાઈ અને તે સાથે વિચાર સ્વતંત્રતાની સત્તા પણ ઘડી. ફરીથી કાળના પ્રભાવે, એજ સત્તા હમણુના વખતમાં પ્રવર્તે છે વિચાર સ્વતંત્રતાના આ પ્રભાવને લીધે જ અમે પણ તેને માન આપી મનના તરંગેની બાબતે નહીં પણ પુસ્તકો-પ્રાચિન પુસ્તકો તથા શોધ બળના આધારે દુનિયાની ઉત્પત્તિ કયારે થઈ તે બાબતને. વિચાર કરીશું. દુનિયાની ઉત્પત્તિ વિશે જુદા જુદા શાસ્ત્રના અભિપ્રાય એકજ બાબતને ટેકો આપતા જણાય છે. તે એ છે કે “વિશ્વ આનાદિ છે.) માહાત્મા શુદ્ધ તો એ બાબતમાં એટલે સુધી જણાવે છે કે વિશ્વમાં રહેલી ઘણીક બાબતમાં કેટલીક એવી બાબત છે કે જે વિષે વિચાર કરતાં તેની ઉત્પત્તિને સમય, રીતિ, કમ વગેરે મનુષ્યો જાણી શકતાં નથી. જન સિદ્ધાંત પણ સષ્ટિ બાબતમાં એજ રીતે જણાવે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૧. દુનિયા છે છે ને છે. એ કદી ઉત્પન્ન થઈ નથી પણ હસ્તિમાં જ છે. એને અંત પણ કદી નથી ને કરોડો વર્ષો જેમ ભૂતકાળમાં ગયાં, તેમ ભવિ-. ધ્યકાળમાં પણ જશે. જુદા જુદા જ્ઞાનીઓએ તથા વિદ્વાનોએ સૃષ્ટિની ઉત્પત્તિ વિષે જુદ્ધ જુદા ત કર્યા છે, પણ તે સર્વે અંતે ઉપર જણાવ્યું છે તેમ, સૃષ્ટિ અનાદિ છે એ સિદ્ધાંતને ટેકો આપનાજ જણાશે. મનુના રચેલા શાસ્ત્રમાં અનાદિપણું, ઘણી જુદી જુદી રીતે પ્રતિપાદન કરેલું છે. તેમાં એવી રીતની ગણત્રી બતાવવામાં આવી છે કે બ્રહ્માના રાત દિવસ થઈ એક કલ્પ થાય છે, ને તે કલ્પ દેવતાના બે હજાર યુગને, એટલે મનુષ્યના કરડે વર્ષને થાય છે, અને એવા કપ એક નહીં પણ અનંત છે, જસ્થાસ્તી ધર્મ પ્રમાણે સૃષ્ટિ ઉત્પતિને સમય “દિસાતીર' ના જણાવ્યા પ્રમાણે એટલે બધે લાગે છે કે, તે વિષે બેલવાના આપણી ભાષામાં શબ્દ નથી. યાહુદી અને ખ્રીસ્તી ધર્મ પ્રમાણે દુનિયાની ઉત્પત્તિને કાળ આજથી ૫૦૦૭ વર્ષને ગણવામાં આવે છે, પણ તેના પ્રખ્યાત મહાન પેગંબર મુસાના (Genesis) જેનેસીસ નામના પુસ્તકમાં જે પહેલું વાકય લખેલું છે તે એ બાબત પર જુદુજ અજવાળું નાંખે છે, તેમાં જણાવવામાં આવ્યું છે કેIn the beginning God created the heaven and earth. અર્થ- સાથી પહેલાં પરમેશ્વરે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કયો.” આ ઉપરથી જણાશે કે ઇશ્વર ઘણા વર્ષો અગાઉ હસ્તીમાં હતા એમ તેઓ માને છે અને તેએાએજ પ્રીતીઓએ--કરેલી શોધના આધારે, હવે તેઓ એમ નકકી માને છે કે સૃષ્ટિની ઉત્પતિને ૨૦૦૭ વથી વધુ વર્ષે થયાં છે. મીસર, આસિરિયા, બાબીલિન એ સવૅ પુરાતન મોટા રાજ્યોના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને થી પ્રાચિન ધ. ઈતિહાસમાં પણ વિશ્વની રચના વિષે, આ સૃષ્ટિ અનાદિ છે એ સિદ્ધાંતને ટેકો મળે એવી વાતો છે અને મી. બેનીક તથા હમણાના શોધકોએ એથી વધીને એમ પણ સિદ્ધ કર્યું છે કે ઈ. સ. પૂર્વે ૫૦૦૦ વર્ષ પહેલાં એ સર્વે દામાં મનુષ્પની વસ્તી હતી. “ બ્રાઉન ” ના “ દરવીશીશ ' નામના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે મુસલમાને પણ વિશ્વ આનાદિ છે, એવું માનતા હોય એમ જણાય છે. "મી. હેનર ” નામના વિદ્વાન પોતે કરેલી શાના આધારે 'જણાવે છે કે, દુનિયાને ઉત્પન્ન થયાને વીસ હજારથી વધુ વર્ષો થયાં હોવા જોઈએ કેમકે અછતમાં ૧૩૦૦૦ વો ઉપર વસ્તી હતી. મી. પર નામનો વિદ્વાન પોતાના “ Intellectual Developement of Europe ” નામના પુસ્તકમાં જણાવે છે કે પૃથ્વી ઉપર વસ્તી થવા માંડ્યાને અનંત યુગે વહી ગયા હોવા જોઈએ. મા. તિલક, જેઓ હિંદુસ્થાનના એક બાહોશ વિદ્વાન ગણાય છે તેમણે વેદના કેટલાક મંત્રને આધારે તથા ભૂસ્તર વિદ્યા અને ખગોળ વિદ્યાને આધારે એમ જણાવ્યું છે કે કમમાં કમ ૧૦૦૦૦ વર્ષ અગાઉ આપણા પૂર્વજો ઉતર ધ્રુવમાં અથવા તે નાર, સ્વીડન અને લેપલેન્ડ તરફ આવેલા દેશમાં રહેતા હતા ને ત્યાર પછી મોટા ખંડ ને દીપ તદન નાશ પામી સ્થળને સ્થાને જળ તથા જળને સ્થાને સ્થળ થયાં હતાં. એજ બાબતને મી. છેકેલ નામને વિદ્વાન “ History of creation” ને પુસ્તકમાં કે આખી દુનિયાને કમમાં કમ ૨૦૦૦૦ વર્ષ થયાં હેય, એમ માને છે * ટાઈલર ” નામનો પાશ્ચાત્ય વિદ્વાન પોતાના “ Primitive Culture” (પ્રીમીટીવ કલચર ) નામના પુસ્તકમાં એટલે સુધી જણાવે છે કે હમણના આટલાન્ટીક માહાસાગરને સ્થળે પહેલાં એટલો મોટાજ ખંડ હતો, અને તે ખંડના ડબવાથી કેનેરી આઇલેન્ડસ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪ ખંડ પહેલે-પ્રકરણ ૧. ( કેનેરી ટાપુઓ ) થયા છે. વળી હમણાના Indian Ocean તથા Pacific ocean-હીંદી મહાસાગર તથા પાસીફીક, મહાસાગરને સ્થળે આગળ મોટા ખંડ પૃથ્વીરૂપે હતા, એટલું જ નહી પણ સહરાનું મોટું રણ સમુદ્ર-રૂપે હતું. - આ બધાથી વધીને જૈન શાસે દુનિયાની ઉત્પત્તિનો સમય અબજો વર્ષોથી પણ વધુ લાંબે જણાવે છે. જિનશાસે કાળના બે વિભાગ પાડે છે. (૧) અવસર્પિણી, (૨) ઉત્સાપણી. પહેલા કાળમાં દીન દિન પ્રતિ આયુષ્ય ધટે છે ને તેજ પ્રમાણમાં બળ, લંબાઈ, ચેડાઈ વગેરે પણ ધટે છે; બીજ કાળમાં તેથી ઉલટું બને છે, એટલે કે સર્વ ચીજો, આયુષ્ય, બળ વગેરે વધે છે. પ્રત્યેક સર્પિણીમાં છ છ યુગ હોય છે. અવસર્પિણના છ યુગ આ પ્રમાણે છે. (૧) સુષમ સુષમ, (૨) સુષમ, (૩) સુષમ દુષમ, ( ૪ ) દુષમ સુષમ, ( ૫ ) દુષમ ને (૬) દુષમ દુષમ. જ્યારે અવસર્પિણી કાળ પૂરો થાય છે ત્યારે ઉત્સર્પિણી કાળ શરૂ થાય છે. આ સૃષ્ટિને વ્યવહાર ઉત્પન્ન થયાને એક કેદી સાગરોપમને એક કોટી સાગરેપમે ગુણવાથી જેટલા સાગરોપમ આવે તેટલો કાળ લગભગ એટલે કાળની ગણના અસંખ્ય છે તેટલો કાળ થયું છે. આને ઉપર આપેલી બાબતોથી ટકે મળે છે, એટલું જ નહી પણ આ બાબતને વેદાંતીઓ, વૈષ્ણ, તથા શીવપંથીઓ તરફથી ટેકે મળે છે. તેઓના શામાં યુગ તથા કલ્પ વગેરે જે બતાવ્યા છે તે ગ૫ નહીં હોય પણ ખરું હોય એમ જૈનશાસ્ત્રોમાં પણ તે બાબતો જણવવામાં આવેલી હોવાથી સિદ્ધ થાય છે, વિદ્યા અને શોધના પરિણામે દુનીયાના અનાદિપણું માટે શું શાક્ષિ આપે છે તે આગળ જણાવવામાં આવ્યું છે. હવે તે બાબત માં કેટલાએક શાસ્ત્રો શું પુરાવા આપે છે તે તપાસીશું. જગત એટલે દુનિયા અને તેની અંદર રહેલી સર્વ ચીજો તથા મનુષ્ય; એજ અર્થ આપણે આગળ લીધું છે. હવે પછી પણ એજ અર્થ ધ્યાનમાં રાખવાથી આ વિષય સમજવામાં મુશ્કેલી નડશે નહીં. (૧) જે કે એમ જણાવે કે ઈશ્વરે આ જગત ઉત્પન્ન કર્યું, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સૌથી પ્રાચિન ધર્યું. જો ઇશ્વરે ઉત્પન્ન કર્યું એમ સિદ્ધ થાય, તે પછી પૃથ્વી અનાદિ છે એમ કદી કહેવાય નહીં. કારણકે જ્યારે ઈશ્વરે જગત પેદા કર્યું ત્યારે તેની શરૂઆત થઈ એમ નક્કી થયું અને તેથી તે અનાદિ કહેવાય નહીં. હવે દરેક કાર્ય થવાને માટે કાઇ પણ કારણ-ઊપાદાન કારણ હેવુ એઇએ. એ ઉપાદાન કારણ ન હોય તેા, કાષ્ટ પણુ કાર્ય કર્દિ થાય નહીં. જગતની ઉત્પત્તિ માટે કાઈ પણ ઉપાદાન કારણ નહાવાથી જગત કદાપિ ઉત્પન્ન થઇ શકતું નથી, અને જ્યારે ઉત્પત્તિ સિન્ન ન થાય એટલે તે અનાદિ છે, એમ સિદ્ધ થાય છે. ( ૨ ) કાઇ કહેશે કે જેમ નાનામાં નાની વસ્તુ બનાવવા માટે કાઈ પણ માણસની જરૂર પડે છે, તેમ આ જગત જેવી મેટી વસ્તુ માટે કાઈ કત્તાની જરૂર કેમ નહીં પડે ? ને એક ધર બાંધવામાં પણ કડીયા જોઈએ છે, તે આવી મેાટી સૃષ્ટિ માટે કાઈ કર્તા કેમ ન હેાય ? અને જ્યારે તે ક્રુત્ત સિદ્ધ થાય, તે। પાછું જગત અનાદિ નહી પણ આદિ સિ થાય. આ સંબંધમાં નીચલી છ બાબતા બહુ વિચારવા જેવી છે. આગળ જણાવ્યા પ્રમાણે જગતમાં તેની અંદરના સર્વે જીવા આવી જાય છે; હવે જો ઈશ્વરે એ જીવા પેદા કયા ત્યારે તે ( ૧ ) નિર્મળ હતા કે કેમ ? ( ૨ ) પુન્યવાન હતા કે કેમ ? (૩) પાપવાળા હતા કે કેમ ? ( ૪ ) મિશ્રિત અડધા અડધ પાપ પુન્યવાળા હતા કે પ્રેમ ! (૫) પુન્ય અલ્પ, પાપ વધુવાળા હતા કે કેમ ? (૬) પાપ અલ્પ, પુન્ય વધ્રુવાળા હતા કે કેમ ? એ છ પ્રશ્નના ઉત્પન્ન થાય છે. ટુંકમાં કરી, જોઈશું' કે તે દુનિયાના નાંખે છે. ૪ આપણે તે દરેક પ્રશ્નની તપાસ અનાદિપણા ઉપર શું અજવાળુ‘ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે–પ્રકરણ : (૧) જો સર્વ જીવ ઉત્પન્ન થયા ત્યારે નિર્મળ હતા, તે હમણાં પણ તેવાજ હોવા જોઈએ. જે તેમ હોય તો પછી કોઈ પણ શાસ્ત્રોની જરૂર રહે નહીં; ધર્મની તથા કાયદાની જરૂર પડે નહીં, અને સૈ નિર્મળતામાં જ પ્રવર્તે. વાસ્તવિક રીતે જોતાં તેમ નથી. કોઈ એમ શંકા કરે કે ઈશ્વરે તો સર્વને નિર્મળ જ બનાવ્યા હતા પણ જીવોએ પોતાની ઈચ્છાથીજ પાપ કયાં તેમાં ઇશ્વરનો શો દોષ? આવી શંકા કરનારે એમ ભૂલી જવું ન જોઈએ, કે ઈશ્વરેજ સર્વ જીવમાં પાપ કે પુન્ય કરવાની શક્તિ મુકેલી હેવી જોઈએ, કારણ કે જે તેમ ન હોય તે પછી જીવોમાં પાપ કે પુન્ય કરવાની બુદ્ધિ હેયજ કયાંથી? આનો જવાબ કઈ એમ આપશે કે ઈશ્વરેજ સર્વ શક્તિઓ રચી છે, પરંતુ જીવોને પાપ કરવા પ્રવર્તાવ્યા નથી; જીવ પોતે જ પાપમાં પ્રવર્તે તેમાં ઈશ્વરની શો દોષ? આના જવાબમાં આ વાત યાદ રાખવાની છે, કે ઈશ્વરે સર્વ છે જ્યારે પેદા કર્યા ત્યારે, તેમને ખબર હોવી જ જોઈએ કે આ જીવો પાપ કરશે. જે એમ હતું તો એવા જીવો શું કારણ પેદા કર્યો? જે કોઈ એમ કહે કે ઈશ્વરને ખબર નહોતી કે જેવા પાપ કરશે, ત્યારે તો વળી ઈશ્વર જ્ઞાની નહિ પણ અજ્ઞાની કહેવાય.જો ઈશ્વર જાણતા હતા તો ઈશ્વરે મનુષ્યને પેદા કરવામાં ભૂલ કરી એમ સિદ્ધ થયું, અને એ પણ સિદ્ધ થયું કે ઈશ્વરે નિર્મળ છવ રચ્યા નથી. (૨) જો કોઈ એમ કહેશે કે ઈશ્વરે પુચવાળા જ જીવ રચ્યા છે, તો તે આંધળાં, લુલાં, લંગડાંને નીચ લોકોના પ્રત્યક્ષ પુરાવાથી ખોટું પડે છે. આથી પણ એમ સિદ્ધ થાય છે, કે સર્વ જીવ પુણ્યવાના નથી. ( ૩ ) જ ઉપલાં પ્રમાણોથી બચવા માટે કોઈ એમ કહે કે ઇશ્વરે પાપી જીવ પેદા કર્યા હતા, તો તે પણ ખોટું પડે છે, કેમકે ઇશ્વરે વગર વાંકે જીવોને પાપ સાથે કેમ પેદા કર્યા ? જો એમ પેદા કર્યા હોય તો ઈશ્વર અન્યાયી ગણાય, અને જો ફક્ત પાપી છને પેદા કર્યા હોય તો રાજા, પ્રધાન, તવંગર ગૃહસ્થો વગેરે માટે શું ધારવું, અને રૂપ, સુંદર કાયા વગેરે પાપથી કેમ મળે ? તે તે કદી પણ મળે નહીં, તેથી સર્વ જી પાપમાં જ ઉત્પન્ન થયા નથી એ સિદ્ધ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનું સૌથી પ્રાચિન ધર્મ ૨૦ ( ૪) જો કોઈ એમ કહેશે કે અડધે અડધા પાપ પુન્યવાળા જીવ ઈશ્વરે પેદા કર્યા છે તે પ્રત્યક્ષ પ્રમાણથી ખોટું પડે છે. ( ૫ ) તથા (6) પ્રશ્નોના ઉત્તર ચોથા પ્રશ્ન જેવાજ છે. આ છે બાબત ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ઈશ્વરે કે કોઈ બીજાએ જગત પેદા કર્યું નથી, અને જો એ સિદ્ધ થયું તે આ વિશ્વ અનાદિ છે એ પણ સિદ્ધ થાય છે. વળી કોઈ એમ કહેશે કે પૃથ્વીના જુદા જુદા પદાર્થોની જુદી જુદી શક્તિએજ ઈશ્વર છે, પણ એમ નથી. સર્વ પદાર્થો છે, અને તેથી તેઓ પોત પોતાનું કામ કરે છે. પદાર્થોના સંગમાં નીચેનાં નિમિત છે – ૧ કાળ, ૨ સ્વભાવ. ૩ ભવિતવ્યતા. ૪ જીવનાં કર્મ. ૫ જીવના ઉધમ પ્રત્યક્ષ રીતે પણ એજ રીતે છે. ઉપર જણાવેલાં પાંચ નિમિત વગર કાંઈ પણ ઉત્પન્ન થતું નથી. એ જ પાંચ વસ્તુ અનાદિ છે, કેમે રચેલ નથી, કારણ કે વસ્તુના જે જે સ્વભાવ છે તે સર્વે અનાદિથી છે. જે વસ્તુમાં પોતાને સ્વભાવ નહિ હોય તો કોઈ પણ વસ્તુ સતરૂપે રહેજ નહીં, અને સર્વ સશશૃંગવૃત અસત થઈ જશે. વળી પૃથ્વી, આકાશ, સૂર્ય, ગૃહ, તારા વગેરે એજ રીતે અનાદિ રૂપે સિદ્ધ છે. જગતના જે જે નિયમ છે, તે સર્વ આ નિમિતેથી જ થાય છે. વળી, સૂર્યના કિરણો વાદળાંમાં પડવાથી ઇદ્રધનુષ્ય બને છે. સૂર્ય ચંદ્રની આસપાસ કુંડાળાં થાય છે; આકાશમાં પવનના મેળાપથી જળ તથા અગ્નિ ઉત્પન્ન થાય છે, વરસાદથી ઘાસ તથા અનેક પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન થાય છે, તેમાં તથા બીજા દરેક કાર્યમાં આ પાંચે નિમિત્ત જણાય છે. અને તેથી આ પાંચ નિમિત અનાદિ હાવાંજ જોઈએ, અને તેથી પૃથ્વી પણ અનાદિ સિદ્ધ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ખ'ડ પહેલા-પ્રકરણ ૧. ટાઈ પણ વળી કેટલાએક કહે છે કે ઇશ્વર અનાદિ છે, અને તેનુ પ્રમાણ રીતે આપતા નથી. હશે ! જેમ ઈશ્વર અનાદિ છે, તેમજ જગત પણ અનાદિ છે. જો ઈશ્વર અનાદિ સાનીયે તે। જગતને પણ તેમજ માનવામાં કાંઈ પણ દેષ આવતા નથી, Re દુનિયા અનાદિ છે તે બાબતમાં આપણે તપાસ કરી. હવે ચેડા એક અન્ય પુરાવા તપાસી આ વિષય સમાપ્ત કરીશું. પુરાણામાં દુનિયા અનાદિ છે એવા પ્રમાણ મળે છે. મુક્ત શાસ્ત્રના પૃષ્ટ ૧૦૩ માં આ રીતે વખાણુ મળે છે. પ્રથમ આ સૃષ્ટિમાં જે કાંઈ હતું, તે ન કહેવાય અને ન વર્ણવાય એવું એક અદશ આનંદમય નિરાકાર અચળ તત્વ હતું વીગેરે. ' કાળા ટાઇપના શબ્દો એમ સુચવેછે કે સૃષ્ટિ અનાદિ છે. મહાન ફીલમુડારવીનના મત એ છે કે “પ્રકૃતિ અનાદિ છે, પ્રકૃતિની દરેક રજકરણમાંથી જગત ઉત્પત્તિ બને છે, તેથી પ્રકૃતિનું સ્વરૂપ ચૈતન્યવાળુ છે, અને તેથી આ પાંચ ભૂત અને જગત પણ અનાદિ છે, એ પંચભૂતાની અંદર કાળાંતરે જુદા જુદા અનેક જાતના ફેરાશ થયા કરે છે, એ ફેરફારાથી વિધ વિધ પ્રકા રના બ્રહ્માંડાની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય બન્યા કરે છે. કાઈ સમયે એ ફેરષારથી આ બ્રહ્માંડ અગ્નિરૂપ ભાસે છે, કોઈ સમયે પવનાકાર દર્શાયછે, કાષ્ઠ પ્રસંગે જુદાજ રૂપમાં હાજર થાયછે, એવી તરેહથી પંચભૂત માંહેમાંહે ચક્રાકારે પૂર્યાં કરે છે, જેથી કરીને સૃષ્ટિની રચનામાં ફેર પડતા જાય છે. આ ઉલઢ સુલટપણાથી સૃષ્ટિની બાંધણીના ક્રમની અંદર ચિત્ર વિચિત્રતા દર્શાયા કરેછે. ” આટલું જણાવી વળી તે કહે છે કે, “ આ મનુષ્ય વર્ગની પેદારા પૂર્વે, આ સૃષ્ટિમાં સર્વત્ર પાણીજ હતું, અને તેને વિષે મહાન મેઢાટાં અનેક જાતનાં જળચર પ્રાણીઓની ઉત્પત્તિ થઈ હતી. " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધર્મ. આ ઉપરથી જણાશે કે, પહેલાં આ સૃષ્ટિ હતી એવું તારવીન પણ કબુલ કરે છે, સર રોબર્ટ બેલ નામના એક વિદ્વાને એવી ગણત્રી કરી છે, કે “સૂર્ય નારાયણ કે જેની ઉપર તમામ દુનિયાની હસ્તિનો આધાર છે, અને જે પિતાના તેજસ્વી પ્રકાશના પ્રતાપથી માણસ જાતને અપાર સુખ આપે છે, તેની ઉમર ચાલુ વર્ષમાં દસ કરોડ વર્ષની થશે.” પાશ્ચાત્ય પ્રજા ચાલુ જમાનામાં શોધ ખોળ કરે છે, અને તેમની શા ઉપર જેટલો વિશ્વાસ મુકવામાં આવે છે તેટલો બીજા કોઈના ઉપર જવલેજ મુકાતો હશે; તેઓએ જ કેટલીએક શોધ કરી સાબીત કર્યું છે, કે સૂર્યનું કદ પૃથ્વી કરતાં ૧૨૫૦૭૦૦ ઘણું મોટું છે. પૃથ્વીથી સુર્ય ૨૭૦૦૦૦૦ માઈલ ઉપર આવેલ છે; સુર્યનું વજન પાંચ પર્વ અને છ પરાર્ધ બંગાળી મણ છે.” જો આવા વિચારો–પાશ્ચાત્ય ફિલસુફેના વિચારોમાનતાં આપણે અચકાતા નથી ને જે તેઓ ઉપર આપણે વિશ્વાસ મુકીએ છીએ. તે પૃથ્વી અનાદિ છે, એવા જૈન તથા હીંદુ શાસ્ત્રોને મત-દાખલા દલીલથી પૂરવાર થયેલ મત-આપણે શા કારણે નહિ સ્વિકારવો જોઈએ ? ઉપર આપેલા પુરાવાથી સૃષ્ટિ અનાદિ છે ને સિદ્ધ થાય છે, તે છતાં પણ કેટલાક અજ્ઞાન મનુષ્યો એ વાત નહિ માને, એ પણ સ્વાભાવિક છે. પણ તેઓ માટે એટલું જ કહેવું બસ થશે કે હમણુના વખતની જે ઉથલપાથલો આ દુનિયામાં થતી આપણે જોઈએ છીએ, તે ઉપરથી મહાન અભ્યાસીઓ તથા વિદ્વાને પણ એવા નિર્ણય પર આવ્યા છે કે, દુનિયામાં જે જે વસ્તુઓ આપણે અશકય માનીએ છીએ, અને જે વિષે આપણાં શાસ્ત્રામાં લખાણ છે, તે અશક્ય નહીં પણ શક્ય જ છે અને તે તે વખતમાં બનેલી હોવી જ જોઈએ. આજથી બસો વર્ષ ઉપર, કેટલાક વિદ્વાનો શિવાય આર્યાવર્તના બધા લોકો કદી પણ એમ નહેતા ધારતા, કે હજારો ગાઉ દુર વગર તારથી કોઈ પણ માણસ વાત કરી શકશે અથવા તો દર મીનીટે એક ગાઉ જવાય એ એક વખત આવશે, અથવા તે ઘણે દૂર વસ્તી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૧. પ્રજ, પિતાનાથી ઘણી જ મોટી સંખ્યા ધરાવતી પ્રજા ઉપર હજારો મા ઉપરથી રાજ્ય ચલાવશે; અથવા તો વિમાનમાં બેસી, પોતાના મનમાં આવે ત્યાં મનુષ્ય ઉડી જશે. જ્યારે આવી ન બનવા જેવી બાબતો આપણે બનતી જોઈ છે, ત્યારે આપણું શાસ્ત્રોમાં જણાવેલી વાતે, કે જે શાસ્ત્રો ખોટાં છે, એવું કોઈ પણ કહી શકે એમ નથી–જે શાસે આપ મતલબ માટે રચાયાં હતાં, એમ કોઈ પણ દેખાડી શકે એમ નથી–જે શાસ્ત્રો હમણાં જે શોધ ખોળ થાય છે તેથી પણ પટાં પડે એમ નથી-તેવાં પવિત્ર શાસ્ત્રોમાં જણાવેલી વાતે અસંભવીત કેમ હોઈ શકે? ના જ હોય છતાં પણ આપણી અજ્ઞાનતા એટલેથીજ અટકતી નથી. પૂર્વે મોટી ઉમરના તથા લાંબા આયુષ્યવાન માણસ થયા હેય, તે માટે પણ ઘણા લોકો શંકા ધરાવે છે, અને શાસ્ત્રોમાં જણાવેલા, મોટા તપેશ્વરીનાં તપ તથા આયુષ્ય બાબત, ઘણી જ શંકા રાખી, સત્યને પિતાની આગળથી નસાડી મુકે છે, તેવાઓને એટલું જ જણાવવું બસ થશે કે દુનિયાની ઉપર હમણું પણ કેટલાએક મનુષ્ય હસ્તી ધરાવે છે કે જેઓની ઉમર ૧૫૦ દેહોશો વર્ષથી પણ વધુ છે. રશીઆમાં એક ૨૦૫ વર્ષને ડેસે છે. અમેરીકામાં તથા બીજા દેશોમાં પણ ઘણી મોટી ઉમરના માણસે છે એવું આબરૂદાર વર્તમાન પત્રોમાં ઘણી વખત આપણે વાંચીએ છીએ. જે આવા દાખલા પ્રત્યક્ષ આપણુ જાણવામાં આવે તે પછી ગયા વખતમાં માણસે લાંબી ઉમરના હતાજ નહીં, એમ કહેવામાં કેટલી ભૂલ છે, તે આ ઉપરથી સ્પષ્ટ સમજાશે. વળી મનુષ્ય આગલા વખતમાં મેટાં શરીરના હતા નહીં, એવું ઘણા માણસો માને છે કે શાસ્ત્રોમાં દેખાડેલા મનુષ્યો કલ્પીત હોય એમ ધારે છે. તેઓ માટે હિંદુસ્થાનમાં આવેલા ઈડર સ્ટેટના મહારાજા પ્રતાપસીંગનો દાખલો તથા કાશ્મીરના રાજાનો એક ચબદાર કે જેની ઉંચાઈ સાત ફીટ છે, તેમના દાખલા ઉપયોગી જણાશે. વધુમાં અમેરીકામાં પણ એવા દાખલા જણાયા છે. આ સર્વે બાબતો ઉપરથી એટલું તો સિહજ થાય છે કે જે હમણાંના વખતમાં સાધારણ ઉંચાઈથી વધુ ઉચાઇ ધરાવનાર મનુષ્ય વસે છે તે ભૂત કાળમાં, લાંબા આયુષ્યવાન તથા લાંબાં શરીરવાળા મનુષ્ય ઉપન્ન થયા હોય, એમ ધારવામાં ભૂલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩ર દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ નથી. વળી પાશ્ચાત્ય વિદ્યાના પણ એવું મત ધરાવે છે કે-' આગળનાં મનુષ્યા તથા પ્રાર્ણાએ હમણાંના પ્રાણીઓ કરતાં કદમાં મોટાં હતાં, અને ભવિષ્યનાં પ્રાણીઓ હમણાંનાં હૈયાત પ્રાણીઓ કરતાં કદમાં ધટશે. ” " ઇતિહાસ લખવાની ચાલ આપણા પૂર્વજોમાં મેોટા પ્રમા ણમાં પ્રચલિત ન હોવાના સમયે, એલેકઝેન્ડીયામાં ક્લિયાપે ટ્રાના રાજ્યમાં પુસ્તકાની માટી સખ્યા—લા ખેાની સખ્યામાંનાશ થવાના સખમે, મહાન સીકદરની ચડાઈ વખતે તથા ત્યાર પછી સુસલમાન ધર્મના ફેલાવા સમયે, ઇરાનનાં પુસ્તકના માટી સખ્યામાં નાશ થવાના સબબે, હંદુસ્તાન અથવા ભરતખંડના લેાકેાની પ્રવૃત્તિ સલના વખતથીજ, દૈહિક સુખ તરફ નહિ પણ આત્મિક સુખ તરફ હોવાના સખખે, મેટા પ્રમાણમાં લખવાની છાપવાની કળા, તે વખતે નહિ ફેલાયલી હાવાના સખમે, શાસ્ત્ર તથા ઇતિહાસીક માખતા તે વખતના પડિતા તથા વિદ્વાના મેાહડે રાખી, તેનુ વર્ણન મુંખથીજ કર વામાં વિદ્વતા માનતા હેાવાના સબબે, પુસ્તકા ઘણાં ડાં પ્રમાણમાં હાવાથી તથા યવનેાના હુમલા વખતે, તે થાડા પુસ્તકના પણ નાશ થવાના સબમે, પ્રાચિનકાળની માહિતી આપનાર, આપણા ઘણા સાક્ષીએ નાશ પામ્યા છે. તે છતાં જૈન પુસ્તકાના ભડારા-જે પુસ્તકાની સખ્યા લાખાનીછે-એમ બ્રીટીશ સરકાર પણુ કબુલ કરે છે-જેશલમેર, પાટણ, વગે રે સ્થળાના પ્રાચિન જૈન ભડારા, તથા જૈનધર્મનાં કેટલાંક પુસ્તકા કે જે દુનિયામાં મોટા પ્રમાણમાં ફેલાયાં નથી તે, દુનિયા ઘણા કાળની-ઘણી જુની-લાખા કરોડો વર્ષેની છે, એ બાબત પૂરી પાડે છે. આટલુ` છતાં–આટલી સાખીતીએ છતાં વિશ્વની સાથેજ મનુષ્ય તથા ધર્મ કારણ કે વિશ્વની સાથે મનુષ્ય તથા ધર્મ પણ ડાય છેજ-સર્વ અનાદિ છે તે અગાડીના મનુષ્યોનાં આયુષ્ય ધણાં લાંબાં તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩. ખડ પહેલો-પ્રકરણ ૧. શરીર ઘણાં મોટાં હતાં એમ જ્યારે કોઈ નહીં માને, શાસ્ત્રમાં આવેલી બાબતોથી તે બાબતો સાબીત થયાં છતાં જ્યારે તેઓ નહિ માને,વિદ્યાકળાની શોધ ખોળેના પુરાવા, તેઓ જોવાની દરકાર નહિ કરે ત્યારે તેમને માટે એટલું જ કહેવું બસ થશે, કે અગાડીના વખતમાં પણ “જ્યાં દેવતાઓ પણ જતાં ડરે, તેવા વિકટ વિચારના ગહનમાં ધણાક મૂર્ખાઓએ માથાં માય છે, ને લડી મુવા છે,” તે હમણાં પણ તે કેટલાક હોયજ. કઈ વસ્તુને અનાદિ કહેવાથી કાંઈ હાનિ થતી નથી. તે વસ્તુ કેમ થઈ એ ભલે ન સમજાય-કારણ કે વિશ્વમાં ઘણીક વસ્તુઓ મનુષ્ય સમજની બહાર છે; પણ તે હાલ કેમ ચાલે છે, અર્થાત તેનાં પર સ્વરૂપ વિચારતાં, તેના સ્વભાવના નિયમ કેવા છે એ, અને તેમાંથી શું ફળ પમાય તેમ છે, એ વાત સમજી શકાય તે બહુ છે. આટલી બાબત જણાવ્યા પછી વિશ્વ અનાદિ છે, એ સિદ્ધાંત સિદ્ધ થયે છે, એમ કોઈ પણ સ્વિકારશે. અગાડી જણાવ્યા પ્રમાણેને અવસાણીકાળ જે હમણું ચાલે છે, તેના પહેલાના ઉત્સર્પિણીકાળમાં પણ મનુષ્યો હતાં; તે વખતના ઇતિ હાસ કોઈ પણ રીતે મળી શકે એમ નહિ હોવાથી, જૈન શાસ્ત્ર એ બાબતમાં જે કાંઈ જણાવે છે તે ખોટું છે, એમ કોઈ નહિ કહી શકશે. તે વખતમાં પણ જૈનેના વીશ તીર્થંકરે આ પૃથ્વી પર ઉત્પન્ન થઈ જૈન ધર્મ ફેલાવી રહ્યા હતા. કાલના ક્રમે અવસર્પિણીને સમય શરૂ થયો. અવસર્પિણીના પહેલા ત્રણ ફેરામાં ધ્યાન, ધર્મ, ચાલ્યાં હતાં એવું જૈન શાસ્ત્રો ઉપરથી જણાય છે. ત્યાર પછી બીજા ત્રણ ફેરા ફરવાની અગાઉ, જેનેથી પ્રથમ તીર્થકર આજથી કરોડથી પણ વધુ વર્ષો અગાઉ ઉત્પન્ન થયા તે જૈન ધર્મ ફેલાવે, તે કેવી રીતે બન્યું તે આપણે હવે પછી જોઈશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધર્મ. પ્રકરણ રજું. - :૦: રૂષભદેવ યાને આદિનાથ અવસર્પિણી કાળનો પ્રથમ આ ચાર કટાકોર સાગરોપમ પ્રમાણે છે; તે વખતે ભરતક્ષેત્રની ભૂમિ બહુજ સુંદર રમણિય, અને શોભાયમાન હતી, તે કાળની મનુષ્ય ભદ્રિક, સરળ સ્વભાવિ, થોડા રાગ દેવવાળા, ને થડા મોહ, કામ, ક્રોધાદિ યુક્ત હતા; તેઓનું સ્વરૂપ સુંદર તથા શરીર નિરોગી હતાં, તેઓને ખાવા પીવાની રીત આ કાળના મનુષ્યથી તદન જુદી જ હતી; તે લોકો રસોઈ કેમ કરવી, અનાજ કેમ ઉગાડવું, ભાજીપાલો કેમ ખેડવો વગેરે કાંઈ પણ જાણતા નહતા, પણ કલ્પ વૃક્ષથી પોતાનાં સુવા, પહેરવા, ખાવા, વગેરે સર્વ વ્યવહારીક કાર્ય કરી લેતા; તે વખતે હમણાની માફક સષ્ટિક્રમ ચાલતો નહોતો; હમણાં જેમ કોઈ કે સ્ત્રીને જોડ બચ્ચાં ઉત્પન્ન થાય છે તેમ તે વખતમાં એક પુત્ર ને એક પુત્રી, બેનું યુગલ–, જન્મતું હતું. જ્યારે બંને ભાઈ બહેન જોબનમાં આવતાં, ત્યારે હમણાની દુનિયાથી ઉલટી રીતે તે બંને ભાઈ બહેન સંસાર સુખ ભોગવતાં, અને તેઓને પણ તેજ માફક યુગલ પ્રસવલા, તેઓના શરીરની ઉંચાઈ ઘણી જ મોટી હતી, ને તેજ પ્રમાણમાં તેઓની શકિત તથા આયુષ્ય હતાં તેઓને ધર્મને ભાવ નહોત; જીવહિંસા, ચોરી, જુ હું બોલવું, વગેરે પાપ પણ બહુજ થોડાં બનતાં. તેઓ હમણાની મારક ઘર, બંગલા, કે વાડી બાંધી તેમાં નહિ રહેતાં, પણ વૃક્ષોમાંજ રહેતાં. દરેક વનસ્પતિ સ્વયમેવ ઉત્પન્ન થતી હતી, ને કોઈ પણ તેને ખાવામાં લેતું નહિ, કેમકે ખાવા પીવાની દરેક વસ્તુ કલ્પ વૃક્ષોથી મળતી હતી. | ( જુઓ જંબુદ્વીપ પ્રાપ્તિ. ) એજ રીતે બીજો આ ત્રણ કોટાકોટ સાગરોપમનો હતો; તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૨. વખતના માણસની ઉંચાઈ, શકિત તથા આયુષ્ય પહેલા આરાના પ્રમાણમાં ઓછી હતી. તેમને વ્યવહાર વિશેષ કરીને પ્રથમ આરાના મનુષ્યો માફકજ હતો અગાડીમા બે આરાથી ઓછો, બે કટકટિ સાગરોપમ પ્રમાણને ત્રીજે આરે હતો; પહેલા બે આરાથી, તે વખતનાં મનુષ્ય કદમાં ઓછાં હતાં, તથા તેજ પ્રમાણમાં શકિતમાં પણ કમ હતાં, ત્રીજા આરાને છેડે, એક વંશમાં–એક કુળમાં-સાત કુલકર અથવા સાત મનુ ઉત્પન્ન થયા. એ સત કુલકરોનાં નામ નીચે પ્રમાણે હતાં: ૧ વિમળ વાહન. ૨ ચક્ષુમાન ૩ યશસ્વાન ૪ અશિચંદ્ર ૫ પ્રશ્રેણિ ૬ મરૂદેવ ૭ નાભિ આ સાતેની સ્ત્રીનાં નામ અનુક્રમે નીચે પ્રમાણે હતા – ૧ ચંદ્રયશા ૨ ચંદ્રકાન્તા ૩ સુરૂપ ૪ પ્રતિરૂપા ૫ ચક્ષુકાતા ૬ શ્રી કાતા ૭ મરૂદેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ ૩૫ આ સર્વ કુલકરના જન્મ ગંગા અને સિંધુ નદીના મધ્યમાં આવેલા દેશમાં થયા હતા, ન્યાયાધિશની ઉત્પત્તિ આ વખતે યુગલીઆ, જેઓને સંસારની સર્વ જરૂરીયાતની ચીજો કલ્પવૃક્ષ તરફથી મળતી હતી. તેઓને મમત્વની કેટલીક લાગણીઓ ઉત્પન્ન થવાની માંહોમાંહે કલેશ, લડાઈ તથા ટેટો કરવા લાગ્યા. દિવસે દિવસે તેઓની લડાઈઓ વધતી ગઈ અને તેઓને એવો વિચાર આવ્યો કે. જો તેઓમાંથીજ કોઈ પુરૂષને તેઓના ટંટ તથા કજીઆના નિવેડા લાવવા માટે નીમવામાં આવે, તો તેઓને ફાયદો થાય અને કજીઆ કંકાસ એાછા થાય. આવા વિચારોમાં તેઓએ કેટલાંક વર્ષ ગાળી નાખ્યાં, પણ એક દિવસે એક કંતુક થયું. કેટલાક યુગલીઆઓ ફરતા હતા, તેવામાં તેઓમાંના એકને એક હાથીએ પોતાની સુંઢથી ઉંચકી પોતાની પીઠ ઉપર બેસાડ્યો; તે વખતના સરળ સ્વભાવી માણસોએ જ્યારે આ જોયું, ત્યારે તેઓને વિચાર આવ્યો કે આપણા સૌમાં તે માટે ગણવો જોઈએ કેમકે જયારે આપણે પગે ચાલીએ છીએ ત્યારે એ હાથી પર ફરે છે, ને તેથી તેમાં આપણુ બધા કરતાં વધારે ગુણ હોવા જોઇએ. આ વિચાર કરી તેઓએ તેને પોતાને ન્યાયાધીશ બનાવ્યો. ( જુઓ આવશ્યક સૂત્ર, ) કાયદાની ઉત્પત્તિ ——– — – આ ન્યાયાધીશનું નામ વિમળવાહન હતું; તેમણે સર્વ યુગલીયાને કલ્પવૃક્ષો વહેંચી આપ્યાં, જો તેમાં કાંઈ તકરાર થતી તો તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ખંડ પહેલો-પ્રકરણર ઇન્સાફ કરવાનું કામ તેમને જ સોંપવામાં આવતું. ગુનહેગાર યુગલીયાઓને વિમળવાહન પાસે લાવવામાં આવતા, અને તેમને તે કહેતા કે “ હા ” તમે આ શું કર્યું ? ત્યારથી “હા” કારની દંડ નીતિ પ્રવર્તી, અને અહીંથી જ ‘હા’ શબ્દથી કાયદાની ઉત્પત્તિ થઈ. આ વખતે એટલે જ કાયદો હતો કે “હા” તમે આ શું કર્યું? ” જે કહેવાથી ગુન્હેગાર ફરીથી કદીપણ ગુન્હ કરતા નહેતા. વિમળવાહને કેટલાક કાળ ન્યાયાધીશ પદવી ભગવ્યા પછી તેમના પુત્ર અક્ષમ્માનને એ પદ આપવામાં આવ્યું. તેમના વખતમાં પણ ફકત ‘હા’ કારનો દંડ હતો. તેમના પછી તેમના પુત્ર યશસ્વાન અને યશસ્વાન પછી અભિચંદ્ર થયા. આ વખતમાં છેડે ફેરફાર થયો. આગલા કુલકરોના વખતમાં ફક્ત “હા” કારની દંડનીતિ હતી. હવેના મનુષ્યની પ્રકૃતિમાં ફેરફાર થવાથી, બે રીતના દંડની પ્રવૃત્તિ ચાલી. (૧) આગલને જ “હા” કાર દડ એટલે કે “તેં આ શું કર્યું ?” (૨) ને “મ” કાર દંડ એટલે કે તારે આ કામ ન કરવું. આ દંડ જે માણસને ગુનો મોટો હોય તેને કરવામાં આવતા ત્યાર પછી છેલા ત્રણ કુલકર, પ્રશ્રેણી, મરૂદેવ, તથા નાભિ થયા. તેમના વખતમાં ઉપલી બે દંડનીતિ શીવાય એક ત્રીજીને વધારે થયે. એ વખતે થોડા અપરાધીને હાકાર, મધ્યમ અપરાધીને મકાર, તથા મેટા અપરાધીને ધિક્કાર દંડ કરવામાં આવતો, એટલે કે મેટા અપરાધીને સર્વેથી વધારે શિક્ષા થતી. આ બાબતનું સ્પષ્ટિકરણ નીચેના ટેબલ ઉપરથી વધુ સારી રીતે સમજાશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૭ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. ૧ . વિમળવાહન. • ચંદ્રયશા જોડે પરણ્યા. (હાકારનો કાયદે ૨ ચક્ષુષ્માન. ચંદ્રકાન્તા જોડે પરણ્યા. (હકારનો કાયદો) ૬ યશસ્વાન સરૂપા જોડે પરણ્યા. | (હા’કાર તથા મકારનો કાયદે) ૪ અભિચંદ્ર પ્રતિરૂપા જોડે પરણ્યા. (હાકાર તથા ભરકારને કાયદે) ૫ પ્રશ્રેણું, ચક્ષુકાન્તા સ્ત્રી. (હાકાર, મકર તથા ધિકકારને કાયદે) ૬ ભરૂદેવ. શ્રીકાતા સ્ત્રી, | (હકાર, મકાર તથા ધિકકારને કાયદે) ૭ નાભિરાજા. શ્રી મરૂદેવી સ્ત્રી. (હાકાર, મકાર તથા ધિકાર કાયદો) રૂષભદેવ અથવા આદિનાથ. જિનેના પહેલા તીર્થકર તથા જીનેશ્વર. ભરતરાજા (જેનાથી આ દેશનું નામ ભરત ખંડ પાડયું) બાહુબળી જા. ' બીજા ૯૮ પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ખંડ પહેલો-પ્રકરણ એ સાત કુલકરની રાજધાની -- ~ -- ઉપર જણાવેલા સાત કુલકરને અવશ્ય કરીને છેલ્લા કુલકર-નાભિ રાજા-ઈસ્યાકુભૂમિ અથવા વિનિતાનગરી કે જેની પૂર્વ દિશામાં કૈલાશ પર્વત, દક્ષિણમાં મહાશલ્ય પર્વત, પશ્ચિમમાં સુરશિલ્ય તથા ઉત્તરમાં ઉદયાચલ પર્વત હતા તે નગરીમાં રહેતા હતા. કરડે વર્ષોની આ ભૂમિ નક્કી કરવાનું કામ સહેલું નથી. ત્યાર પછી દુનિયામાં એટલા બધા ફેરફાર થઈ ગયા છે, કે તે વિષે કોઈ પણ નિર્ણય ઉપર આવી શકાય એમ નથી. પહેલા પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે જળ ત્યાં સ્થળ, તથા સ્થળ ત્યાં જળ, વિશ્વના વિકટ કાયદાઓને સબબ થઈ જવાથી, ફકત થોડા હજાર વર્ષ ઉપર બનેલી બાબત તથા જગ્યાનો નિર્ણય થઈ શકતા નથી તો કરોડ વર્ષની બાબતમાં નકકી શું કહી શકાય? તે છતાં તેમ બન્યું જ નથી, એમ નહીં કહી શકાશે. પ્રખ્યાત બેબીલોનના ખંડીયેરે, લેપલેન્ડમાં થયેલી શોધખે મીશર દેશમાંથી મળી આવેલી તખીઓ વગેરે જેમ આપણને ખાત્રી આપે છે, કે આગળ તે દેશ હમણાના કરતાં તદનજ જુદા હતા, તેમજ જૈન શા આ બાબતમાં ખાત્રી આપે છે કે આગળની વિનિતાનગરી હમણાના કાશમીર દેશની ઊપર આવેલી હતી. થાના નિર્ણય . એમ નવમાં નકકી ખંડીયેર રૂષભદેવને જન્મ. સાતમા નાભિ કુલકરની મરૂદેવી નામની સ્ત્રીથી ચિત્ર વદ આઠમને દિવસે, શ્રી રૂષભદેવજી જૈનોના પ્રથમ તીર્થંકર જેમને કેટલાક આદિનાથ કહે છે, બીજાએ આદિશ્વર, (સિાથી પહેલે ઈશ્વર) કહે છે, વળી કેટલાક રાખવદેવ કહે છે ને થોડાક વૃષભદેવ પણ કહે છે, તેમનો જન્મ થયો. આ વખતે નાભિ કુલકરના રાજ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૈાથી પ્રાચિન ધર્મ માટે મહત્સવ કરવામાં આવ્યો; ધણ દાન દેવામાં આવ્યાં, અને બીજી પણ કેટલીક ધામધુમ કરવામાં આવી. રૂષભદેવ નામનું કારણ રૂષભદેવની માતા મરૂદેવીએ, પિતાના પુત્રના જન્મ પહેલાં સ્વખમાં વૃષભ—બળદ, જોવાથી તથા રૂષભદેવ ની બે સાથળ ઉપર વૃષભનું ચિન્હ હેવાથી, તે પુત્રનું નામ રૂષભદેવ અથવા રીશભદેવ પાડવામાં આવ્યું. 1. ઈવાકુવંશ તથા કાશ્યપ ગેત્રનું કારણ ક્રમે ક્રમે રીશભદેવ મોટા થયા, તેમની નાની ઉમરમાં, તે એક વખત પોતાના પિતાના મેળામાં બેઠા હતા, તે વખતે પંજ ઈદંડ લઈ રાજ્ય સભામાં આવ્યા તે રીશભદેવે જોયું. ઈકે તેમને પુછયું “નાથ, તમે ઇસુ ભક્ષણ કરશે ?” રીશભદેવે મરછ બતાવી હાથ પ્રસા, કે ઈકે તે દંડ તેમને આપ્યું ને ત્યારથી રીષભદેવજીનો ઈક્વાકુ વંશ . સ્થાપન થયો. વળી તે વખતે તેમના બધા સગાઓએ કાશકાર પી, તેથી તેમના ગેત્રને કાશ્યપ ગોત્રનું નામ આપવામાં આવ્યું. લગ્નની ઉત્પત્તિ. દુનિયાપર સિથી પહેલા લગ્ન. – ઝર- નાભિકલકરના કાળમાં, એક વખત એક છોકરો તથા છોકરી, બંને યુગલીઆ ભાઈ બહેન, રમતા હતા, તેમના ઉપર એક તાડ વૃક્ષની છાયા આવી રહી હતી કે તેઓ રમવામાં એટલા બધા ભગ્ગલ થઇ ગયા હતા કે, તાડના ઉપરથી એક મોટું ફળ પડતું તેઓએ જોયું નહિ. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે-પ્રકરણ રે. ફળ બરાબર, પેલા છોકરાના ઉપર પડવાથી તે મરી ગયે. હવે પેલો છોકરી કે જેનું નામ સુનંદા હતું, તેને નાભિકુલકરે રીષભદેવની પતિ કરવા માટે રાખી રાષભદેવની સાથે જન્મેલી એક તેમની બહેન નામે સુમંગલા પણ હતી. આ વખત સુધી લગ્ન વિધિ કઈ પણ જાણતું ન હતું, પણ છે, રીષભદેવની સાથે સુમંગલા તથા સુનંદાનાં લગ્ન કરવાનું મનમાં લઈ, તેમને લગ્ન વિધિથી પરણાવ્યાઃ આ વખતથી દુનિયામાં લગ્ન વિધિ ચાલુ થઈ, અને જે કે દુનિયામાં જુદી જુદી રીતીઓ લગ્ન માટે, જુદે જુદે સ્થાને ચાલે છે તો પણ મૂળ લગ્ન વિધિ તો આ વખતે જ શરૂ થઈ, અને પછી વખત તથા ક્ષેત્રના ફેરફારથી લેકેએ પિતાને સવળ પડતી જુદી જુદી લગ્ન વિધિઓ ચલાવી. રીષભદેવજીના લગ્ન પછી ઘણાં વરસે સુમંગલા રાણીથી ભરત (પુત્ર) તથા બ્રાહ્મી (પુત્રી) યુગલ જમ્યાં, અને સુનંદા પાણીથી બાહુબલ તથા સુંદરી યુગલ જમ્યા, ત્યાર પછી સુમંગલાને બીજા ૯૮ પુત્ર થયા, એટલે કે રીષભદેવજીને ૧૦૦ પુત્ર તથા ૨ પુત્રી બધાં મળીને થયા. રૂષભદેવ. સુનંદા રાણી. સુમંગલા રાણી. બાહુબલી. સુંદરી, ભરત બ્રાહતી. બીજા ૮૮ પુત્ર (જેનાથી આ દેશનું નામ ભરતખંડ પડયું) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધ. રાજાની ઉત્પત્તિ. વખતના પ્રભાવે જેમ જેમ કાળ વ્યતીત થતો ગયે, તેમ તેમ લોકો પણ વધુ પાપ તર૬ દેરાવા લાગ્યા, અને જે ત્રણ પ્રકારના દંડ અત્યાર સુધી ગુનેહગારોને કરવામાં આવતા હતા, તેથી બરાબર વ્યવસ્થા રહેતી નહોતી, તેથી હવે વધુ ફેરફાર કરવાની જરૂર જણાઈ; આ કારણથી લોકોએ આવી, રીષભદેવજીને કહ્યું કે “હમણાંના લોક જે ત્રણ ભયદંડ છે તેથી બીહતા નથી, તેથી હવે તમારી સત્તામાં ફેરફાર કરે જોઈએ.” રીષભદેવે કહ્યું કે “જે રાજા થાય છે તે બીજા લોકો પર સર્વોપરી સત્તા ભોગવે છે ને કોને તેમના કાર્યમાં દેરી શકે છે, તથા દંડ કરી ગુનેગારોને શિક્ષા પણ આપી શકે છે. એ જે રાજા હોય તેની આજ્ઞા કેઈ પણ તોડી શકતું નથી, તથા એવા રાજાને પ્રધાન. સેનાપતિ તથા લશ્કર પણ હોય છે. જો તમે એ રાજા કોઇને નામે તો પછી હમણુના ગુન્હામાં ઘટાડો થાય.” યુગલીઓએ કહ્યું કે “અમે એ રાજા બનાવવા ઉત્સુક છીએ, એવો અમારો રાજા થાઓ.” રીષભદેવજીએ કહ્યું કે " જે તમે બધા એમ કરવા ઈચ્છતા હૈ, તો તમે નાભિકુલકર પાસે જઈ એ બાબતની વિનંતી કરો’ તેઓએ તેમ કર્યું. નાભિકુલકરે તેના જવાબમાં કહ્યું. “જાઓ તમારા રાજા રીવભદેવજી થયા.” આથી યુગલીયાઓ ખુશી થયા અને રીષભદેવનો રાજ્યાભિષેક કરવા માટે પદ્મિની સરોવરમાં તૈયારી કરવા માંડી, ઇંદ્રને જ્ઞાનથી આ બાબતની ખબર થતાં, તે પણ ત્યાં આવ્યા ને રાજ્યાભિષેકની ક્રિયા ધણી ધામધુમથી કરીને રાજાને ગ્ય ઘરેણું, મુકુર, વગેરે રીષભદેવજીને પહેરાવ્યાં; વળી તેમને રાજ્યના કાર્ય માટે, હાથી, ઘોડા, ગાય, બળદ વગેરે જનાવરો પણ આપવામાં આવ્યાં. અગ્નિ તથા રસેઈ કરવાની કળાની ઉત્પતિ. અત્યાર સુધી લેકે કલ્પવૃક્ષનાં ફળને આહાર કરતા હતા. કાળના પ્રભાવથી કલ્પવૃક્ષ ફળ આપતાં બંધ થયાં, જેથી લોકો કંદ, મૂળ, પત્ર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ર ખંડ પહેલેા–પ્રકરણ ૨. કુલ ખાવા લાગ્યા; વળી કેટલાક કાચું અનાજ, જે પેાતાની મેળે, ખેડયા વગર ઉગતુ હતુ', તે ખાવા લાગ્યા, પણ કાચું અનાજ ખાવાથી તેઓની સુધા તૃપ્ત ન થવાથી તથા તેઓને ધણી પીડા થવા લાગ્યાથી, તેઓ શ્રી રીષભદેવ પાસે એ બાબતની પૂરીઆદ લાવ્યા. રીષભદેવે તેમને કહ્યું કે તમે અનાજને હાથમાં મસળી તેનાં ફેતરાં કાઢીને ખાઓ. તેમ કરવાથી ને તેવું અનાજ ખાવાથી પણ તેઓને પેટમાં દરદ થવા માંડયુ, ત્યારે પ્રીથી યુગલીઆએ રીષભદેવ પાસે પૂરીઆદ કરવા ગયા; તેવખતે કાચુ' અનાજ ખાવાની રીત રીધમદેવે બતાવી. પ્રયત્ન આજ વખતે જંગલેામાં માંસ તથા લાકડાંઓના ધસાવાથી અગ્નિ ઉત્પન્ન થયા. અગ્નિ ઉત્પન્ન થવાથી. આસપાસ આવેલુ` ધાસ બળવા લાગ્યું, પણ લેાકાએ તે અગ્નિ કેાઈ પણ દિવસ નહિ જોયે। હાવાથી, ને રૂપમાં તેજસ્વી જોયાથી, રત્ન હશે એમ ધારી તેને પકડવા કરવા માંડયા. તેમ કરતાં તેએ દાઝયા અને તેની પૂરીઆદ રીષમદેવજીને કરવામાં આવી. તેમણે તેને કેવી રીતે અગ્નિ લાવવા તે શીખવ્યું. પછી તેએાએ દેવને પુછ્યું, કે અમે અગ્નિને શું કરીએ ? રીષભદેવે તેમને માટીનું એક કુંડુ બનાવી આપી, તેવાં બીજાં બનાવતાં શીખવી, તે કુંડામાં અનાજ પાણી નાખી, અગ્નિ ઉપર પકાવી, રાંધીખાવાની વિધિ ખતાવી; જેણે તે કુંડુ પહેલાં બનાવ્યું તે કુભાર કહેવાયા ને તે રાજા હાવાથી કુંભાર એટલે પ્રજાપતિ-રત્વ એમ પણ કહેવાયું. એજ રીતે રૂષભદેવે જુદા જુદા કારીગરાની વિદ્યા જુદા જુદા માણસને શીખવી, અને તેથી પાંચ મૂળ જાતના કારીગર બન્યા. (૧) કુંભકાર, (ર) લેાહાર, (૩) ચિત્રકાર, (૪) વણનાર અને (૫) હજામ. ઉપલા દરેકના વીશ ભેદ છે, એટલે કે બધા મળી એકસ જાતન કારીગર થયા. વળી શ્રી રૂષભદેવે કેટલાક મનુષ્યાને ખેતી કરવાનુ` કામ, અને બીજાઓને વ્યાપાર કરવાનું કામ વગેરે શીખવ્યાં. વળી એમનીજ સુચનાથી પ્રથમ, એરણ, હથોડા તથા સાંસી વગેરે બનાવવામાં આવ્યાં, કે જેનાથી બીજી વસ્તુ ઉપયાગમાં લેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સિધી પ્રાચિન ધર્મ. ૪૦ લાયક બનાવવામાં આવી. તેજ વખતે એજ આદિનાથે પુરૂષોને બહેતેર કળા શીખવી, જે નીચે પ્રમાણે છે – ૧ લખવાની કળા. ૨ વાંચવાની કળા. ૩ ગણિતકળા. ૪ ગીતકળા. ૫ નૃત્યકળા. ૬ તાલ વગાડવાની કળા. ૭ પડહ વગાડવાની કળા. ૮ મૃદંગ વગાડવાની કળા, ૯ વીણા વગાડવાની કળા. ૧૦ નામમાળા. ૧૧ વર્ષજ્ઞાન. ૧૨ ગ. ૧૩ ભૂતમર્દન. ૧૪ સર્પદમન. ૧૫ ગાડવિઘા. ૧૬ ખગયુદ્ધ ૧૭ વાગયુદ્ધ, ૧૮ દષ્ટિયુદ્ધ ૨૯ યુદ્ધ ૨૯ મુષ્ટિયુદ્ધ. ૨૧ બાહુયુ. રર વંશપરિક્ષા. ૨૩ ભેરી પરિક્ષા, ૨૪ તુરંગપરિક્ષા. ૨૫ બલિવિનાશ. ૨૬ છંદબંધન. ૨૭ તર્ક જલ્પન. ૨૮ તિષજ્ઞાન. ર૯ વૈિદકશાન. ૩૦ મેગાભ્યાસ ૩૧ અઢાર પ્રકારની લિપિ. ૩ર અખલક્ષણ. ૩૩ તિજાળ. ૩૪ વાયુસ્તંભન. ૭૫ અગ્નિસ્તંભન. ૩૬ લેપનવિધિ. ૩૭ મતવિધિ. ૩૮ ઉર્ધ્વગમન. ૩૯ મર્મભેદન. ૪૦ લોકાચાર. ૪૧ લોકરંજન, ૪ર ખગબંધન. ૪૩ છરીબંધન. ૪૪ મુદ્રાવિધિ. ૪૫ લોહાન ૪૬ દંતસમારવાની કળા ૪૭ કાળકળા, ૪૮ ચિત્રકળા. ૪૯ ધાતુર્વાદ. ૫૦ દ્રષ્ટિવાદ. ૫૧ મંત્રવાદ. પર રત્નપરિક્ષા. ૫૩ નારી પરિક્ષા ૫૪ નરપરિક્ષા. પપ નાતિ વિચાર ૫૬ તત્વવિચાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૫૭ કવિશકિત. ૫૯ રસાયણવિધિ. ૬૧ ખેતિ. ૬૩ રાજ્યસેવા. ૬પ મેધવૃષ્ટિ. ૬૭ પત્રàદન. ૬૯ મૂળાકર્ષણ. ૭૧ વિદ્યા. ૧ નૃત્યકળા ૩ મ. ૫ ભ. ૭ મેધવૃષ્ટિ. ૯ ધર્મવિચાર, ૧૧ પ્રસાદ્રનીતિ. ૧૩ તેલસુરભિકરણુ, શ્રી રૂષભદેવે સ્ત્રીઓને પણ ચેાસઠ કળા શીખવી. તેનાં નામઃ— - ૨ ચિત્રકળા, ૧૫ કામક્રિયા. ૧૭ વૈદકક્રિયા. ૧૯ અંજનયાગ. ૨૧ બેાજ્યવિધિ. ૨૩ શાલિખડન. ૨૫ વરવેશ. ૨૭ નૃત્યપચાર. ૨૯ ધાન્યર ધન. ખડ પહેલા- પ્રકરણુ રે, ૩૧ વા॰ત્રકળા, ૩૩ વિજ્ઞાન. ૩૫ તાલમાન. ૫૮ ૫ાયા. ૬૦ અ’જનવિધિ. ૨ વ્યાપાર. ૬૪ કુનવિચાર, ૬૬ ધરબંધન, ૬૮ ભ્રમણ. ૭૦ જળાણું. ૭૨ વ્યાકરણ. ૪ જ્ઞાત. ૬ ગીતજ્ઞાન. ૮ આરામઆરાપમ, ૧૦ ક્રિયાકલ્પન. ૧૨ વાગકાવૃદ્ધિ, ૧૪ ગજતુરંગપરિક્ષા, ૬ તત્કાળશ્રુદ્ધિ. ૧૮ ધટત્રમ. ૨૦ હસ્તલાધ રર કાવ્યશકિત. ૨૪ કથાકથન, ૨૬ અભિધાનપરિજ્ઞાન, ૨૮ શાઠયકરણ, ૩૦ એચિત્યકળા, ૩૨ ૧૩. ૩૪ જળસ્થંભ, ૩૬ કુળવૃષ્ટિ. ૩૮ શુકનવિચાર, ૪૦ ધર્મનીતિ, ૩૭ આકારગાપન, ૩૯ સંસ્કૃતજપ્ન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૫ દુનિયાનો સૌથી પ્રાચિન ધ. ૪૧ સુવર્ણસિદ્ધિ. કર લીલાસંચારણ. ૪૩ સ્ત્રી પુરૂષનાંલક્ષણ ૪૪ અઢારતિથિપરિચ્છેદ. ૪૫ વસ્તુશુદ્ધિ. ૪૬ સુવર્ણરત્નભેદ. ૪૭ સારપરિશ્રમ, ૪૮ ચુર્ણયોગ. ૪૯ વચન પાટવ. ૫૦ વાણિજ્યવિધિ. ૫૧ વ્યાકરણ પર મુખમંડન. ૫૩ કુસુમગુંઠન. ૫૪ સકળભાષાવિશેષ. ૫૫ આભરણપ્રવેશ. ૫૬ ગૃહાચાર. ૫૭ પરનિરાકરણ ૫૮ કેશબંધન. ૫૮ વીણદિનાદ. ૬૦ અંકવિચાર. ૬૧ અંત્યાક્ષરિકા. ૬૨ વિનંદાવાદ. ૬૩ લોકવ્યવ્હાર. ૬૪ પ્રશ્નપ્રહેલિકા. આ સમયે ચાલતી દરેક સંસારિક કળા, આગળ જણાવેલી સર્વ કળામાં સમાઈ જાય છે, રૂષભદેવે પોતાની બ્રાહ્મી પુત્રીને જમણે હાથથી લિપિના અઢાર ભેદ શીખવ્યા, તેનાં નામ૧ હંસ લિપિ, ૨ ભૂતલિપિ. પક્ષ લિપિ. ૪ રાક્ષસ લિપિ. ૫ ભાવની લિપિ. ૬ તુરકી લિપિ. ૭ કીરી લિપિ. ૮ દ્રાવિડ લિપિ. ૯ સિંધવી લિપિ, ૧૦ માલવી લિપિ. ૧૧ નડી લિપિ. ૧૩ નાગરી લિપિ. ૧૩ લાટિ લિપિ. ૧૪ ફારસી લિપિ. ૧૫ અનિમિતિ લિપિ, ૧૬ ચાણકિક લિપિ. ૧૭ મૂળદેવી લિપિ. ૧૮ ૩ લિપિ. આ અઢાર પ્રકારની લિપિ, દેશ પ્રદેશના ભેદથી અનેક તરેહની થયેલો છે, જેમકે લાટી, ચિડી, ડાહળી, કાનડી, ગુર્જરી વગેરે. રષભદેવે સંદરી પુત્રોને ડાબા હાથથી ગણિત વિદ્યા શીખવી. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ખંડ પહેલે-પ્રકરણ - વિવાર અનેક કાર્યો સિદ્ધ થાય છે. કેટલીક વખત કેટલીક કળા તથા લિપિ લુપ્ત થઈ જાય છે. અને પાછી પ્રગટ થાય છે. પરંતુ નવી કળા કે લિપિ કદી ઉત્પન્ન થતી નથી. બ્રાહ્મીનું લગ્ન બાહુબળી સાથે રૂભદેવે તથા તેમની ભાર્યાએ કર્યું. તેજ પ્રમાણે સુંદરી ભરત જોડે પરણાવવામાં આવી. આ વખતથી માત પિતાએાને કન્યા પરણાવવાને વ્યવહાર ચાલુ થયો. ઈશ્વર-જગતકતી વગેરે શબ્દોની ઉત્પત્તિ-સૃષ્ટિને કમ જે રીતે હમણું ચાલે છે, સંસારના જે કોઈ રીતરીવાજે ચાલે છે, જેવા કે લગ્ન કરવાં જેમાં ભાઈ બહેન અકેક સાથે પરણી નહિ શકે તે,ખાવાની અનેક તરેહની વિધિ અનેક તરેહનાં સુખનાં સાધન, અનેક તરેહની કળા, અનેક તરેહના હુન્નર, વગેરે સર્વે રૂષભદેવે બનાવ્યા. જે. કારણથી રૂષભદેવને લોકે ઈશ્વર, જગતકર્તા, આદીશ્વર (જે નામથી તો જૈનો ૨ષભદેવને પૂજે છે), યોગીશ્વર, જગદીશ્વર, બ્રહ્મા, યોગી, ભગવાન, અહંત, બુદ્ધ, સર્વથી મેટા, પરમાત્મા તીર્થંકર, ઇત્યાદિ નામ આપી માન આપતા; અને હમણાં જેમ નાના દેશી રાજ્યોમાં કે મોટી શહેનશાહતમાં, પિતાના રાજા કે શહેનશાહને અનેક તરેહનાં નામો જેવાં કે, કરણ જેવા દાતાર, ભીમ જેવા જેરવાન, અનેક શક્તિવાનો ધણી. પિતાતુલ્ય, વગેરે વિશેષણે લગાડવામાં આવે છે, તેમજ તે કાળમાં-રૂષભજનના કાળમાં–જે. કાળને લાખ વર્ષ થઈ ગયાં છે-તે વખતે રૂષભદેવને એવાં નામ આપી કે માન આપતા, અને તે કાળને રીવાજ હજી સુધી ચાલુ રહી, રાજાઓમાં તથા શહેનશાહને જે માન આપવામાં આવે છે તેમાં નજરે પડે છે. તેજ કાળમાં રૂષભદેવને લોકો ફુલ વગેરે ખુશાલીમાં આવીને આપતા, અને તેનું ચાલુ રૂપ, મોટા માણસને માન વખતે જે ફુલતરા, કલગી, વગેરે અપાતાં જોઈએ છીએ, તેમાં દેખાવ આપે છે. જુદા જુદા દેશનાં નામ કેવી રીતે પડ્યાં? માં રૂષભદેવજીએ ઘણાજ લાંબે વખત રાજ્ય કરી, નિદાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૭ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. સર્વ જગતનો વ્યવહાર ચલાવી, ભરતને વિનિતાનગરીનું તથા બહુ બળને લક્ષિતાનું રાજ્ય આપ્યું. એ સિવાયના બીજા પુત્રને બીન દેશનાં રાજ્ય વહેંચી આપ્યાં અને જેમને જે રાજ્ય મળ્યું, તેમના નામ ઉપરથી તે રાજ્યને તે નામ આપવામાં આવ્યું. હમણની પ્રચલિત રીતિ પણ એ જ છે; જો કોઈ રાજા નવું શહેર વસાવે છે તો તેને પિતાનું નામ આપે છે, ઔરંગાબાદ, ઔરંગજેબના વખતમાં સ્થાપવામાં આવ્યું હતું; અહમદનગર, વિજયનગર, જલાલાબાદ, દેલતાબાદ, વીકા ટારિયા, ન્યુયોર્ક, વગેરે શહેરોનાં નામે કોઈ મોટા માણસ અથવા રાજાનનામ ઉપરથી જેમ પડેલાં છે, તેમજ ભરતખંડ એ નામ ભરત જે શષભદેવના પુત્ર હતા, તેના નામ ઉપરથી પડ્યું, અંગદેશ, મગધદેશ, બંગદેષ, વગેરે જેઓ શ્રી રૂષભદેવના પુત્ર હતા તેમના નામ ઉપરથી પડયાં અને જેમાંનાં કેટલાંક નામ તો હજી પણ આપણે સાંભળીએ છીએ. રાજ્યની વહેંચણી કર્યા પછી રૂષભદેવ, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દિક્ષા લીધી, અને તેમની સાથે બીજા ચાર હજાર પુરૂષોએ પણ દિક્ષા લીધી, અને રાજ્યસુખ છોડી, આત્મિક સુખપર ધ્યાન દેડાવ્યું. પણ આપના નામ અને તેમની પળ તાપની ઉત્પત્તિ રૂષભદેવે દિક્ષા ગ્રહણ કરી, સાધુઓના જેવા આચાર પાળવા માંડય હતા, તેમાંના કેટલાક હમણાનાં જૈન સાધુઓમાં જોવામાં આવે છે, “દશ વૈકાલિક સૂત્ર” માં જૈન સાધુઓના આચારવિચાર વિષે ઘણુ જ સારી રીતે માહિતી આપેલી છે, અને તેના ઉપરથી જણાય છે કે જૈન સાધુએનો ધર્મ ઘણજ સપ્ત, ક્રિયાઓ ઘણીજ મજબુત તથા આચાર વિચારે, ઈદ્રયદમન કરવામાં તથા સત્ય રીતે વર્તવામાં સમાયેલો છે. એ સત્રના દશમા અધયયનમાં જણાવ્યું છે કે “જે સાધુ ભાવ સહિત દિક્ષા લઈ સંસારમાંથી મુક્ત થાય કે થયા હોય, તેમણે સદાકાળ ચિત્તની સમાધિ રાખી વિતરાગના ઉપદેશ પ્રમાણે સંયમ પાળવે જોઈએ ” પ્રથમ વીતરાગી રૂષભદેવ (આ કાળમાં ) હોવાથી તેમણે જે આચારો ઘડો કહાડયા, તેજ પોતે પાળ્યો અને હમણુના સાધએ પણ તેજ આચારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૨. ઘણેજ દરજજે પાળે છે. એ આચારમાં અને અન્ય દર્શનીય સાધુ. ઓના આચારોમાં ઘણેજ ફરક પડી જાય છે. વૈષ્ણવોના મહારાજે પણ જૈનના સાધુઓ જેવજ દરજજો છે –પ્રોસ્તીઓના પ્રીસ્ટ (પાદરીઓ), જેઓ પણ જૈન સાધુઓની માફક ધર્મ ઉપદેશ કરે છે,-મુસલમાનોના સુલ્લાં, જેઓ જમાત આગળ કુરાન વાંચી અલ્લાનો ખરો ધર્મ, તથા મહમદ નબીના સંદેશા, વાંચી સંભળાવી ઊપર “શરે કરે છે -પારસીઓના દસ્તુરજી, જેઓ અવસ્તા તથા ખોદાઅ જરથોસ્ત ઉપર વાયજો આપે છે, તેમના અને જૈિન સાધુઓના આચારમાં અસમાન જમીનને ફરક પડી જાય છે; જૈન સાધુઓ સ્ત્રી પરણી શકતા નથી એટલું જ નહિ, પણ સ્ત્રીને અડકી પણ શકતા નથી, જેવું બીજા કોઈ પણ ધર્મના સાધુ કે માહરાજોમાં જવલ્લે જ દેખાય છે. અન્ય ઉપદેશકો જ્યારે ગાડીમાં બેસી શકે છે, ઠંડુ પાણી પી શકે છે. રાત્રે ખાઈ શકે છે, દિવાબત્તી સળગાવી તેને ઉપયોગ કરી શકે છે, જ્યારે જૈન સાધુઓ તનના લાભની કોઈ પણ ચીજ પર બનતા સુધી કંઈ પણ વિચાર નથી કરતા, તે તેને ઉપયોગ કરવાની તો વાત જ શી ? “તેઓએ સચેત પૃથ્વી ખણવી નહિ; સચેત પાણી વાપરવાં નહિ કે સચેત પાણીમાં ચાલવું નહિ, અગ્નિ સળગાવે નહિ કે અગ્નિને, ઉપયોગ કરે નહિ. વાયુને વસ્ત્રથી કે પંખાથી કે બીજા કશાથી પણ વીંજવો નહિ. વનસ્પતિને છેદી નહિ ને સચેત વનસ્પતિને ઉપમેગ કરવા નહિ, બીજ માત્રને પિતાના ઉપભેગમાં આણવાં નહિ, પ્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય એવો આહાર કરવા નહિ; રસાઈ રાંધવી નહિ. છકાયના જીવોને પોતાના આત્મા માફકજ ગણવા બ્રહ્મા પાળવું; જુઠું ન બોલવું; હિંસા કરવી નહિ; પસા રાખવો નહિ; કોઈના આપ્યા વગર કંઈ લેવું નહિ; પાંચ આશ્રયને રંધવા; ક્રોધ આદિક ચાર કષાયને તજવાનું જ્ઞાન તપ કરવું; મન, વચન, તથા કાયાને કબજે રાખવાં; અન્ન, પાણી કે મેવો, કે મુખ વાસ, રાત વાસી રાખવાં નહિ; કોઈને કલેશ થાય એવું બોલવું નહિ; સુખ દુઃખને સમાન ભાગે સહન કરવાનું શરીર પર મેહ નહિ કરે; પોતે કાંઈ પણ વેચવું નહિ, કે કોઈ પાસેથી કંઈપણ વેચાતું લેવું નહિ; આહાર થોડે કરે; માનની ઇચ્છા ન રાખવી; લાલચ તજવી; કોઈની નિંદા ન કરવી; કોઈનું બુરું ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. બેલિવું અહંકાર ન કરે; અને જે કૃત્યો પોતે કરે નહિ, તે બીજા પાસે કરાવવાં નહિ કે તેને અનુમોદન પણ નહિ આપવું.” ઉપર પ્રમાણેના આચારો જૈન સાધુઓ માટે હમણાં પણ પ્રચલિત દોવાથી તેને ઉપદેશકર્ત, તેના પહેલા અનુયાયી–જે રૂષભદેવ હતા, તેમણે એ આચારો ઘણી જ દ્રઢતાથી પાળ્યાં હશે એમાં શું નવાઇ છે ! રૂષભદેવ પણ સાધુ થયા પછી એવા આચારો પાળવા લાગ્યા, તેમની સાથેના ચાર હજાર સાધુઓએ પણ તેજ આચાર કેટલાક વખત સુધી પાળ્યા; એક વખત એમ બન્યું કે રૂષભદેવજીને એક વર્ષ સુધી ભિક્ષા ન મળી; તે વખતે પેલા ચાર હજાર પુરૂષોએ, પોતે ભૂખે મરવાથી જનસાધુધર્મ છોડી, જટાધારી બની, કંદ, મૂળ, ફુલ, પવ, આહાર કર્યો અને ગંગા કિનારે તાપસ બની રહેવા લાગ્યા, અને રૂષભદેવજીનું ધ્યાન તથા જપ, બ્રહ્મા, ઈશ્વર, આદીશ્વર વગેરે શબ્દથી કરવા લાગ્યા. સાધુઓથી કોઈ પાસે કઈ ચીજ ન મગાય, અને જ્યારે કોઈને ખબર ન હોય, કે એ ભાગશે નહિ તેથી એને જરૂરની ચીજ આપવી જોઈએ, ત્યારે કેવાં પરિણામ આવે તે આપણને ઉપલી તાપસની ઉત્પત્તિમાં માલમ પડે છે. પેટની વેઠ અસલથી જ એવી ચાલી આવેલી છે કે માણસે ખાવાનું નહિ મળે ત્યારે એ પેટ માટે, પિતાને ધર્મ, ફરજ, આબરૂ અને પ્રેમ બધુ ભૂલી જઇ પેટને પેહલાંજ યાદ કરે છે, જે પેટ કરતાં ફરજ કે ધર્મને પહેલાં યાદ કરે છે, તેવા તો કોઈ કવચિત-અપવાદ રૂપે જ હોય છે, રૂષભદેવજીના શિષ્યો તાપસ બન્યા ને રૂષભદેવજીને એક વર્ષ ભિક્ષા ન મળી, તે છતાં પણ તે વખતની કાયા અને આયુખે આ વખત કરતાં હજારે ઘણી વધારે હોવાથી એ બન્યું કેય, એમ માનવામાં કાંઈ પણ ખોટું નથી. છ છ મહિના સુધી કાંઈ પણ ખાવા પીધા વગર ઉંધમાં પડી રહેતાં માણસ જીવતાં રહે છે, એ આપણે આજે નવાઈ તરીકે જાણતા નથી; છ છ મહિનાના અપવા વિષે આપણે કેટલેક ઠેકાણેથી હમણું પણ સાંભળીએ છીએ, તો તે વખતમાં-રડે વર્ષ ઉપર-એક વર્ષ સુધી રૂષભદેવ આહાર પાણી વગર રહ્યા છે, એમાં કાંઈ અસંભવિત નથી; ઇસખ્રિસ્તા-ખ્રિસ્તીઓનો મહાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલ-પ્રકરણ. પેગંબર-માઉન્ટ સીનાઈ ઉપર ચાળીસ દિવસ સુધી ભૂખ્યા રહે હતો જે વખત પછી શેતાન તેને લલચાવવા આવતાં પણ, જ્યારે તે ખાવાને માટે લલચાયો હતો નહિ, એમ અંગ્રેજ વિદ્વાનો પણ કબુલ કરી જણાવે છે, તો રૂષભદેવ એથી વધુ લાંબી મુદત સુધી ભૂખ્યા રહી શક્યા હોય એમ માનવામાં કંઈ દેષ નથી. રૂષભદેવજી, એક વર્ષ વીત્યા બાદ, વૈશાખ સુદ ૩ ના દીવસે હસ્તિનાપુર-હાલના દિલ્લી-પાસે આવ્યા, તે વખતના લોકોએ સાધુઓને દેખ્યા નહોતા, અને ભિક્ષા આપવાની વિધિ જાણતા નહતા, તે કારણથી લોકે તેમને હાથી, ઘોડા, ઘરેણાં, સ્ત્રી વગેરેની ભેટ અર્પણ કરવા લાવતા, પણ રનદેવજી સાધુ હોવાથી-ત્યાગી હોવાથી,-કાંઈ પણ ચીજ લેતા નહિ. એક વખતે શ્રેયાંસકુમારે, રૂષભદેવજીને એક વર્ષ સુધી આહાર મલ્યો નથી એવું જ્ઞાન બળે જાણતાં, શેરડી રસનું પારણું કરા . શ્રેયાંસકુમાર રૂષભદેવજીના પિત્ર થતા હતા, તેણે જયારે રૂષભદેવજીને ભિક્ષા આપી અને તે દેવે ગ્રહણ કરી ત્યારે લોકોએ તે જોયું, ને તે વખતથી ભિક્ષામાં શું આપવું તે શીખ્યા. હમણાં સાધુઓને આહારની જ ભિક્ષા મળે છે, ને તે વિધિ અસલના વખતથી એ રીતે ચાલી આવે છે, એ સ્પષ્ટ છે, રાવણના પૂર્વજો. –xt શ્રી રૂષભદેવજી છદમસ્થ અવસ્થામાં એક હજાર વર્ષો સુધી અનેક દેશોમાં વિચરતા હતા, તે અવસ્થામાં કચ્છ અને મહાકચ્છના પુત્ર નમ અને વિનમી એ પ્રભુની બહુજ સેવા ભક્તિ કરવાથી, ધરણે તેમને ૪૮૦૦૦ વિદ્યાઓ આપી અને વૈતાઢયગીરિની દક્ષિણ તથા ઉત્તર બાજુનું દરેકને રાજ્ય આપ્યું. તેમને ૪૮૦૦૦ જુદી જુદી જાતની વિધા મળવાથી તેઓ વિદ્યાધર કહેવાયા. આ વિધાધરોના વંશમાં રાવણ, કુકરણ, વાલી વિગેરે સર્વ વિદ્યાધરે ઉત્પન્ન થયા હતા જે અગાડી જણાશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધર્મ. સ્લેમ્બ કહેવાનું કારણ. રૂષભદેવજી ભગવાન, વાલ્હીક, જોનક, અડબ, ઈલ્લાક, સુવણૅ ભૂમિ, પલક વગેરે દેશેા,-કે જેનાં નામેા અસંખ્યાતાં વર્ષો વહી જવાથી કેટલીક રીતે ફેરવાઈ ગયાં છે-તે જે દેશામાં પણ તેજ કારણે ફેરાર થઇ જવાથી,-જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ થઈ જવાથી,હમણા અમુક જગ્યા મુકરર કરવી મુશ્કેલ છે,-તે દેશામાં વિહાર કરવા લાગ્યા. રૂષભદેવજીને જે જે માસાએ જોયા તેએ સધળા ભદ્રક સ્વ~ ભાવવાળા થવાથી ઉત્તમ માણસા થયા, અને જેએએ રૂપમદેવનુ` માં ન ભેશુ કે વાણી ન સાંભળી તે નિય થયાઃ તેમની મલીન ઈચ્છાઓના સત્રખે આ માણસે મ્લેચ્છ કહેવાયા અને તેએાના સ્વભાવમાં પણ મલીન છાએ)ના સબમે ફેરાર થવાથી અનેક કલ્પનિક મતે માની અનેક તરેહના વિપરીત વહેવાર કરવા લાગ્યા. રૂષભદેવ એજ બ્રહ્મા, ૫૧ 5— શ્રી રૂષભદેવજીને એક હજાર વર્ષ વ્યતીત થયા બાદ વિહાર કરતા વિનીતાનગરીના પુરિશ્તાલ નામના ભાગમાં ગયા. બગીચામાં વડ વૃક્ષ નીચે પ્રાગણ વદી એકાદશીને દિવસે ત્રણ દિવસના ઉપવાસ છતાં પ્રથમ પહેારમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન-એટલે કે સચરાચર જગતમાં સર્વે જીવાજીવ વસ્તુ માત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, જે ભૂત, ભવિષ્ય કે વર્તમાન કાળને લગતું હેાય તે જાણુવુ' તથા દેખવું થયું. આ સમયે ચેાસઠ ચંદ્રો ત્યાં આવ્યા અને તેવાએ રૂષભદેવ માટે સમાસરની રચના કરી ને તેમાં ત્રણ ગઢ અને બાર દરવાજા બનાવ્યા; મધ્ય ભાગમાં મણિપિઠિકા બનાવી, તેના મધ્ય ભાગમાં અલેાકદક્ષની રચના કરી; તેમાં પૂર્વના સિંહાસન ઉપર શ્રી રૂષભદેવ ભગવાનવિરાજમાન થયા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ પર ખંડ પહેલે-પ્રકરણ ૨. બાકીના ત્રણ સિંહાસન ઉપર શ્રી રૂયભદેવ ભગવાનના ત્રણ સશબિં બોની સ્થાપના કરી, જે બિંબને દેખવાથી તે દરવાજેથી આવનારા સર્વ માણસે શ્રી આદિદેવને તેમની બાજુએ દેખતા; આ કારણથી ચાર મુખવાળા શ્રી રૂષભદેવજી જગતમાં બ્રહ્માને નામે પ્રસિદ્ધ થયા, ધનંજય શમાં શ્રી રૂષભદેવજીનું નામ બ્રહ્મા આપવામાં આવ્યું છે. રાણુંજય અને પુંડરીકગીરિ. જ્યારે શ્રી રૂષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે શ્રી ભરતરાજા તે વાત સાંભળી, ભગવાનને વંદન કરવા માટે અને તેમનો ઉપદેશ થવણુ કરવા માટે ગયા. ભગવાનની વાણી ઘણું જ સરળ અને રસવાળી હતી, જેથી લોકો ઉપર ઘણી જ સારી અસર થઈ. ભગવાનને ઉપદેશ દુનિયાં કેવી અસાર હતી તે બતાવનારો હતો. શ્રી રૂષભદેવ ભગવાનના ઉપદેશ સાંભળીને ભારતના પાંચ પુત્રો અને સાત પિત્રને અને બ્રાહી તથા બીજી અનેક સ્ત્રીઓને દુનિયાં અસાર લાગતાં, તેઓએ રૂષભદેવ પાસે દિક્ષા લીધી. ભારતના સૈથી મોટા પુત્રનું નામ પુંડરીક હતું તે સેરઠ દેશમાં શત્રુજ્ય તીર્થના ડુંગર ઉપર આ દુનિયાની માયાને ત્યાગ કરી અણસણુ કરી મેક્ષ પામ્યા અને તે કારણથી શેનું જયને ડુંગરનું બીજું નામ પુંડરીકગીરિ પડયું. સુંદરીની દિક્ષા --- -- ભરત મહારાજને રાજ્ય કરતાં સાઠ હજાર વરસ થઈ ગયાં, તે દરમ્યાનમાં તેમણે પૃથ્વી પરના છ ખંડ સાંધ્યા અને પિતાનું રાજ્ય વધાર્યું. તેમની નજર એક વખત બાહુબળ સાથે જન્મેલી સુંદરી કુંવરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધર્મ.. ૫૩ 'ઉપર પડી. તેણીનું શરીર કૃશ થઈ ગયું હતું -તેણીની જુવાની કરમાઈ ગઈ હતી તેણીનું રૂપ લાવણ્ય નાશ પામ્યું હતું અને ગાલ ફીકી પડી ગયા હતા. આવી સુંદરીની હાલત જોઈ ભરત મહારાજ ગુસ્સે થયા અને અધિકારીઓને સુંદરીની આવી હાલતનું કારણ પુછયું. તેઓએ કહ્યું, “ મહારાજ ! આમાં અમે ઠપકાને પાત્ર નથી; આપનાં બહેન કેટલાક વખત થયાં આંબીલ તપ કરે છે અને તેથી તેમનું શરીર આવું થયું છે. એમને દિક્ષા લેવાની મરજી છે ને તમારી આજ્ઞાની રાહ જુએ છે.” આ સાંભળી ભરતરાજા બોલ્યા, "મારા પિતાજીએ દિક્ષા લઈ આ ભવને પરભવ કરવાનો રસ્તે લીધો પણ હું તો દુનિયાં અને રાજના મેહમાં લપટાઈ રહયો છું. આયુષ્ય સમુદ્રના પરપોટા જેવું નાશવંત છે, એમ છતાં વિષય લુબ્ધ પુરૂષે તે સમજતા નથી. માંસ, વિષ્ટા, મળમૂત્રને પરસેવાવાળું આ રોગી શરીર શણગારવું, તે ઘરના ખાળને શણગારવા જેવું છે.” એમ કહી મહારાજાએ સુંદરીને દિક્ષા લેવા આજ્ઞા આપી, તેણીએ ઉજવળ વસ્ત્ર અને ઉત્તમ રત્નાલંકાર ધારણ કર્યા અને પ્રભુ હતા ત્યાં ગઈ; અને પ્રભુને જોઈ તેણી ખુશી થઈ, પછી હર્ષ અને વિનયવડે પિતાના શરીરને સંકેચી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઇ, પંચાગે ભૂમિને સ્પર્શ કરી નમસ્કાર કરતાં બેલી, “હે જગતપતિ ! આ મૃગ તૃષ્ણ જેવા મિથ્થા સુખવાળા સંસારરૂપી મરૂ દેશમાં અમૃતના કહ જેવા તમે મહાપુન્ય પ્રાપ્ત થયા છે ! હે પ્રભુ ! મારી બેન બ્રાહી અને મારા ભત્રીજાઓ વગેરે સર્વેએ દિક્ષા લઈ મોક્ષ મેળવવાને રસ્તે ગ્રહણ કર્યો છે! હવે મને પણ તે રસ્તો દેખાડે ! હે વિશ્વ તારક! મને પણ તારો, અને સંસાર સમુદ્રમાંથી તરવા રૂ૫ દિક્ષા મને આપે” પ્રભુ સુંદ. રીનાં વચનથી આનંદ પામ્યા અને તેણીને દિક્ષા આપી. ભરત તે વખતે ત્યાં હતા પણ સુંદરીની દિક્ષા પછી અયોધ્યા ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૩ પ્રકરણ ત્રોનું ભરત રાજા અને બાહબલી, અગાડી જણાવવામાં આવ્યું છે કે રૂષભદેવને ૧૦૦ પુત્ર હતા. ને તેમાં ભરત અને બાહુબળી એ બે મુખ્ય હતા. રૂષભદેવે દરેક પુત્રને જુદા જુદા દેશો વહેંચી આપ્યા હતા, જ્યાં તેઓ સલાહ સંપમાં રાજ્ય કરતા હતા. ભરત મહારાજાને દેખાવ આંખને આનંદ આપનાર ચંદ્ર જેવો હતોજયારે તેમના પ્રતાપથી સૂર્યનું તેજ પણ ઝાંખુ દેખાતું હતું, તેમના હૃદયના વિચારે જાણવા એ કામ અતિ મુશ્કેલ હતું. લાખે માણસ ઉપર તેમને હુકમ ચાલતા હતા, તેમની આયુધશાળામાં ચક્ર, છત્ર, ખગ, દંડ, કાંકીણી રત્ન, ચર્મરત્ન, મણિરત્ન, અને નવ નિધિઓ હતાં. તેમની સ્લા માટે સેળ હજાર પારિપક્વક દેવતાઓ તેમની આસપાસ રહેતા તેમના હાથ નીચે ૩ર૦૦૦ રાજાઓ હાથ જોડી ઉભા રહી તેમની આજ્ઞા માથે ચઢાવતા; તેમના સૈન્યમાં ૮૪ લાખ ઘેડા, ૮૪ લાખ રથ અને ૯૬ કોટી પાયદળ લશ્કર હતું, તેમના હાથ નીચે જુદા જુદા ૩ર૦૦૦ દેશ હતા, અને તેમાં બધાં મળી ૭૨૦૦૦ મોટા શહેરો હતાં અને તેમાંથી ૪૮૦૦૦ શહેર કિલ્લાબંધી હતાં. ભરત રાજાની જાહેરજલાલી અને ઐશ્વર્ય હદ વિનાનાં હતાં અને તેમની આટલી બધી મટાઈના સબબે સૈ કોઈ તેમના તાબેદાર હતા. ૯૮ ભાઈઓની દિક્ષા. પિતાની બહેન સુંદરીને દિક્ષા આપી ભરત મહારાજ અયોધ્યા પધાર્યા, તે વખતે જુદા જુદા સામતિએ, અમીરે, રાજાઓએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ. સમ .. પ્રધાનાએ, સેનાપતિઓ વગેરેએ તેમને આવકાર આપ્યા એ આવકા રથી ભરતમહારાજ આન’દ પામ્યા, પણ પેાતાના ૯૮ ભાઈઓમાંથી કાઈ તેમને આવકાર આપવા નહીં આવ્યા તેથી તે ખેદ પામ્યા અને તે ભાઈઓને કહેવડાયું કે, ભરત રાજાની સેવા કરવા તમે કેમ આવતા નથી. ભરતના ૯૮ ભાઇઓને આથી ધણુ* ખાટું લાગ્યું ને કહ્યું કે અમે તેમની સેવા કરવા શા કારણે આવીએ તે અમે સમજી શકતા નથી. હમારા પિતાજીએ દરેકને જુદાં જુદાં રાજ્ય વેહુંચી આપ્યાં છે ને અમે સા સ્વતંત્ર ઇએ, તેમ છતાં ભરત મહારાજ અમારા રાજ્યેતે ખડીયાં બનાવવા ઇચ્છે છે તે અમે એ વાત રૂષભદેવને નિવેદન કરીશું !! આમ કહી અષ્ટાપદ પર્વત ઉપર જ્યાં રૂષભદેવ ખીરાગૈયા હતા, ત્યાં ૯૮ ભાઈઓ ગયા અને પ્રભુની પ્રદક્ષિણા કરી, પગે પડી સ્તુતિ કરી કહ્યું, “ સ્વામી ! આપે અમે દરેક ભાઈને જુદાજુદા દેશે વહેંચી આપ્યા છે, તે છતાં વડીલભાઈ, અમારા દેશ લઈ લેવા અથવા અમને તેના સેવક થવા જણાવે છે; એ બેમાંથી એકે બને એવું નથી, ત્યારે યુદ્ધ કર્યા વગર ખીને રસ્તા નથી, પણ વડીલની આજ્ઞા વગર ખીજુ ક્રાં! પણુ કરવા અમે યાગ્ય ધારતા, તેથી શું કરવું તે વિષે આજ્ઞા કરી "D રાગ દ્વેષ વગેરે સાથે યુદ્ધ કરો. * મહાન કૃપાળુ ભગવાને એના જવાબમાં જણાવ્યુ, જે “ જગતની જુઠી માયા તરપ્ તમે ઢારાઓ છે. દુનિયામાં સૌથી વધુ દુ:ખ દૈનાર અને મેટા વેરી રાગ, દ્વેષ, મેાહ, માયા, વગેરે છે તેમની સામે લડવા ને બદલે તમે તમારા ભાઇ સાથે લડવા શા કારણ તૈયાર થયા છે ? તમે જે રાજ્ય રૂપી લક્ષ્મી ભોગવેછે તે અનેક ભવસાગરમાં ફેરવનારી, અતિ પીડા આપનારી અને નાશવત છે, તેથી એ રાજ્ય લક્ષ્મી ઉપર મેહ ન લગાડતાં, મેક્ષ પ્રાપ્તિ કરાવે એવી લક્ષ્મી ઉપર મન દોડાવેા. આવાં ભગવાનનાં વચન સાંમળી ૯૮ ભાઇઓની દુનિયાં ઉપરની તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે–પ્રકરણ છે. જતી રહી; તેઓને આ સંસાર મિયા લાગે–દુનિયાની માયા રસ વિનાની લાગી–અને રાજ્ય લક્ષ્મી ત્યાગ કરવાનું મન થયું. દુનિયાં ! દુનિયાં ! તારી માયા તારા રસ્તા–અને તારા લોભ કેવા વિચિત્ર છે! ઘડીકમાં જે સુખપાલમાં બેસતા હોય–જે ગાડી ઘોડે. ફરતા હય,–ત્રી રત્નથી સુખ ભોગવતા હેય,–લાખ રૂપીઆનો. ઉપયોગ કરતા હેય-તેજ મનુષ્ય, બીજી ઘડીએ ફેરવાઈ જાય છે; સુખપાલને ગાડી ઘડાને બદલે પગે ચાલવા માટે પણ તેની પાસે શકિત નથી રહેતી; સુખપાલ વગેરે જતાં રહે છે; લાખો રૂપીઆમાંથી ફટી બદામ પણ રહેતી નથી; અને તેથી ઉલટું એ ફુટી બદામ માટે પણ ઠામે ઠામ રખડવું પડે છે ! સંસારની એજ મેડી વિચિત્રતા છે ! એજ સંસારની માયા ખોટી છે તેને મોટો પુરાવે છે ! અને શાણું, સમજુ અને દયાળુ માણસે એ જ કારણે એ સંસારપર કાંઈ પણું મન ન લગાડતાં, એની માયા ખેટી ગણી, પિતાના આત્માની આસપાસ વિંટળાયેલા કર્મરૂપી મળને ત્યાગ કરવાના ઉપાય છે મોક્ષરૂપી લક્ષ્મીને વરે છે. ૪૮ ભાઈઓ ઉપર દુનિયાની અસારતાની અસર થતાંજ તેઓએ રાજ્યલક્ષ્મી ત્યાગ કરી અને પોતાના પિતાજીની પાસે હતુર હૃદયે દિક્ષા. લીધી ભરતેશ્વરને પોતાના ભાઈઓએ દિક્ષા ગ્રહણ કરી છે અને ખબર મળતાંજ, જેમ તારાઓના પ્રકાશને ચંદ્ર ગ્રહણ કરે છે,–જેમ અગ્નિના તેજને સૂર્ય સ્વીકાર કરે છે તેમ–ભરત મહારાજે પોતાના ૯૮ ભાઈઓનાં રાજ્ય લઈ પોતાના રાજ્ય જોડે જેડી નાખ્યાં હતું તે નહતું થઇ ગયું; જ્યાં ૮૮ જુદા જુદા રાજાએ હતા ત્યાં એકજ ભરત મહારાજની આણ ફરવા લાગી. ભરતરાજાએ પોતાના ૯૮ ભાઈઓનાં રાજે પોતાના રાજ્ય સાથે જોડી નાંખ્યા છતાં, તેની તષ્ણાનો અંત આવ્યો નહીં. તેને ચક્રવર્તી થવાનું મન હતું. અને તેથી દુનિયામાં હવે કેણ જીતવાનું બાકી હતું તેનો વિચાર કરવા લાગ્યા. બાહુબળી, ભરતરાજાના નાનાભાઈ અને રૂષભદેવના પુત્ર હતા. અને કાણું ભાઈઓએ દિક્ષા ગ્રહણ કરી હતી પણ બાહુબળીનું જોર ઘણું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સાથી પ્રાચિન ધર્મ. ૫૭ હાવાથી, ભરતરાજાએ તેના ઉપર ચઢાઈ કરવાનું અત્યાર સુધી ઠીક વિચાર્યું નહોતું. બાહુબળી પાતાના નામ પ્રમાણે મહા બળવાન અને પુરૂષોના ખળનો નાશ કરનાર હતા. તેની શક્તિ એવી જો એક તરણ્ ભરતક્ષેત્રના સર્વે રાજાએ હાય ને બીજી હાય, તે તે સર્વેને બાહુબળી એકલા હરાવી શકે. રાજાને જીતવાનું કામ ધણુંજ મુશકેલ હતું, પણ લેાસ નથી કરાવતાં ? ગણાતી હતી કે, તરર્ બાહુબળા આવા બાહુબળી અને તૃષ્ણા શુ ભાતૃ પ્રેમ અને રાજ્ય પ્રેમ " ભરતરાજાને ચક્રવર્તી થવાની લેહ લાગી રહી હતી, એ કારણે તેણે સુવેગ નામના એક દૂતને બાહુબળીની રાજ્યધાની તક્ષશિલા નગરીએ મોકલ્યા. બાહુબળીએ સવેગને જોઈ પુછ્યુ, “ વેગ 1 મારા ભાઇ ભરતરાજા કુશળ તે છેની ? રૂષભદેવ જેવા પિતાએ સુખી કરેલી વિનિતાનગરીની પ્રજા કુશળ તેા છે ? ” સુવેગે જવાબ આપ્યા, ‘ મહારાજા ભરત જેવા આખી પૃથ્વીને જીતનાર કુશળ હોય તેમાં શુ નવાઈ છે ? હવે તે ક્ત એટલું જ અેછે કે તમે તેમને નમા, કારણ કે તે ત્તમા` રક્ષણુ કરનાર વડીલ ભાઈછે ! તમે વિનિતાનગરીએ પધારી તેમને નમીને હર્ષે પમાડે તેાજ તમે ભાપણાને યોગ્ય છે, નહીં તે તમે કઠોર હૃદયના છે. એમ હું ગણીશ 1 ઇંદ્ર જેવા તેમની સેવા કરે છે. એટલે તમેતેમનીસેવા કરશે। તે તે ખોટું નહીં કહેવાશે ! જો તમે એમ નહીં કરો તા ભરત મહારાજ તમારા નાશ કરશે. . બાહુબળીના જવાબ. બાહુબળીએ જવાનમાં કહ્યું ” મોટાભાઈ ભરત મારા પિતા તુલ્ય " • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે-પ્રકરણ ૩. છે ને તેથી તે મને મળવા દછે એ તેમની યોગ્યતા બતાવે છે, પણ રે મોટા અને હું તુચ૭, તે તેમની પાસે આવુ તે શરમાય એમ હું ધારત હતો, ને તેથી તેમને મળવા આવ્યો ન હતો. વળી અહંકારી, કાર્ય અકાર્યને નહીં જાણનાર–પોતાના ભાઈઓના રાજ્યને ગ્રહણ કરનારા અને ઉન્માર્ગગામી એવા ભાઈ પાસે આવવામાં શું લાભ ? મારે રાજય 'હું પોતે ચલાવું છું એટલે તે મારા રક્ષણ કર્તા નથી ! મારા રક્ષણ કર નાર રૂષભભગવાન શિવાય બીજા કોઇ નથી ! સૂર્યના તેજમાં જેમ બીજાં તેજ લય થઈ જાય છે, તેમ ભરતરાજા પોતાના હસ્તિ, અશ્વ અને સેના સુદ્ધાં મારામાં લય થઈ જાય એટલી મારી શક્તિ છે ! દૂત, તું અહીથી જઇ મારા આ શબ્દો કહે છે ! ભલે તે મારું રાજ્ય છતવા આવે.” સુવેગ આવા શબ્દો સાંભળી દુઃખી થયો. તેણે જોયું તે તેણે સમજ પડી કે બાહુબળીની પ્રજા વીર્યવાન અને સ્વામીભક્ત હતી; તેણે જોયું કે દરેક માણસ પોતાના દેશ અને સ્વામી માટે લડવાની ઈચ્છા કરતા હતા, અને પિતાના સ્વામી માટે પોતાના પ્રાણ અર્પવા તૈયાર હ. સુવેગ અને ભરતરાજ. સુવેગ વિચારના વમળમાં વિંટાયલ,-શું કહેવું કે શું નહીં કહેવુંતે વિચાર કરતે ભરત રાજની દરબારમાં આવી પહોંચ્યું. તેણે વર્ણન કરવાની ઢબે કહ્યું, “દેવ ! આપના નાનાભાઈ અતિ મગરૂર થઈ ત્રણ લેકને તૃણ તુલ્ય ગણી પોતે સિંહરૂપ સર્વેના રાજા હેય ને બીજા બધા તેમના સેવક હોય એમ સર્વેને ગણે છે. આપની સેનાનું વર્ણન કરતાં તેણે એવું કહ્યું કે તે શું ગણતીમાં છે. આપની સેવા કરવાનો વિચાર તે તેને મનમાં જરાપણ ફુર્યો નથી, પણ તેથી ઉલટું તે એવી ઈચ્છા કરે છે કે મારી સાથે લડવાને ભરતરાજ ભલે આવે. આપના ભાઈ ઘણાજ પરાક્રમી, માની અને બળવાન છે એમાં જરા પણ શક નથી. તેમની સામાં જે જે સામંત રાજાએ છે તે પણ ઇદ જેવા પામી છે. તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૌથી પ્રાચિન ધર્મ. દરબારના રાજ્યકુમારે પણજ્ય તેજના અત્યંત અભિમાની છે અને લડાઈના મેદાનમાં પડવાને માટે હમેશાં તત્પર રહે છે. જેવા બાહુબળી અભિમાની છે તેવાજ તેમના મંત્રીઓ પણ છે. સતી સ્ત્રી જેમ એકજ પતિને ઓળખે છે તેમ તેઓ પણ ફક્ત બાહુબળીને જ રાજા તરીકે જાણે છે અને બીજે રાજા હોય એમ તેમના ખ્યાલમાં પણ નથી. કર ભરનારા, અને મેહનત મજુરી કરી પેટ ભરનારા અને ગર્ભશ્રીમતિ પણ સેવક માક, બાહુબળી રાજાની સેવામાં રહી તેમનું સારું કરવા ઇચ્છા ધરાવે છે. તે અન્નદાતા ! તમારા પરાક્રમી ભાઈ રણસંગ્રામમાંજ આપને મળી આપનાં દર્શન કરવા આપને તેડે છે, ” સત્યની કદર. - - ભારત રાજા આ સાંભળી અજાયબ થયા નહિ પણ વિચારમાં પડી ગયા. નાનપણમાં બાહુબળીનું જોર અને પરાક્રમ કેવાં હતાં તે તેમને યાદ આવ્યાં. હવે શું બોલવું તેના તે વિચારમાં પડયા. જે વાત તેને સુવેગે સંભળાવી હતી તે તદન સત્યજ હતી. ત્યારે શું કરવું ! પોતાની રાજ સભામાંજ પોતાના નાનાભાઇનો પ્રસંશા સાંભળીને પિતાની આબર ઓછી થવા દેવી ! બીજા રાજાઓની માફક ન વર્તતાં ભરતરાજાએ આ વખતે જે વર્તન કર્યું, તે ઘણું જ ઉંચ અને પ્રસંશનીય હતું. તેમણે માન અહંકાર અને અસત્યને છોડી સત્ય શું હતું તેજ બલવાનું નક્કી કર્યું. તે બોલ્યા “મારાભાઈ વિષે જે સુવેગે જણાવ્યું, તે સત્ય છે. નાનાપણમાં રમતાં રમતાં મેં તેને અનુભવ પોતેજ કર્યો હતો. આખી પૃથ્વી તેના બળથી ધ્રુજે એવા તે પરાક્રમી છે. તમે જે કંઈ જણાવ્યું છે તે તદન ખરં અને આબેહુબ છે, ને મારા ભાઈ તેથી પણ અધિક છે એ મને અનુભવે છે. એવા નાનાભાઇ પરાક્રમી હોવાથી હું વધુ આનંદ પામું છું, કેમકે જેમ એક હાથ નાનો અને બીજો મોટો હોય તો તે શરી રને શાભા નહીં આપતાં શરીરને બદસરત કરે છે, તેમજ મારો ભાઈ મારા જેવા જ છેએ જાણી હું ખુશ છું. અને તેથી તેણે જે અપમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૩. છે તે હું સહન કરીશ ! ભલે લોકો મને તે કારણે અશક્ત અને નબળો કહે, પણ મને ખાત્રી છે કે દુનિયામાં સર્વે વસ્તુઓ ધનથી મેળવી શકાય એમ છે, પણ આવા પરાક્રમી ભાઇ કદી પણ મળી શકશે નહીં.” ભરત રાજાનાં વચન એક ભાઈને છાજતાં અને એક પ્રાકમી નરને ભાન આપનાર અને સત્યની કદર બુજનાર હતા. તેમનું દરેકે દરેક વચન સત્યની કદર બુજનાર હતું. તેમનું દરેકે દરેક વચન સત્યથી ભરપુર અને કોઈ પણ માણસને સારે દાખલે બેસાડનારું હતું. પણ દુનિયા જુદી જ રીતે ચાલે છે-દુનિયામાં હંમેશાં સત્ય કરતાં અસત્યજ જ્યાં ત્યાં વધુ જોવામાં આવે છે–સસલાને કચડી નાખનાર હાથી બહુજ બહાદુર કહેવાય છે–દુનિયામાં હજારોની લાંચ ખાનાર, ગરીબોને કનડનાર, રાંડીરાંડના પૈસા ખાનાર, આ પણે માન પામતા જોઈએ છીએ-સત્યતાથી વર્તનાર આપણે ઘણી વખત દુઃખી થતો જોઈએ છીએ, સત્યતાનું જે કેટલીક વખત અસત્યતાના હુમલા આગળ ટકતું નથી જ, તે આપણે અનુભવીએ છી. એ-અન્ન અને દાંતને વેર છતાં પોતાનું સત્ય જાળવનાર માણસની આપણે હાંસી થતી જોઈએ છીએ-સારે કે માઠે રસ્તે પોતાની જાહેજલાલી અને ઐશ્વર્યતામાં વધારો કરનાર પૂજાય છે-ગરીબ પણ સત્યવાન કરતાં પિસાદાર અને અનીતિવાન હજારે દોસ્ત અને કબીલે મેળવવા શક્તિવાન થાય છે-સાધારણ માણસોમાં જયારે આમ માલમ પડે છે, ત્યારે રાજાઓની દરબારમાં પણ એવા જ માણસ નજરે પડે એમાં શું નવાઈ ? દુનિયાની માયા હમેશાં ટકશે ને કદી નાશ નહીં થશે એવું તેઓ માનીને ટાં કર્મો કરે તેમાં શું નવાઈ ? આજની ચડતીમાં કાલની પડતીનો વિચાર ન આવે તેમાં શું નવાઈ ! ભરતરાજ જેવા બળવાન રાજાના મિત્રો, પ્રધાન અને સેનાપતિઓ પણ પોતાના રાજયલોભમાં વધારો કરે ને ગમે તે ભોગે પોતાના લાભને પણ વધારો કરે, તેમાં શું નવાઈ ? ભરત રાજાએ છ ખંડ સાંધ્યા પણ પિતાના ભાઈને નમાવ્યો નહિ, તે રાજાની સાથે પ્રજની પણ આબરૂ જાય એમ ધારી તેઓ રાજાને ચઢાવી, ભાઇઓ ભાઈને લડાવી, પોતાનો લાભ સાચવે, તેમાં શું નવાઈ? બાહુબળીએ ભરત રાજાનું અપમાન કર્યું હતું, તે મોટું અપમાન હતું એમ કહી, ભરત રાજાના સેનાપતિ સુષેણે તેમને સમજાવ્યા ને રાજા, વાજાં ને વાંદરા” એ કહેવત થોડે વખતમાં ખરી પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સૌથી પ્રાચિન ધર્યું. ભાઇ વહાલા કે આબરૂ ? — ૧ હાય, તેા તે ઉત્તમ છે. દુશ્મન દુનિયાંમાં રહે, તે આબરૂ છે. આબરૂ આબરૂની રક્ષા પૈસાથી, સુષેણ સેનાપતિએ ભરત રાજાને કહ્યું, ઉત્તમ વસ્તુ છે ! તે છતાં તે તેના યાગ્ય લેનાર છતાં પ્રતાપને વધારનાર એકે દુશ્મન પણ પાતાના ભાઈના પ્રતાપના નાશ કરનાર પણ મેગ્ય નથી. દુનિયાંમાં સૌથી કીમતી વસ્તુ વગરનું જીવીત નકામું છે. રાજાએ પેાતાની સૈન્યથી, ભેદથી ને દંડથી કરે છે ! આપે એ આબરૂ માટેજ દુનિયા જીતવા પ્રયત્ન કર્યો! એક વખત જે સતીએ પેાતાનું શીયળ ગુમાવ્યું, તે સતી નથી કહેવાતી, તેમ એક વખત જે રાજા માનરહીત થયા તેણે હંમેશ માટે પેાતાનુ ભાન ગુમાવ્યું છે એમાં સંદેહ નથી 1 ષટ્સડને આપે વિજય કર્યા છતાં આપ ને તમારા ભાઈ સામે વિજય નહિ મેળવા, તે સમુદ્ર તરી ખાખાચીયામાં ડુબી મર્યાં જેવું થાય 1 કદી એવી વાત સાંભળી છે કે અવિનયી માણુસનું અપમાન એક ચક્રવર્તી સાંભળી શકે?” “ મહારાજ ! ક્ષમા એ એક સ્થાનેજ શાલે છે ! જીવને ભરતરાજાની વૃત્તિ સુષેણુ સેનાપતિના શબ્દોથી પૂરી ગઇ ! દરેક શબ્દે શબ્દ તેને કાંઢાના ધા જેવા તિક્ષ્ણ લાગ્યા 1 એક તરફ્ ભાઈ અને બીજી તરફ્ આબરૂ એ એમાં આબરૂની રક્ષા કરવી એમ તેને વિચાર આવ્યા ! સુષેણુ સેનાપતિને બીજા મંત્રીઓએ ટેકો આપ્યા ! એવા કાણુ હાય, કે જે પેાતાના રાજાનું માન વધારવા નહિ ઇચ્છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભરત રાજાને જયારે આવી સલાહ મળી, ત્યારે તેણે લડાયક તૈયા રીએ મેટા પાયાપર કરી અને બાહુબળી રાજાને જીતવા મેટા લશકર સાથે નીકળ્યા. સારા સલાહકારોની રાજાઓને કેટલી બધી જરૂર છે, તે આ વાત ઉપરથી સમજાશે. સુલેહ સંપ કરનારા સલાહકારા જેટલું ઉત્તમ કાર્ય કરી શકેછે, તેવું કામ કદી પણ લડાઈને ચ્છનારા કરી શકતા નથી એ નિશ’સય છે, www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે-પ્રકરણ ૩. ભરત રાજાએ કરેલી રૂષભદેવની સ્તુત લશ્કર લઈ ભારત રાજા બાહુબળીના દેશ સમીપે આવ્યા પછી બંને રાજાઓ લડાઈ માટે તૈયાર થયા અને સામસામા બંને ભાઈઓનાં લકર પડયાં. બાહુબળીએ લડાઈ શરૂ કર્યા પહેલાં અતિ ઉતમ શબ્દોમાં દેરાસરમાં જઇ રૂષભભગવાનની સ્તુતિ કરી ભરત રાજાએ પણ ગ્રહમાં જઈ જુદી જુદી રીતે ભગવાનની પૂજા કર્યા પછી ભગવાનની સ્તુતિ કરતાં કહયું, “હે કૈકય નાથ !' હું ઘણેજ અજ્ઞાન છું. તે છતાં મારા વિશે હું યુક્ત પણું માનતે આપની સ્તુતિ કરે છું કારણ કે બાળકની વાણી ગુરૂજનની પાસે યુજ ગણાય છે.. હે દેવ ! આપને આશય લેનાર પ્રાણી ગમે તેવા ભારે કમી નાં ઉત્તમ પદ પામી શકે છે. જેવી રીતે કે સિહ રસના સ્પર્શથી લેવું પણ સુવર્ણ થાય છે! હે કૈલેમ પતિ? જુનિયાના મેહમાં લપટાયેલા અને અંધ બનેલા સંસારી પ્રાણીઓને ભેચન આપી તારવાને સમર્થ આપ એકજ છે; જેમ તમને લાખે ગાઉનો મેરૂ પણ દુર નથી તેમ આપની સેવા કરનારાઓને મેલ દૂર નથી, જંબુવૃક્ષનાં ફળ જેમ વરસાદ પડવાથી ગળી જાય છે તેમ આપની દેશના રૂપીવાણીથી અને અમૃત રૂપી દેશનાથી પ્રાણીઓના કપાશ ગળી જાય છે ! હે પ્રભુ! મારી ફકત એટલીજ યાચના છે કે, આપને વિષે મારી ભકિત સમુદ્રના જળ માફક ભય રહે.” આ વખતે યુરને થોડો વિલંબ હતો. યુદ્ધની સર્વે તૈયારીઓ થઈ એટલે દેવતાઓ આ લડાઈમાં રેલયનો નાશ થશે, એવી શંકાથી ભરતરાજા પાસે આવ્યા ને બોલ્યા “હે નર શિરોમણી રૂ૫ રાજા રાજા છ ખંડને જયા કરી આપે આપની શક્તિ કેટલી બધી છે તે બરાબર જણાવી આપ્યું છેછે ! હે રાજેન્દ્ર આપના બળ સામે થવાની હવે કોઈનામાં તાકાત નથી; તે છતાં હવે આપે આપના બ્રા જોડે યુદ્ધને આરંભ કર્યો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ લે આપના તાનાજ બળનો નાશ કરવા માં આપના પિતા રાજ હાથનું છેદન કરવા ૨૫, આપના પોતાનાજ લોહીને વહેવડાવવા ૨૫ અને આપના પિતાના કુટુંબના નાશ રૂપ છે ! ફક્ત યુદ્ધ કરવામાં તમને આનંદ મળે છે તેજ કારણેદુનિયામાં હવે બીજે શત્રુ નહિ હેવાથી આપ પોતાના ભાઈ સામે લડવા નીકળો, તે ઠીક નથી.. અભક્ષનું ભક્ષણ કરનાર નર પીશાચે જેમ થોડા કાળની રસ પીતીને માટે, પક્ષિ સમુહને નાશ કરે, તેમ તમે ક્રીડા કરવા માટે આ દુનિયાને નાશ કરવાનું કામ આવ્યું છે તે ઠીક નથી ! શીતળ ચંદ્રથી જેમ અગ્નિનો વરસાદ થવે અનુચિત છે તેમ જગત્રાતા રૂષભદેવના પુત્ર ભરતરાજાથી શ્રા સાથે લડવાનું કામ અનુચિત જ છે હે નરદેવ ! ‘તમે આ યુદ્ધનો ત્યાગ કરો! તમે યુદ્ધથી હાથ ખેંચી પાછા વળે એટલે બાહુબળી પણ પાછા જશે. તમે આ લડાઈના કારણ રૂપે છે. દુનિયાના નાશ કરવાના પાપનો પરિહાર કરવાથી તમારું સારંજ થશે! રણને ત્યાગ કરવાથી બંને સેનાઓનુ કુશળ થશે!” દેવતાઓની શીખામણથી અને સત્યથી ભરપુર વયનો સાંભળ તેશ્વર વિચારમાં પડવા કહેવું તેને લાંબે વિચાર કર્યો પછી દેવતાઓના વચનના જવાબમાં દિગવિજય કરી આવેલા અને ચક્રવતી થવાની ઇચ્છાવાળા ભરતેશ્વર બેલ્યા ઉઠયા “દેવતા! મારાં હિતનાં વચન સાંભળી મને આનંદ થાય છે, પણ તમે જે કારણ એ સંગ્રામ થવા વિષે જણાવ્યાં છે તે વાસ્તવિક નથી; “હું બળવંત છું: એ ઇચ્છાથી આ લડાઈ કરવા મેં ઈચ્છા નથી કરી; મેં. છ ખંડ ભરત ક્ષેત્રના રાજાઓને હરાવી વિજય કર્યો, તે છતાં મારા ભાઈજ મારે “વશ મ નહિ? એમાં વિધિએજ કાંઇ ભેદ અમારા વચ્ચે રાખ્યો છે. પૂર્વે એજ મારો નાનો ભાઈ નિંદાને દુશ્મન, શરમાળ, વિનયી, વિવેકી, શાને વિદ્વાન હતો ને મને વડીલ તરીકે ગણતો હતે; પણ સાઠ હજાર વર્ષો સુધી હું દિવિજય કરવા ગયો તે પછી હમણાં જોઉં છું. તે તે તદન ફેરવાઈ ગયો છે. આટલાં વર્ષ હમે છુટા થયા તેથીજ આમ થયું કહશે! મેં તેને બોલાવવા દૂત મોકો પણ આવ્યું નહિ. હું તેને કાંધ. પણ તેમના કારણે બેલાવતો નહતો પણ તેના નખ્યા વગર ચક નમ પર ભરત જિએન છતાં મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૩. રમાં જ પેસે ને બા મારી પાસે આવે રમાં પ્રવેશ નથી કરતું એટલે કાંઈ બીજો ઉપાય જ નહચક્ર નગરમાં નહીં પેસે ને બાહુબળી સામે થાય એ કારણે હું સંકટમાં આવી પ છે ! એ ભાઈ જે મારી પાસે આવે ને બીજી કોઈ પૃથ્વી માગે તે તે હું તેની ઇચ્છાપૂર્વક આપું. આ લડાઈનું કારણ એ નથી કે હું તેનાથી માન મેળવું, પણ એ છે કે ચક્ર નગરમાં પ્રવેશ કરે ને હું ચક્રવર્તી થાઉં !” છે કારણ કે બાહુબળી અને દેવતાઓ ! - ભરત રાજાએ દેવતાઓનું કહ્યું નહિ માન્યું એટલે તેઓ બાહુબળી પાસે ગયા અને લડાઈ જેવા મોટા પાપના કારણથી હાથ ઉઠાવવા અને શક્તિવાન છતાં મોટાભાઈનો વિનય કરવા જણાવ્યું. બાહુબળી રાજાએ જવાબમાં જણાવ્યું, “દેવતાઓ! અમારા વિગ્રહ અટકાવા માટે તમારા સ્વચ્છ દલની સ્પષ્ટ સલાહ ઉત્તમ છે. પણ આ લડાઈનું કારણ જુદુંજ છે! તમે રૂષભદેવના ભક્ત છે ને અમે તેમના ભક્ત સાથે પુત્ર છીએ. એ પિતાએ અમને દેશ આપે, ને હું તેનાથી સંતોષ પામી બીજાઓના દ્રવ્યની ઈચ્છા કરતો નથી; પણ મારો મોટે ભાઈ સમુદ્રમાનો મોટો મગરમચ૭ બીજા નાના મોને ગળી જાય તેમ મારો દેશ ગળી જવાની ઇચછા રાખી, બધા રાજાઓના દેશ ગળી ગયો-અસતિષી ભૂખાળવાની પેઠે તેણે મારા બીજા ભાઈઓનાં રાજ્ય પણ લઈ લીધાં ને તેઓએ દિક્ષા લીધી. પિતાજીના આપેલાં રાજ્ય નાના ભાઇઓ પાસેથી ખુંચવી લીધાના કારણે તેણે પોતાની મેટાઈ ખાવાથી, તે હવે માનને લાયક નથી; ગુરૂપણું વયમાં નહિ પણ આચારથી છે, અત્યાર સુધી હું તેને માટે ગણતો હતો, પણ તેણે કાંઈ પણ ગુન્હા વગર બીજાઓનાં રાજ્ય હરી લીધાં ત્યારથી મેં તેને મોટો ગણવો છોડી દીધો છે. બીજા ભાઈઆમાં રાય લેવાથી તેને શરમ નહીં આવી તો, તે મારું રાજ્ય લેવા ઇચ્છા કરે તેમાં શું નવાઈ લુબ્ધ, મર્યાદારહિત અને રાક્ષસ જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધ. ભરતને હું કેમ ભજુ ? હે દેવતાઓ! તમે બરાબર ન્યાયથી વિચારે ને કહે કે મારે શું વાંક છે ? ક્ષત્રીઓને પરાક્રમથી વશ કરવા જોઈએ અને તેમજ ભરત કરે તો કરવા તૈયાર છું ! જે તેમ ન બને તો તે કુશળ પણે ચાલ્યો જશે તે હું તેને હરકત કરીશ નહીં ! શું હું એને આપેલું રાજ્ય લઉં ? શું કેસરીસિંહ કદી પણ ભીખ માગે છે ? તેણે સાઠહજાર વર્ષમાં ૬ ખંડ જીત્યા પણ હું તો એક પલકમાં તે જીતી શકે એમ છું. તે છતાં અને બીજાનું કાંઈ પણ જોઇતું જ નથી. દેવતાઓ ! આમાં મારો વાંક નથી માટે તમે જઇને ભરતને વારો!” લડાઈને બદલે સલાહને સંભવ નહીં હોવાથી અંતે એમ નકકી કરવામાં આવ્યું કે સૌથી ઉત્તમ યુદ્ધ કરવું કે જેથી માણસેની મોટી સંખ્યા અકાળે મૃત્યુ પામે નહીં. બંને ભાઈઓએ તેમ કરવા કબુલ કરતાં બંને તરફનાં લશ્કરને પાછાં વાળવામાં આવ્યાં ને બન્ને ભાઈઓ પિત પિતાની શક્તિ બતાવવા બહાર પડ્યા. ઉત્તમ યુદ્ધ 0 પ્રથમ એમ નકકી કરવામાં આવ્યું કે આંખેથી યુદ્ધ કરવું ! બંને ભાઈઓ ઉઘાડી આંખે એકી નજરે એક બીજાને જોવા લાગ્યા ! આ વખત બંને ભાઈઓ સાંજના સમયે સૂર્ય ચંદ્ર માફક શોભતા હતા ! ધ્યાન કરનાર યોગીઓ માફક નિશ્ચળ આબેએ બંને વીરોએ સ્થિર નજરે જોયું. પણ અંતે ભરત રાજાની આંખો મીંચાઈ જવા લાગી, ને આંખમાંથી પાણીની ધારા વહેવી શરૂ થઈ. ૬૦ હજાર વર્ષ સુધી પૃથ્વી જીતનાર ભરત રાજા દષ્ટિ યુદ્ધમાં હાર્યા અને બાહુબળીને બધાએ વધાવી લીધું. આ પછી બીજું વાણી યુદ્ધ કરવાનું નકકી થયું. ભરત રાજાએ સિંહ નાદ કર્યો, પણ બાહુબળીએ તેથી વધારે મોટો સિંહનાદ કર્યો; બાહુબળીને સિંહનાદ સાંભળીને ભરત રાજાએ ફરીને વધુ મોટો સિંહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૩. નાદ કર્યો; એમ બંને ભાઈઓએ અનુક્રમે સિંહનાદ કર્યો, તેમાં બાહુબળીનો અવાજ મોટો જ રહ્યો પણ ભરત રાજાનો અવાજ ન્યુન થતો ગયે અને વાદી જેમ પ્રતિવાદીને શાસ્ત્ર સંબંધી વાયુદ્ધમાં જીતે, તેમ બાહુબળીએ ભરત રાજાને જીવી લીધા. ત્રીજું બાહુયુદ્ધ કરવાનું નક્કી થયું. બંને મહામલેએ પરસ્પર એ યુદ્ધમાં પોતાનું જોર અજમાવવા માંડયું. તેમના યુદ્ધથી પૃથ્વી કંપવા માડી અને પ્રેક્ષકો તે યુદ્ધ જોઈને કોણ જીતશે તેના વિચારમાં પડ્યા. લશ્કરીઓ અને પ્રધાનો પોતાના રાજાને કંઇ નુકશાન ન થાય એવું ઈચ્છવા લાગ્યા, અને આતુરતાથી તેઓના યુદ્ધનો શું અંત આવે છે તે તે જોવા લાગ્યા. વારંવાર પૃથ્વી ઉપર તેઓ પડવાથી તેઓનાં શરીર ધુળથી ભરાઈ ગયાં હોય એવા દેખાવા લાગ્યા. બાહુબળના જોરને જાણ નારાઓને તો ખાત્રીજ હતી કે બાહુબળી જ જીતશે, પણ છ ખંડ પૃથ્વીને જીતનાર ભરતરાજા વખતે જીતે એવી શંકા કરવા લાગ્યા. પણ અંતે બાહુબળીએ શરભ જેમ હાથીને ગ્રહણ કરે, તેમ પોતાના હાથથી ચક્રોને ગ્રહણ કર્યા અને હાથી સુંઢવડે પાણીને ઉડાડે તેમ આકાશમાં ચક્રોને ઉડાડ્યા. ધનુષથી છોડેલા બાણુની માફક ચક્રી ગગન માર્ગે ઘણે દુર પહોંચ્યા બંને સેનામાં હાહાકાર થઈ રહયો. ભરતરાજ વખતે આકાશમાંથી પડતાં પિતાને દાબી નાખશે, એમ ધારી સર્વે ખેચરો નાસી ગયાં. બાહુબલી જેમ એક શૂરવીર યોધ્ધા હતો તેમ એક અરે ભાઈ અને દયાનો સાગર હતા. પૃથ્વી પર પડતાં ભરતરાજાના શું હાલ થશે એમ વિચાર આવતાં જ તેમને ચિંતા થઈ કે “ અરે ! મારા બળને ધિક્કાર છે! માસ બાહુને ધિકાર છે ! મારા જેવા માન મેહમાં લપેટાઈ રહનારને અને આવા કૃત્યમાં અનુમોદન આપનાર બંને રાજ્યના પ્રધાનોને પણ ફીટકાર છે! મારો ભાઈ પૃથ્વી ઉપર પડશે તો તેના પ્રાણ તેને છોડી ચાલ્યા જશે અને હું સદાને માટે ભાઈ વગરને થઈશ! દુનિયામાં રાજ્યપટ, માન, સુખ, ઉપભોગની ચીજો અને બીજી અસં ખ્ય ચીજો મળશે પણ આવો ભાઇ કયાં મળશે? અરે! મારા બાહુબળના સદમાં મેં જે કર્મ કર્યું છે તેમાં હું તેને મરણના અને ભાઈને ખે મક કર્યું અને ની ભરતરા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. ૬૭ દુનિયાની ગાળ ખાવાના કારણ રૂપ થઇ પડીશ! એથી વધુ મારો રત્ન૨૫ ભાઈ હંમેશને માટે જશે ! હવે શું કરું? પૃથ્વી પર પડતાં જો તેને હું ઝીલી લઉં તોજ તેનો જાન બચે અને તે જ મારા ભાઈનું મુખ ફરીથી હસતું હું જોઈ શકીશ.” આવો વિચાર કરતાં જ બાહુબળાએ પિતાની બંને બાહુઓ શવ્યા માફક પ્રસારી અને ઉંચે જેવા લાગે, જાણે ઉડવાને આતુર હોય તેમ પગના અગ્ર ભાગ ઉપર ઉભા રહી તેણે પોતાના પ્રિય ભાઈ ભરતરાજાને ઝીલી લીધા. બંને સેનામાં હર્ષ થઈ રહો અને ભાઇનું રક્ષણ કરવાના બાહુબળી રાજાના વિવેકથી, ઉભા રહેલા લોકોમાંથી તેના શીલગુણ અને પરાક્રમ માટે “વાહ વાહ' ના પોકારે સંભળાયા. વીરત્વ! આટલું છતાં પણ પિતાના ઉપકારથી મદાંધ ન થતાં બાહુબળી નમ્ર મુખે ભરતરાજાને કહેવા લાગ્યા, “હે ભાઈ ! હે જગતપતિ ! હે મહાવીર ! તમે દુઃખી ન થાઓ, તમે ખેદ ન કરેઃ કદાચિત દૈવયોગે મેં તમને બાહુયુદ્ધમાં જીત્યા હોય, એમ નથી ધારત. હજુ તમે એક વીરજ છે કેમકે દેવતાઓએ મંથન કર્યા છતાં પણ સમુદ્ર તે સમુદ્રજ કહેવાય છે ને તે કાંઈ વાપિકા નથી થઈ જતો. હજી આપણા વિરત્વની વધુ તપાસ કરવાની જરૂર છે અને તે માટે તૈયાર થાઓ.” બાહુબળીને વિરત્વ માટે તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી થોડી છે. પિતાના બળ માટે તેને જરા પણ અહકાર વ્યાપે નહીં. અને પિતાના ભાઈ પર વિજય કર્યો છતાં તેને જરા પણ મદ ઉપન્યો નહિ, એ માટે તેને જેટલો ધન્યવાદ આપીએ તેટલો થોડો છે. દુનિયામાં ઠેર ઠેર એવા માણસો નજરે પડે છે, કે જેઓ બીજાના દુઃખથી પોતાને આનંદ થત માની, તેના દુઃખની મજાક કરે છે અને પોતે સુખમાં છે તેથી પિતે સારા કર્મને ભોગી છે એમ ગણી, બીજાને પાપી ગણી તેની મશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલ-પ્રકરણ ૩ કરી કરે છે; એથી વધી તે તે માણસને વધુ દુઃખી કરવા પ્રયત્નો કરે છે, અને જ્યારે પોતાના પ્રયત્નોના પરિણામે તેઓ વધુ દુઃખી થાયછે, ત્યારે પોતે કેવી મોટી બહાદુરી મારી હય, તેમ પિતાના બળની પ્રશંસા પોતાના જ મુખે બીજા આગળ કરે છે; પણ વીર બાહુબળી તે એક ખરો વીરજ-વીરત્વથી ભરપુર–એક શુરવીર મરદ હતો. પોતાના હાથથી હારેલા શત્રુરૂપ પોતાના ભાઈને ઝીલી લઈ, જીવતદાન આપ્યા છતાં તેને જરા પણ મદ ઉપજ નહિ અને તેથી ઉલટું તેના પર પ્રેમ બતાવી તેને બીજા યુદ્ધ સારે તૈયાર થવા જણાવ્યું. એ માટે બાહુબળી રાજાના બાહુ બળ અને વીર્યબળને કોઈ પણ માણસ વખાણ્યા વગર રહેશે જ નહીં! દુનિયામાં આવા રાજાઓની –આવા ભાઈઓની –આવા પિતાએની, અને આવા માણસની જરૂર છે. હમણાની દુનિયામાં આવે ધણજ થોડા દાખલાઓ નજરે પડશે અને તે માટે આપણે જેટલે શોક કરીએ તેટલ શેડ છે. મુષ્ટિ યુદ્ધ – – વિનયવાન બાહુબળીના વેણનો સારો અર્થ ન લેતાં, માન ભંગ થયેલા ભરતરાજાએ, પોતાના કનિષ્ટ બ્રાતા ઉપર વેર લેવાનો વિચાર કરી, તેની સામે દેડી પોતાની મુષ્ટિ વડે તેની છાતીમાં પ્રહાર કર્યો. અસતુ પાત્રમાં દાનની માફક, ચાડીયાને સત્કાર કરવા માફક, અને ખારી જમીનમાં મેદવૃષ્ટિ મારક, તે મુષ્ટિ પ્રહાર વ્યર્થ છે. તરતજ બાહુબળી પણ તૈયાર થયા અને મહાવત જેમ હસ્તીના કુંભસ્થળમાં અંકુશ વડે પ્રહાર કરે તેમ, પિતાને મુષ્ટિથી ચક્રીના ઉરસ્થળમાં પ્રહાર કર્યો. આ વખતે પણું બાહુબળીનું જોર વિશેષ હતું, એમ સાબિત થયું કેમકે ભરતરાજા બાહુબળીને મુષ્ટિ પ્રહારથી વિહળ થઈ મુછ પામી પૃથ્વી ઉપર ઢળી પડયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સેથી પ્રાચિન ધ. આખરે બંધુ તે બંધુજ છે. વડીલ બાંધવને ભાન રહિત પૃથ્વી ઉપર પડેલા જોઈ લધુ બાંધવને મનમાં ચિંતા થઈ અને વિચારવા લાગ્યું કે “ ક્ષત્રીઓને વીરત્વના આવેશમાં શું એટલું પણ ભાન નહીં રહેલું હોય કે પોતાના ભાઈ ભાડું ને પણ મૃત્યુ પમાડવા સુધી વિચાર નહીં આવે? આ મારો જ્યેષ્ઠ બાંધવ મરણ પામશે તે” આમ વિચારતાં જ બાહુબળીની આંખોમાંથી નદી પ્રવાહ માફક અશ્રુજળ વહેવા માંડયું, અને રડતાં રડતાં તેમણે ભરતરાજાને પિતાના વસ્ત્રથી પવન નાખવા માંડ્યો ખરે ! આખરે બધું તે બધજ છે. દંડ યુદ્ધ. જરા – – કેટલાક વખત પછી ભરતરાજા મુઈમાંથી સજાગૃત થયા અને બંને ભાઈઓની આંખે મળતાંજ તેએાએ લજજાયમાન થઈ ભેય તરફ જોયું. પણું ભરતરાજાને મદ હજી ઉતર્યો નહોતો ! પોતાને પરાજય થવાથી, માનનો ભંગ થવાથી, એક વખત હજી પણ બાહુબળીને પરાજય કરવા, તેમણે દંડ ગ્રહણ કર્યો ને બાહુબળીના મસ્તક ઉપર પ્રહાર કર્યો. એરણઉપર રહેલા લેઢાને જેમ લેખડને ધાણ કણ કણ કરી નાખે તેમ એ પ્રહારથી બાહુબળીના મસ્તકને મુગટ કણ કણ થઈ ગયો અને મુગટમાં રહેલા રત્નોનાં કટકા પૃથ્વી ઉપર પડયા. આ પ્રહાર કાંઈ જેવો તે નહોતો; ક્ષણવાર બાહુબળીનાં નેત્રે મીંચાઈ ગયાં અને બાહુબળી મુછ પામશે એમ પળવાર લાગ્યું. પણ તરતજ બાહુબળીએ સાવધ થઈ લોખંડને ઉગ્ર દંડ ગ્રહણ કર્યો અને ચક્રવર્તીના હદય ઉપર ઘા કર્યો ; ચકોનું બખતર કે ઘણું મજબુત હતું તે પણ આ પ્રહારથી ચુરા થઈ ગયું અને બખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ બંડ પહેલો-પ્રકરણું ૩. તર શ્રના ભરતરાજા વાદળારહિત સૂર્યની માફક શોભવા લાગ્યા. થોડીવારે તેમણે ફરીથી દંડ ઉગામ્યો અને બાહુબળી તરફ દેડયા. દાંત પીસીને અને ભમર ચઢાવીને, ભયંકર મુદ્રાવાળા ભરતરાજાએ દંડને ઘણે ભમાવી બાહુબળીના મસ્તકપર એક એ ઘા કર્યો કે તે પૃથ્વીમાં જનુ સુધી ખુંચી ગયા. આ ઘાની વેદનાથી બાહુબળી ક્ષણવાર તો તદન ભાનરહિત થઈ પિતાની વેદનાથી માથું ધુણાવવા લાગ્યા અને આત્મારામ યોગીના જેમ કાંઈ પણ સાંભળવાને અશકત થયા. પણ તરતજ તે પૃથ્વીમાંથી પાછા નીકળ્યા અને પિતાનો દંડ એક હાથે ફેરવી અતિવેગથી કરતસજ તરફ દોડયા. સર્વ સીપાઈઓએ શંકા કરી કે જો બાહુબળના હાથમાંને દંડ છુટીને ઉડશે, તો સૂર્યને કાંસાના પાત્રની માફક ફેડી નાખશે, અથવા ચંદ્ર મંડળને ભારે પક્ષીના દડાની માફક ચુર્ણ કરી નાખશે અને માનિક દેવતાનાં વિમાનને પક્ષીના માળાની પેઠે ઉડાડી દેશે. આવી રીતે ઉગામેલો દંડ બાહુબળીએ એટલા જોરથી ભરતરાજાને માર્યો, કે તે કંઠે સુધી પૃથ્વીમાં દટાઈ ગયા અને તેમના લશ્કરમાં હાહાકાર થઈ રહયે. કેટલીક વાર ભરતરાજ પૃથ્વીમાંથી બહાર નીકળ્યા અને હજી પણ બાહુબળીએ તેને પરાજય કર્યો તેનું વેર કેમ લેવું, તેને વિચાર કરવા લાગ્યા. રાજ્યમે તેમને આંધળા બનાવ્યા હતા ને તેમની આંખમાં વેર, વેર, ને વેરા વસી રહ્યું હતું. વિચાર કરી ભરતરાજાએ ચક્ર ગ્રહણ કરી તેને આકાશમાં જમાવ્યું અને તે ચક્ર જાણે અ. કાળે કાળાડિન હેય–જાણે બીજે વડવાનળ હેય-જાણે અકસ્માત વજાનળ હોય,–જાણે પડતું રવિબિંબ હેય-અને જાણે વિજળીને ગોળા હોય-એમ જણવા લાગ્યું. ચકનું પરાક્રમ ભરતેશ્વરે ચક્ર ગૃપણ કરેલું જોઇ. બાહુબળા વિચારમાં પડી મનમાં બોલ્યા “ અહા ! આ ક્ષત્રિવને ધિકાર છે, મેં લડવા માટે દંડ ધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. કયો છતાં, મારા બ્રાત ચક્ર લઈ મારી સામે લડવા આવે છે, ત્યારે તેમની દેવતાઓ સમક્ષ ઉત્તમ યુદ્ધ કરવાની લીધેલી પ્રતિજ્ઞા નષ્ટ થાય તેમાં શું નવાઈ !” એટલામાં તો ભરતરાજાએ પોતાના સર્વ બળથી તે ચક્ર બાહુબળી તરન્ન છેડયું, પણ બાહુબળીરાજા તેને અટકાવે. તે પહેલાં જ તે ચક્રે શિષ્ય જેમ ગુરૂની પ્રદક્ષિણા કરે તેમ બાહુબલીની પ્રદક્ષિણ કરી. ચક્રીનું ચક્ર સામાન્ય સગાત્રી ઉપર ચાલી શકતું નથી, અને તે કારણે તે, પક્ષો જેમ પાછું માળામાં આવે અને અશ્વ જેમ તબેલામાં આવે, તેમ ભરત રાજાના હાથ ઉપર જઈ બેઠું. વિચારમાં પડેલા બાહુબળીએ તે પછી પોતાની સાથે અન્યાય યુદ્ધ કરનાર પિતાના ભાઈ ‘ઉપર પોતાની મુષ્ટિને પ્રહાર કરી પોતાના હાથની શક્તિ બતાવવાનો વિચાર કર્યો, અને તે વિચારથી પોતાની ભયંકર મુષ્ટિ ઉગામી ભરત તરફ દેડ. પણ ભરત સમક્ષ પહોચતાંજ એ મહાસત્વ, સમુદ્ર જેમ મર્યાદામાં રહે તેમ સ્થિર થઈ ગયે, અને વિચાર કરવા લાગ્યો કે, “અહો ! અન્યાયથી યુદ્ધ કરનાર અને પોતાના ભાઈઓનાં રાજ્ય પચાવી પડનાર રાજ્યલુબ્ધ ભારતની માફક, રાજ્યમાં લુબ્ધ થઈ હું મોટા ભાઈને વધ કરે તો તે માટે હું કેટલો પાપી થઈશશિકારી પોતાના શિકારને મારી નાખે છે તે તેને પોતાના કરતાં જુદું પ્રાણી જાણીને, પણ હું મારા સગાવી ભાઈને જ મારી નાખીશ તે હું શિકારી કરતાં પણ વધુ પાપી થાઇશ.” ઉપર પેતાની પોતાની સહાય ઉપર જ અસાર સંસાર અસાર સંસારમાં સાર માનનારા, રાજ્ય માટે ભાઈભાંડનાં ખૂન કરનારા અથવા જાન લેનારા, મનુષ્યો નહીં પણ અધમાધમ નરપિશાચજ છે. લેબી માણસ કદી પણ ધરાતે નથી તમ, અને મદિરાથી તૃપ્તિ ન પામનારા મદિરાપાની માણસ માક રાજ્યની પ્રાપ્ત થશે તેપણ શું તેથી સંતોષ થશે ખરે છે ! એ રાજ્યલક્ષ્મી અમાવસ્યાની રાત્રિ મારક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ખંડ પહેલો-પ્રકરણ ૩. અંધકારથી ભરપૂર હોવી જોઈએ, નહીંતે પિતાશ્રી આદીશ્વરજી એનો ત્યાગ કરી દિક્ષા ગ્રહણ કરે તેનું શું કારણ ! તેજ પિતાને હું પણ એક પુત્ર છતાં, જે આ રાજ્યલમીપર મોહ રાખીશ તે મારા જેવો બીજે કોણ મૂર્ખ ! એ રાજ્યલક્ષ્મી મારી સાથે ક્યાં સુધી રહેશે ! જે વખતે મોત આવી ઉભું રહેશે ત્યારે હજારો પાપ કરી, હજારોને રંજાડી, એકઠી કરેલી એ રાજ્યલમી મારી સાથે ક્યાં આવશે ! મૃગજળની માફક ખેતી તરણુવ્રત એ રાજ્યલક્ષ્મી શું મને હમેશાં નિમકહલાલોથી મદદ કરશે ? જમે તે વખતે હું હાથની મુઠીઓ વાળી જન હતો, પણ તે મુઠીઓ ખાલી હતી, અને જઈશ ત્યારે એ મુઠીઓ ખાલીને ખાલી જ રહેશે, તે હજારે પાપ કરી, હજારેનાં લોહી વહેવડાવી, પતાના ભાઈભાંડુઓને મારી, અગાડી સાથે નહિ આવનાર આ લક્ષ્મીને મેળવવા હું તત્પર થાઉં તો તેમાં મારું શું ડહાપણ” સંસારની અસાર માયાને ઓળખી તેનાથી દુર રહેનારા બાહુબળી રાજાના વિચાર દરેક મનુષ્યને વિચારવા અને મનન કરવા યોગ્ય છે. દુનિયાની વિચિત્ર માયામાં સપડાયેલા, જગતના મહ પાશમાં બંધાયેલા, સ્ત્રી, વાડી, ગાડી, અને લક્ષ્મીમાં જ સર્વસ્વ માનનારા, હજારો અને લાખે મનુષ્ય, અસારતામાં સાર માની પોતાનું જે બગાડવામાં પોતે જ કારણભૂત થાય છે તે ઉપર જો સામાન્ય-કુંક-વિચાર કરવામાં આવે તો કાળના કાળ વહી જાય તે છતાં તે પૂર્ણ થાય નહિ એટલી એ બાબત ગહન છે. તે છતાં જ્ઞાનીઓએ જે કાંઈ જણાવ્યું છે તે જ માન્ય કરીએ તે, ને આપણે તે પર વિચાર કરીએ તો, આ દુનિયા તદન જુઠ્ઠી છે એ તરત સમજાશે. માં સાર માની વિચાર કરવા બાબત બાહુબળીના વૈરાગ્ય! ઉપર જણાવ્યા પ્રમાણે બાહુબળી રાજાને વિચાર આવતાં જ દુનિયામાં કવચિતજ બનતે એક વિચિત્ર બનાવ બન્યો! અહંકાર, મમત્વ અને રાજ્યલક્ષ્મીને ત્યાગ કરનારા બાહુબળીએ તરત ભરતેશ્વરને કહ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સિથી પ્રાચિન ધ. ૭૩ “હે ભ્રાતા ! હે ક્ષમાનાથ! હે ભરતેશ્વર ! ફકત રાજ્યને માટેજ આપના શત્રુરૂપે આપની સામે થઈ, આપને ખેદ કરાવ્યો તે માટે હું આપની ક્ષમા યાચું છું. આ સંસારની માયા મને હવે કાંઈ કામની નથી. હું તો હવે ત્રિલોકના નાથ, અને આખા જગતઉપર દયાભાવથી જોઈ તેને અભયદાન આપનારા પવિત્ર પિતાજીના મોક્ષમાર્ગમાં પાથરૂપે પ્રવાશે.” આટલું કહેતાંજ બાહુબળી રાજાએ પોતાના વડીલ ભાઈ તરફ ઉગામેલી મુષ્ટિ, પોતાના શિર તર૪ વાળી, તૃણની જેમ પોતાના મસ્તકના વાળનો લોચ કર્યો, અને ત્યાંજ કાર્યોત્સર્ગ કરીને રહ્યા. પશ્ચાતાપ. આવો મામલે ફેરવાઈ ગયેલ ઇ, હજારે માણસની અખિમાંથી અશ્રુધારા વહેવા લાગી. લશ્કરમાં હાહાકાર થઈ રહયે, જ્યારે દેવતાઓએ બાહુબળીને “સાધુ” કહી તેમના ઉપર ફુલની વૃષ્ટિ કરી. પણ સિથી વધુ દયાજનક હાલત તે ભરતરાજાની થઇ પડી. પૃથ્વી માર્ગ આપે તો તેમાં પેસી જવાની તેમની ઈચ્છા થઈ, અને તે વિચારે, તે નીચી ગ્રીવા કરી ઉભા રહ્યા, અને થોડી વારે પિતાના શાંત ભાઈને પ્રણામ કર્યો, અને પશ્ચાતાપમાં ડુબી જઈ બોલ્યા, “ દુનિયામાં આવા ભાઈઓ ધરાવનાર મનુષ્ય જ સુખના ભોગી છે ! પણ તે છતાં રાજ્યોમાં અંધ થઈ તમારા જેવા ઉત્તમ ભાઈને પ્રાણ લેવા તત્પર થનાર, મારા જેવા પાપી ભાઈઓ દુનિયામાં જેમ નહિ હોય તેમ દુનિયામાંથી પાપ ઓછું થશે. અહો ! બાહુબળી મુનિ ! તમને ધન્ય છે, કે તમે મારી તરફની અનુકંપાના કારણે રાજ્યને પણ ત્યાગ કર્યો! મારા જેવા પાપીએ દુર્મતિથી અસંતેજી થઈ તમને ઉપદ્રવ કર્યો તે માટે મને ધિક્કાર છે ! જેઓ પિતાની શક્તિથી અજાણ છતાં મદમાં અંધ બને છે, જેઓ અન્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ બંડ પહેલે-પ્રકરણ . કરવામાંજ સુખ માને છે, અને જે લાભથી જીતાએલા છે, તેંઓમાં ધુરંધર હું છું. આ રાજ્યને સંસારરૂપી વૃક્ષના બીજરૂપ જે જોણુતા નથી તેઓ અધમ છે, અને હું તો તેઓ કરતાં પણ વિશેષ છું, કે તેવું જાણતાં છતાં હજી રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરતો નથી.” ચંદ્રવંશની ઉત્પત્તિ. બાહબળી રાજાએ દુનિયા ત્યાગ કરી, વિરાગ્ય ગ્રહણ કરવાથી, અને ભરતેશ્વરને પશ્ચાતાપ થવાથી ભરતરાજાએ, હવે બાહુબળના રાજપની ગાદી ઉપર બાહુબળીના પુત્ર ચંદયશાને બેસાડયો. ઈતિહાસમાં સૂર્યવંશી અને ચંદ્રવંશી જે રાજાઓ વિષે લખવામાં આવ્યું છે અને જેમાં, કેટલાક રાજાઓના વંશજો હમણાં પણ પિતાને એ બે વશમાંથી એકના ગણાવવામાં માન સમજે છે, તેમાંના ચંદ્રવંશની સ્થાપના કરનાર અને ચંદ્રવંશનો મૂળ પુરૂષ આ ચંદ્વયશા છે, એટલે કે ચંદ્રવંશની શરૂઆત રૂષભદેવના પુત્ર બાહુબળીના પુત્ર ચંદ્રયથી થઈ, અને ચંયશા ગાદીએ આવ્યાથી આરંભીને જગતમાં સેંકડે શાખાવાળો ચંદ્રવંશ પ્રવર્તે. રૂપલદેવ બાહુબળી ચંદ્રયશા (ચંદ્રવંશને સ્થાપનાર) કથા માં અને કેવળજ્ઞાન. પાંચ મહાવ્રત ધારણ કરી, કાસગમાં ઉભારહેનાર બાબળ ૨ાજા, જે ઠેકાણે ભરઘરાજાની સાથે યુદ્ધ થયું હતું ત્યાં જ કાર્યોત્સર્ગમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધર્મ. G r ઉમા, અને રૂષભદેવ ભગવાન પાસે ન ગયા, તેમાં એક કારણ હતું. બાહુબળી મુતિને એવા વિચાર આવ્યો કે “ હું હુમાં પિતાજીના ચરણુ કમળ પાસે નહીં જાઉં, કેમણે હમણા ને હું જઇશ તેા, મારાથી પૂર્વે દિક્ષા લેતાર મારા નાના ભાઈઓમાં હું લપણું પામીશ. " બાહુબળી આવા વિચારે માનના તદન ત્યાગ ન કરતાં, પૃથ્વીમાંથી નીકળ્યા હાય અથવા આકાશમાંથી ઉતર્યા હાય, તેમ એકલાજ કાનાસર્ગ ધ્યાને ઉભા. અગ્નિના તણખા જેવી ઉષ્ણવેલુને ફૂંકનારા ગ્રોષ્મરૂતુના વટાળીઆને, અગ્નિકુંડ જેવા મધ્યાન્હ કાળના વિના તાપને, અને વર્ષા રૂતુમાં વરસાદની વૃષ્ટિધારાને પર્વતની ભાક, ચલાયમાન થયા વગર, તે મહાત્મા સહન કરતા હતા; ભિતુમાં હિમથી ઉત્પન્ન થયેલી, મનુષ્યાને વિનાશ કરનારી નદીને વષે પણુ, ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી ઈશ્વનને દુગ્ધ કરવામાં તત્પર થઈ, તેઓ ત્યાં સુખેથી રહયા. વાધવાણુનાંટાળાંએ પેાતાનાં શરીરને, પર્વતની તળેટીજેવા તેમના સરીર સાથે ટેકાવતા, રાત્રે નિદ્રા ભાગતા વન હસ્તીએ તેમના હાથપગને ખેંચતા, ચમરી ગાયેા પેાતાની કાંટાવાળી છમવડે તેમને ચાટતી અને બીજા પ્રાણીઓ તેમને હજારો રીતના ઉપસર્ગ કરતાં, પણ તે છતાં તે મહાત્મા ચલાયમાન થતા નહેતા. વર્ષાતુના દવમાં નિમગ્ન થયેલા તેમના ચરણને વીંધીને દર્ભની શળા ઉગી નીકળી હતી, અને વેલેથી ભરાયલા તેમના દેહમાં ચકલાંઓએ માળા બાંધ્યા હતા. વનના મારના અવાજથી ભય પામીને હારા સા, વલ્લીઓથી ગહન થએલા તે મહાત્માના શરીરઉપર ચઢી રહયા હતા, અને જાણે બાહુબળી રાજાના સેકડા હાયેા હોય તેવા જણાતા હતા. r આ રીતે કાર્યેાત્સર્ગમાં બાહુબળ મુનીને એક વર્ષે વીતી ગયું, અને તેજ સમયે ત્રિકાળજ્ઞાની રૂપમદેવે બ્રાહ્મી અને સુંદરીને આજ્ઞા કરી કે, “ બહુબળીએ પોતાનાં કર્મને ખપાવવાને દિક્ષા ગ્રહણ કર્યા છતાં, અને એક વર્ષ સુધી કાર્યેાત્સર્ગમાં નિમગ્ન રહયા છતાં, માહનીય કર્મના અશરૂપી માનથી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી, પણ હમણાં તે વિષે તેને તમે ઉપદેશ કરવા બએ અને તમારા ઉપદેશથી તે માન છેાડી દેશે, કેમકે હમણાં ઉપદેશના સમય પ્રવર્તેછે, અને એ માન છેડી દેવાથી તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૩. પ્રભુની તે આજ્ઞા મસ્તકે ચઢાવી, બ્રાહ્મી અને સુંદરી, બાહુબળીને ઉપદેશ કરવા નીકળ્યાં અને મહામહેનતે તેમને શોધી કહાડી કહ્યું “હે. જયેષ્ઠ ભ્રાતા ! ભગવાન એવા પિતાજી અમારે મુખે તમને કહેવડાવે છે કે હાથીની સૂંઢ ઉપર આરૂઢ થયેલા પુરૂષને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આટલું કહીને બ્રાહી અને સુંદરી તે ચાલી ગયાં, પણ બાહુબળીને વિચાર આવતાં જ તેમને સમજ પડીકે વતથી મેટા અને વયથી નાના મારા ભાઈઓને નમસ્કાર કેમ કરે, એવું જે મને માન થયું છે, તે રૂપી હાથી ઉપર હ નિર્ભયપણે આરૂઢ થયો, અને તે કારણે ત્રણ જગતના સ્વામીની ઘણે કાળ સેવા કર્યા છતાં પણ મને વિવેક નહીં થવાથી એ શ્રાતાઓને વદવાની મને ઈચ્છા થઈ નહીં પણ ઉલટી માનદશા થઈ હતીતે ટાળવાને માટે જ આ ઉપદેશ કરનારાઓને મારા પિતાજીએ મકલ્યાં હોવાં જોઈએ.” એવો વિચાર થતાંજ માનને ત્યાગ કરી, પૂર્વે તને પ્રાપ્ત થયેલા પોતાના મહાત્મા બ્રાતાઓને વંદવા માટે બાહુબળી મુનીએ પોતાને ચરણ ઉપાડે; અને તે જ વખતે તેમનાંધાતી કર્મ ત્રુટી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલા તે મહાત્મા, ચંદ્ર જેમ સુ વૈની પાસે જાય તેમ, રૂષભસ્વામીની પાસે ગયા, અને તીર્થંકરની પ્રદક્ષિણા કરી અને તીર્થને નમસ્કાર કરી, આદીશ્વર ભગવાનની પર્વદામાં જઈ બીરાજ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭. દુનિયાને સિંધી પ્રાચિન ધર્મ. પરિવ્રાજકની ઉત્પત્તિ ? – સી – કપિલ, સાંખ્ય, વગેરે મતે. મીની સાથે જ સમયે લુહારએ માથાના જ સૂર્યના તે ભારત રાજાના પાંચસો પુએ દિક્ષા લીધી હતી, તે વિષે અમે અગાડી જણાવી ગયા છીએ. એ પાંચ પુત્રોમાં એક પુત્ર નામે મરીચિ હતો. તે એકાદશ અંગને ભણનારે, સાધુ ગુણ સહિત, અને સ્વભાવથી સુકુમાર છતાં, એક વખતે ગ્રીષ્મ રૂતુમાં રૂષભદેવ સ્વામીની સાથે વિહાર કરતો હતો. તે દિવસે મધ્યાન્હ સમયે લુહારાએ ધમેલી હોય તેમ, ચેતર૪ માર્ગની રજ સૂર્યના કિરણથી તપી ગઈ હતી. તે સમયે તેને દેહ માથાથી તે પગ સુધી પરશેવાની ધારાથી ભરપૂર થઈ ગયું. આ વખતે દુષ્કર્મના અંગે, મરીચિને ખરાબ વિચારે ઉત્પન્ન થયા. તે બોલ્યા “ત્રણ જગતના ગુરૂ રૂષભદેવસ્વામીને હું પિત્ર છતાં, અને મહા બળવાન ચક્રવતી ભરતરાજાને હું પુત્ર છતાં, અને પંચ મહાવ્રતના ઉચ્ચારણ પૂર્વક મેં દિક્ષા લીધા છતાં, મને ખરાબ વિચારો કેમ ઉત્પન્ન થાય છે ? ખરૂ છે કે ચારિત્ર લીધા પછી દુનિયાની મોજ મજા અને સુખ ભોગવવાનું મને નથી મળતું, અને ઉનાળાના આવા અસાહ્ય તાપમાં અને શિયાળાની અસહ્ય ઠંડીમાં ભારે વિહાર કરવો પડે છે, એ દુઃખ મારાથી નથી ખમાતું, અને તેમાંથી નીકળવાને મને કાંઈ પણ રસ્તો સુઝતો નથી ! મારાથી ચારિત્ર વ્રત પળવું મુશ્કેલ છે, અને તે છેડીને ઘેર જતાં મારા કુળને કલંક લાગશે ! ત્યારે મારે શું કરવું ? હા ! મને એક રસ્તો સુઝે છે અને તે એ છે કે, સાધુએ મનદંડ, વચનદંડ, અને કાયદંડથી રહિત છે, અને હું તે એ ત્રણે દંડ સંયુક્ત છું, માટે હું એક ત્રિદંડ રાખીશ અને ત્રીદડી થઈશ. સાધુઓ તો દ્રવ્ય અને ભાવથી મુંડિત છે, તેથી લોચ કર છે, અને હું તે કવ્ય મંડિત છું, તેથી અસ્ત્રાથી મસ્તક મુંડાવીશ, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો–પ્રકરણ ૩. શીખા પણું રાખીશ ! સાધુએ તો પાંચ મહાવ્રત ધારણ કરવા શકિતવાન છે. પણ મારાથી તે બની શકે એમ ન હોવાથી, હું ફક્ત સ્કુલ જીવની હિંસાનો ત્યાગ કરીશ સાધુઓ કંચન કે લક્ષ્મી રાખી શકતા નથી, કેમ કે તેઓ પરિગ્રહ રહિત છે. પણ મારાથી તે રીતે બન્યું અશક્ય છે, તેથી હું સુવર્ણ મુદ્રાદિક રાખીશ ! સાધુએ ઉપાનનો ત્યાગ કરી શકે છે, પણ મારાથી તેમ બની નથી શકતું, તે માટે હું ઉપાનને ધારણ કરીશ! સાધુઓ શીલથી સુધીત છે, પણ હું તે કરવા અશકત હોવાથી મારી દુર્ગધ ટાળવા માટે ચંદનાદિકની સુગંધી રાખીશ ! સાધુઓએ તો મોઅને ત્યાગ કરવો જોઈએ, પણ મારાથી મેહ ત્યાગ થતે નહીં હેવાથી મહના ચિન્હરૂપ છત્રને મસ્તક ઉપર ધારણ કરીશ ! સાધુઓએ તે નિર્મળ મનવાળા થવું જોઈએ, પણ હું તે તેથી ઉલટ ક્રોધ, માન, માયા, લાભ, આ ચારે કપાયે સંયુક્ત છું, અને તેથી કરાય વસ્ત્ર અથત ગેરરંગવાળાં વસ્ત્રો પહેરીશ ! સાધુએ તે પાપથી ભય પામી ઘણા છવવાળા સચેત જળનો ત્યાગ કરે છે, પણ મારાથી તેમ નથી બની શકતું માટે હું તે પરિમિત જળથી સ્નાન કરીશ અને તેજ જળ પીશ!” આ રીતે મરીચિએ વિચાર કર્યો અને સ્વમતિ કલ્પના એક નવો મત ઉત્પન્ન કર્યા, અને તે મત ચલાવ્યા, અને આ મત પરિવાજને થયે. રૂપલદેવ ભરતરાજ બાહુબળી મરિચિ (પરિવ્રાજક મતને સ્થાપક). ઉપર જણાવેલા વિચાર પૂર્વક પિતાની બુદ્ધિથી પોતાનું લિંગકપી તે વેષ ધારણ કરી, મરીચિ રૂષભદેવ ભગવાન સાથે વિહાર કરતા અને ખચ્ચર જેમ ઘેડે કે મધેડે બેમાંથી એકે નથી તેમ, મુની કે ગૃહસ્થ બેમાંથી એક પણ નહીં, પરંતુ બંનેના અંશવાળો વેષ ધારણ કર્યો, પણ જે કોઈ તેને ધર્મ વિષે પુછે, તેને સાધુને યથાર્થ ધર્મ કહેતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધર્મ. અને વખતે કે તેને “પિતે એ સાધુ ધર્મ પ્રમાણે કેમ ચાલતો નથી?” એમ પુછતું તે તેમાં પિતાની અશક્તિ દેખાડતો, અને કોઈ દિક્ષા લેવાની ઇચછા જણાવતું તે તેને રૂષભદેવ ભગવાનના સાધુઓ આગળ મેલી તેમની પાસે દિક્ષા લેવડાવતો, કપિલ, સાંખ્ય, વગેરે મતની ઉત્પત્તિ. મરીચિ એક વખતે પ્રભુની સાથે વિહાર કરતે હો ત્યારે તેને એક મહા રોગ ઉત્પન્ન થયો, પણ તે વ્રતભંગ હોવાથી સાધુઓએ તેની પ્રતિપાલના કરી નહીં. મરીચિને રોગ ઉપચાર વિના અધિક પીડાકારી થયા, અને તેને વિચાર આવ્યો કે “અશુભ કર્મના પ્રભાવે સાધુઓ પણ પરની એટલે મારી ઉપેક્ષા કરે છે. પણ તેમાં તેમને શો દોષ? સૂર્યને પ્રકાશ જેમ ઘુવડ જોઈ શકતું નથી, અને જેમ તેમાં સૂર્યને દોષ નથી તેમજ મારે વિષે પણ એ પ્રતિચારી સાધુઓને કાંઇ દેષ નથી; કારણ કે જેમ ઉત્તમ કુળવાળા, સ્વેચ્છની સેવા કરે નહીં, તેમ સાવધ કર્મથી વિરમેલા સાધુઓ, સાવધ કરનારા મારા જેવા પાપીની વૈયાવૃત્ય કેમ કરે ? પણ મારા રોગના ઉપચાર માટે મારે મારી બુદ્ધિ જેવા મંદ બુદ્ધિ ધરાવનારને શોધી કહાડી, મારો શિષ્ય બનાવવો જોઈએ.” હવે એમ બન્યું કે રૂષભદેવ જે વખતે દેશના આપતા હતા, તે વખતે કઈ ભવ્ય રાજ્યપુત્ર નામે કપિલે પણ તે દેશના દુરથી સાંભળી હતી. રૂષભદેવ નિર્વાણ પામ્યા ત્યાં સુધી તેને દિક્ષા લેવા મન થયું નહીં. કાળ પ્રભાવે તેને દિક્ષા લેવા મન થયું પણ ચક્રવાતને ચાંદનીની જેમ, ઘુવડને દિવસની જેમ, ક્ષીણ ભાગ્યવાળા રોગીને આિષધની જેમ, તેને રૂષભદેવને ધર્મ ન રૂઓ અને તેથી તે મરીચિ પાસે ધર્મ સાંભળવા . મરીચિએ તેને જણાવ્યું કે “મારી પાસે ખરો ધર્મ નથી, અને જે ધર્મના અથી હો તો તમે રૂષભદેવના ધર્મને આશ્રય લે.” પણ કપિલે તે છતાં પુછયું. “જો એમ છે, તે તમે આ લિંગ બીજા સાધુઓથી તદન જુદી રીતે કેમ ધારણ કર્યું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે-પ્રકરણ ૩. મરિચિએ કહયું. “સાધુ ધર્મ પાળવા હું અશક્ત હોવાથી આ સ્વકલ કલ્પિત લિંગ મેં ધારણ કર્યું છે.” કપિલે એ સાંભળી કહ્યું, “મને પણ શ્રી રૂપમદેવને ધર્મ ચિતો. નથી, માટે તમે કહે કે તમારી પાસે ધર્મ છે કે નહી ?” મરીચિને રોગ થયો હોવાથી, અને સાધુઓ તેની વૈયાવૃત ન કરતા હોવાથી, પોતાને માટે પણ શિષ્ય જોઈએ, કે જે તેની વૈયાવૃત કરે, એવા વિચારથી બે, “ ત્યાં પણ ધર્મ છે. અને મારી પાસે પણ કંઈક ધર્મ છે.” " આ સાંભળી જેના મત વિષે ઘણુ ગ્રંથો લખાયેલા છે તે કપિલ મુની મરીચિના શિષ્ય થયા. મરીચિના કાળ પછી ગ્રંથાર્થ જ્ઞાનશન્ય કપિલ, મરીચિની બતાવેલી રીતિ ઉપરજ આચાર પાળતો હતો. કપિલને આસુરી નામે મુખ્ય શિષ્ય થયે, અને તે સિવાય બીજા અનેકને પણ તેમણે પોતાના પંથમાં મેં કપિલ મરીને પાંચમા દેવલોકમાં દેવતાપણે ઉપન્યા! ત્યાં પણ તેમને પોતાના મતવાળાઓને તત્વજ્ઞાન સંભળાવવા વિચાર આવ્યોઅને તેથી કપિલ દેવતાએ આકાશમાં પંચ વર્ણના મંડળમાં રહી આસુરીને લાવવાનને ઉપદેશ કર્યો, જેથી ષષ્ટીતંત્ર શાસ્ત્ર આસુરીએ રચ્યું. એ આસુરીના સંપ્રદાયમાં નામીસંખ નામે આચાર્યો થયા, અને ત્યારથી એ મતનું નામ સાંખ્ય મત પ્રસિદ્ધ થયું. એ સાંખ્ય મતના ત હાલ પણ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અને સાંખ્ય મતના શાશામાં પ્રચલિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધર્મ. સાંખ્ય મતને મરીચિ સાથે સંબંધ દેખાડનારૂં વૃક્ષ. શ્રી રૂષભદેવ ભરતરાજ મરીચિ (પરિવ્રાજક મતને સ્થાપક) કપિલ મુની આસુરી નામી સખ. (સાંખ્યમતને સ્થાપ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૪. પ્રકરણ ચોથું. શ્રી રૂષભદેવ અને ભરતરાજાનું મેક્ષ ગમન. -~ ચ્છ-- મરીચિએ જે વખતે પોતાનો નવો મત સ્થાપો તે પછી કેટલોક વખત રહી, મહાત્મા શ્રી રૂષભદેવજી દરેક ગામ અને દરેક શહેરમાં "ભવ્ય જનોને પ્રતિબોધતા, એક વખત અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. દેવતાઓએ ભગવાનના પધારવાથી ત્યાં સમવસરણ રચ્યું, જેમાં પ્રભુએ પૂર્વારથી પ્રવેશ કર્યો. પછી સાધુ, સાધવી, અને વૈમાનિક દેવતાઓની સ્ત્રીઓએ પૂર્વે દ્વારથી પેશી, પ્રદક્ષિણા કરી ભકિતપૂર્વક જીનેશ્વર અને તીર્થને નમસ્કાર કર્યો. સાધુએ, પૂર્વ અને દક્ષિણ દિશાના મધ્યમાં બેઠા, અને તેમના પાછલા ભાગમાં વૈમાનિક દેવતાઓની સ્ત્રીઓ ઉભીરી, અને તેની પાછળ તેવી જ રીતે સાધ્વીઓનો સમૂહ ઉભો રહ્યો. ભુવનપતિ, જોતિષી અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિવત્ પ્રદક્ષિણા નમસ્કાર કરીને નિત્ય દિશામાં બેડી અને ત્રણે નિકાયના દેવો પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી તેવીજ રીતે નમસ્કાર કરી અનુક્રમે વાયવ્ય દિશામાં બેઠા. આવી રીતે પ્રભુને સમે જાણી, ઈરાજા ત્યાં સત્વર પધાર્યા, ને ઉત્તર દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી સ્વામીને ત્રણ પ્રદક્ષિણ દઈ નમસ્કાર કરી નીચે પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી – શ્રી રૂષભદેવની ઇ કરેલી સ્તુતિ. – ૭૪% - હે પરમાત્મા ! આપના ગુણે સર્વ પ્રકારે જાણવાને ઉત્તમ ગુણાવાળ યોગીઓ પણ સમર્થ નથી, તો મારા જેવા પ્રમાદી છવથી તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સારી પ્રગન ધર્મ એ ગુણોનું વર્ણન કયાંથી જ થાય ! હે નાથ ! હે ભગવાન ! આ સંસારરૂપી, આતના કલેશથી પરવશ થયેલા પ્રાણીઓને જેના ચરણની છાયા, છત્રની છાયાનું આચરણ કરે છે, તેવા આપ અમારી રક્ષા કરો ! હે ત્રિભુવન પતિ ! સૂર્ય જેમ બીજાઓના ઉપકારને માટેજ ઉગે છે તેના જે આપ પરોપકાર માટે જ જુદે જુદે ઠેકાણે વિહાર કરે છે, તેવા આપને ધન્ય છેજે તમામ દર્શન વિર્ય પણ કરે છે, તેઓ મહા ભાગ્યશાળી છે અને સ્વર્ગમાં રહેનાર પણ જો તમારાં દર્શન કરી નથી શકતો, તો તે નિયંચ જેટલો પણ ભાગ્યશાળી નથી. હું આપ પાસે એટલું જ માગું છું કે ગામે ગામ અને નગરે નગર વિહાર કરતાં, આપ કદાપિ મારા હૃદયને છોડશે નહીં. ભરત મહારાજાનું પ્રભુ પાસે જવું. – – ભરત રાજાને શ્રી રૂપમદેવ અષ્ટાપદ પર્વત પર સમસની ખબર મસ્તાંજ, અસંખ્ય સેના સહિત થોડીવારમાં અષ્ટાપદે આવી પહોંચ્યા, અને ગીરિઉપર ચઢી ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી, પ્રજુને ત્રણ પ્રદક્ષિણ દઈ, તેમના ચરણમાં નમન કરી, પ્રભુની સ્તુતિ કરી. પ્રભુએ તે પછી દેશના દીધી. તે સાંભળ્યા પછી ભરતરાજાને, પંચ મહાવ્રતને પાળનારા પિતાને ભાઈઓ કે જેમાં રાજ્ય તેમણે લઈ લીધાં હતાં, તેમને જોઈ પશ્ચાતાપ છે, અને તેમને ભોગસંપતિ પાછી ગ્રહણ કરવા વિનંતી કરી. પ્રભુએ જવાબમાં કહ્યું, “હે સરળ અંતઃકરણવાળા રાજ ! આ તારા ભાઈએ મહા સવવાળા હોવાથી તેઓએ મહાવ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી છે, અને તેઓ વમન કરેલા અન્નની માફક એ ભોગસંપત્તિ ફરીથી ગ્રહણ કરશે નહીં.” આવો જવાબ મળવાથી પશ્ચાતાપ યુક્ત ચક્રોએ પાચસે ગાડાં ભરી આહાર મંગાવી, પિતાના અનુજ ભાઈઓને તે લેવા નિમંત્રણ કર્યું તે વખતે પ્રભુએ કહ્યું, “હે ભારતપતિ ! મુનિઓ માટે બનાવીને લાવેલ એ આહાર, સાધુએને કપે નહીં.” એ પછી ભરતરાજાએ મુનિને અર્થે નહીં કરેલ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૪. કરાવેલ પણ નહીં, તે અન્ન માટે સાધુઓને નિમંત્રણ કર્યું, તે વખતે પણું પ્રભુએ કહ્યું. “હે રાજન ! મુનિઓને રાજ્યપિંડ કર્ભે નહીં આથી ભરતરાજ ઘણાજ દુભાવા લાગ્યા. ઘોડા વખત પછી ભગવાને ભવ્ય જનને બોધ કરવા માટે, અષ્ટાપદ પર્વત ઉપરથી અન્યત્ર વિહાર કર્યું અને ભરત રાજા અયોધ્યા પધાર્યો અને સર્વ શ્રાવકોને પિતાને ત્યાં જમવા સારૂ પધારવા આજ્ઞા કરી. કાળની ગહન ગતિ, કાળની ગતિ વિચિત્ર છે, એ કણ ના પાડી શકશે ? કાળને મને હિમા અલૈકિક નથી, એમ કોણ કહી શકો ? કરોડ વર્ષપર જે દુનિયા હતી, તેમાં કેટલા બધા ફેરફાર થઈ ગયા છે, તે જાણવાને કહ૫ના સિવાય આપણી પાસે બીજું કાંઈ પણ સાધન નથી ! ૫ણું તે દુનિયા જુદી હતી, ને તેમાં અસંખ્યાતા ફેરફાર થયા છે, એ તે કોઈ પણું ના પાડી શકશે નહીં ! થોડાં વર્ષમાં જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ થઈ જાય છે, તે હજારો ને કરોડ વર્ષમાં ઘણાં ફેરફાર થવા જોઈએ, એમાં શું નવાઈ છે ! થોડાં વર્ષમાં મોટાં મોટાં માને અને ઈમારતમાં પણ મોટા ફેરફાર થતા જોવામાં આવે છે અને તેમાં આ પહેલું કે તે પહેલું, એ સમજવું કેટલાંક વર્ષો પછી મુશ્કેલ થઈ પડે છે, તે હજારે બે લાખ વપર બનેલાં કાર્યોમાં ફેરફારો થાય, એમાં શું આ થઈ ? જંગલ હોય ત્યાં શહેર વસતાં ને શહેરો વેરાન થઈ જંગલમાં ફેરવાઈ જતાં આપણે જોયાં છે. ડેરા ગાઝીખાનને ઇતિહાસ એ સંબંધમાં બરાબર સાબીતી આપે છે. વલભીપુરને પોમ પીઆઇનાં ખંડેરે એ સંબંધમાં જીવતી જાગતી માહિતી આપે છે ! જમીનમાંથી નીકળતી મૂર્તિઓ પણ દેખાડે છે કે, અગાડી મોટાં મંદીરોમાં શોભતી ભાએ હમણું ભૂમિની અંદર પડી રહી છે અને જે અગાડી પૂજાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધર્મ. હતી, તેજ હમણાં અપૂજ્ય રહે છે. હુગલી પાસે આવેલા જૈન દેવાલથેનાં ખડે, કે જેને વિષે એમ કહેવામાં આવે છે કે, ત્યાં ૧૦૧ જૈન મંદીરે અગાડીના વખતમાં હતાં, ત્યાં આ વખતે હજાર જીવજંતુ અને પ્રાણીઓના રહેઠાણ તરીકે એ મંદીર વપરાય છે. એમનાથ મહાદેવની જાહેરજલાલી કોણે નથી સાંભળી ? એ જાહેરજલાલી ધરાવનારાં મંદિરની મીલકત હજારો ગામોની હતી અને હજારો રજપુત રાજાઓ એ મંદિર ઉપર મરી ફીટતા હતા, પણ એજ મંદિર ઉપર યવનેની નજર પડતાં, મહમદ ગજનીને તે વિશે ખબર મળી અને એ મીરની જેવી ચડતી દશા હતી, તેવી જ પડતી થઈ ! બાદ ધમ અગાડી હિંદુસ્તાનમાં જ જન્મ પામે ને સર્વત્ર લાગે, પણ હમણાં જે ભૂમિમાં એ ધર્મ ઉત્પન્ન થયો, ત્યાં એનું નામ નિશાન પણ જણાતું નથી, અને તેને બદલે બરમા, સીલેન, ચીન, જાપાન વગેરે દેકાણે તે પૂર ઝળકમાં ફેલાયો છે! ઈસુ પ્રીતે જે ભૂમિમાં જન્મ લીધો અને ધર્મને ઉપદેશ કર્યો, ત્યાંજ પ્રીસ્તી પ્રજાની ઓછામાં ઓછી સંખ્યા જોવામાં આવે છે, ને જે ધર્મના સ્થાપકને વધ સ્તંભ ઉપર જડવામાં આવ્યો, તેને માનનારાઓની દુનિયામાં મોટી સંખ્યા નજરે પડે છે. જૈન ધર્મન, મહાન મહાત્મા મહાવીરસ્વામી કે જેને નમન કરનારા સંખ્યાબંધ રાજાએ હતા, તેમને માનનારા જૈિનેમાં કોઈ રાજા તે શું, પણ પ્રધાન પણ જોવામાં નથી આવત; અને તેમજ દુનિયાની બીજી દરેક ચીજ સાર છે. બ્રાહણેની ઉત્પત્તિ બ્રાહ્મણને ઈતિહાસિક સમય ઘણુંકોએ દસ હજાર વર્ષ ઉપરનો જણાવ્યું છે. વળી એ બ્રાહ્મણે બ્રહાના મુખમાંથી ઉત્પન્ન થવાથી બ્રાહણ” કહેવાયા, એમ કેટલાક ઇતિહાસ કર્તાઓ અને પુરાણે પણ જણાવે છે એવી હસવા જોગ ઉત્પત્તિ યે વખતે થઈ, તે નથી જણવવામાં આવતી, પણ બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણે ઉત્પન્ન થયા, એમ તો જણાવવામાં આવે છે. પણ બ્રાહણે પહેલાં કોણ હતા, તે જણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ખડ પહેલે–પ્રકરણ ૪: આવી નહિ અને લખાયા, તે શા સખત તજવીજ વવામાં આવતું જ નથી. એ જણાવવું ઘણું જ મુશ્કેલ હોવાથી તેના ઉપર ઢાંક પીછો કરવામાં આવે છેપણ જન શાસે તેમના સંબંધમાં ઘણીજ ભરોસાદાર વિગતો પુરી પાડે છે. જૈન શાસ્ત્ર છે કે મહાવીર તીર્થકર પછી ૯૦૦ વર્ષ પછી લખાયાં છે, તો પણ ત્યાર પહેલાં એ ધમના મોટા મોટા આચાર્યો જે યાદદાસ્તની શક્તિ ધરાવતા હતા, તે ઘણુંજ ઉત્તમ હતી. હજી પણ તેવા દાખલા જણાય છે, ને કેટલાક પં: ડિતો પુસ્તકોનાં પુસ્તકે કડકડાટ બોલી જતા જોઈ, આપણે અજાયબ થઈએ છીએ, પણ મહાવીરના વખતમાં ને તે પછી ૯૮૦ વર્ષ સુધી જૈન સાધુઓ અને વિદ્યાને બધાં શાસો મોંઢે જ રાખતા હતા. એવા ઉત્તમ વિદ્ધાનેરના મેઢ રાખેલાં શાસ્ત્ર જે વખતે લખાયાં, તે વખતે પણ તેમાં કાંઈ પણ અસત્ય વચન આવી નહિ જાય, તે માટે મહાન સાધુ એ સખત તજવીજ રાખી હતી અને તેથી જ તે શાસ્ત્રોમાં બીજ શા માફક ગોટાળો નહીં થવાથી, તેઓ વધુ ભરોંસાદાર છે એમાં કાંઈ પણ શક નથી. એવા ઉત્તમ પુરાકના એક લખનાર કળીકાળ સર્વ શ્રી હેમચંદ્રાચાર્ય હતા. જેઓએ કુમારપાળ રાજાને જૈન ધર્મનાં ઉંચ તત્વોથી ભરપૂર ઉત્તમ સ્થિતિ બતલાવી, જિન બનાવ્યો હતો. એ આચાર્ય બ્રાહ્મણાની ઉત્પત્તિ વિષે જે જણાવ્યું છે, તે ઉપરથી જ જણાય છે કે જે કે દુનિયાની શરૂઆતથી બ્રાહ્મણ નહતા, પણ તેઓ આજકાલના કે સેંકડો, હજારો વર્ષોના નહિ, પણ લાખો વર્ષના છે અને જે તદન માનવા જોગ છે. તેઓ જણાવે છે કે – બ્રાહ્મણ અને જનેઈની ઉત્પત્તિ ભરતરાજાએ જ્યારે સર્વે ભાવકોને પોતાને ત્યાં જમવા સારુ આજ્ઞા કરી. ત્યારે ભજન કરનારાઓની સંખ્યા વધી જવાથી રસોડાના ઉપરીએ આવી ભરતરાજાને જણાવ્યું કે, જમનારાએ ઘણા આવતા હોવાથી, તેમાં શ્રાવક કોણ છે, અને શ્રાવક કોણ નથી તે નથી સમજતું; આથી ભરતરાજાએ, રસોડાના ઉપરીને આજ્ઞા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધર્મ કરી કે દરેક જમવા આવનારને એવો પ્રશ્ન પુછવોકેતો શ્રાવકછો કે કેમ? ને તમે કેટલાં વ્રત પાળા છે ? જેઓ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત પાળતા, તેઓ તેમ જણાવતા અને તેઓને ભરતરાજા પાસે લાવવામાં આવતા, જે તેમની શુદ્ધિને માટે જ્ઞાન, દર્શન, અને ચારિત્રનાં ત્રણ ચિન્હવાળી ત્રણ રેખાઓ કણિી રત્નથી તેઓ ઉપર નીશાની કરતા, તેવા ચિહથી તેઓ ભોજન મેળવી " जितो भवान वर्धते भयं तस्मा न्माहन माहनेति" ઇત્યાદિ પઠન માટે સ્વરે કરવા લાગ્યા, આ કારણે તેઓ શાહના એ નામથી પ્રસિદ્ધ થયા. તેઓ પોતાનાં બાળકો સાધુઓને આપવા લાગ્યા, જેમાંથી કેટલાક વેચ્છાથી વિરકત થઈ વ્રત ગ્રહણ કરવા લાગ્યા, અને પરિષહ સહન કરવાને અશકત એવા કેટલાક ભાવકો થયા. કાંકિણી રત્નથી લાંછીત એવા તેઓને પણ નિરંતર જમવાનું મળતું. અનુક્રમે તેઓ “માહના ” ને બદલે “ બ્રાહ્મણ ' એવા નામથી પ્રખ્યાત થયા, અને કાંકિણી રનની રેખાઓ, તે પવિત– જઈ–રૂપે થઇ. ભરત રાજાની પછી તેના પુત્ર સુયશાએ, કાંકિણી રત્નના અભાવથી સેનાની અને તે પછી મહાયશા વગેરે રાજાઓએ રૂપાની, અને પછી બીજા ઓએ સુતરની પવિત-જાઈ કરી. બ્રાહ્મણની અને તેઓ જે જઈ પહેરે છે તેની ઉત્પત્તિ ઉપર જણાવ્યા પ્રમાણે છે. કાળક્રમે, જે ભાવકોમાંથી તેઓ "બ્રાહ્મણ થયા તેઓ પ્રથમ આવક હતા, એમ ભૂલાઈ ગયું અને બ્રાહ્મણ પિતાને સિથી પ્રથમ ઉત્પન્ન થયેલા ગણવા લાગ્યા. ખરું જોતાં તે વાસ્તવિક નથી, પણ ઉપર જણાવ્યા પ્રમાણે શ્રાવકો પ્રથમ હતા અને તેમાંથી બ્રાહ્મણે નીકળ્યા. જૈન શાસ્ત્રોમાં પ્રાકૃત ભાષામાં હાલ પણ બ્રાહ્મણોને “માહન” શબ્દથી લખેલ છે. બ્રાહ્મણ સંસ્કૃત શબ્દ છે તે પ્રાકૃત વ્યાકરણમાં બંભણ, તેમજ માહણના સ્વરૂપથી સિદ્ધ થાય છે. શ્રી અનુગદ્વાર સૂત્રમાં બ્રાહ્મણને “ જુઠ્ઠસાવયા ” એટલે " મેઢા બાવક " તરીકે લખેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલા-પ્રકરણ ૪. સૂર્યવ′શની ઉત્પત્તિ, → *** = - ચંદ્રવંશની ઉત્પત્તિ વિષે અગાડી જણાવવામાં આવ્યુ છે. અને તેજ રીતે સૂર્યવંશની ઉત્પત્તિ છે. ભરત રાજાને સૂયશા નામે પુત્ર થયા, તેનાથી તેના પછી થનારા રાજાએ સૂર્યવંશી કહેવાયા. રૂષભદેવ । ભરતરાજા–જેનાથી આ દેશનુ નામ ભ્રસ્ત I ખંડ પડતુ, અને જેણે ચારવે અનાવ્યા તે બ્રાણાની સત્તા દાખલ કરી. સૂર્યયશા—સૂર્યવંશ સ્થાપક અને સુવર્ણની । જનાઈ કરનાર. મહાયશારૂપાની જનાઈ કરનાર. અતિખલ અલા શીતવીર્ય । જળવીર્ય-સુતરની જનાઈ કરનાર ચાર વેઢાની ઉત્પત્તિ ૨ તેમાં થયલા ફેરફાર, જ્યારે ભરત રાજાએ બ્રાહ્મણેાને મેજન આપવા માંડ્યુ. અને તેમને માન આપવા માંડયું, ત્યારે ભરતરાજાની પ્રામે પણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ. બ્રાહ્મણોને ભોજન કરાવવા માંડયું અને તેથી, સર્વ સ્થળે બ્રાહ્મણ પૂજનીય ગણાવા લાગ્યા અને પ્રજાના આપેલા દાનથી તેઓ સમૃદ્ધિવાન થવા લાગ્યા. તે પ્રસંગથી ભરત ચક્રવર્તીએ શ્રીરૂષભદેવ ભગવાનના ઉપદેશ અનુસાર, બ્રાહ્મણને નિરંતર સ્વાધ્યાય કરવા માટે શ્રીરૂષભદેવ ભગવાનની સ્તુતિ તથા શ્રાવક ધર્મ સ્વરૂપ ગર્ભિત ચાર આર્ય વેદની રચના કરી. એ ચાર આર્ય વેદનાં નામ નીચે પ્રમાણે હતાં – સંસારદર્શન વેદ સંસ્થાનપરામદર્શન વેદ. તત્વાવધ વેદ વિઘાપ્રબોધ વેદ ચારે વેદોમાં સર્વ નય સંયુક્ત વસ્તુ સ્વરૂપનું કથન આપવામાં આવ્યું હતું, જે બ્રાહણે શીખતા. રૂષભદેવ ભગવાનથી આઠમા તીર્થંકર સુધી એ ચારે વેદો યથાર્થ પ્રવર્તતા રહયા અને બ્રાહ્મણો પણ તેજ પ્રમાણે વર્તતા હતા. આઠમા તીર્થંકરનું તીર્થ વિરછેદ થતાં બ્રાહ્મણોએ ભ્રષ્ટ થઈ ધનના લેભથી તે વેદોમાં જીવહિંસા દાખલ કરી, અને * વેદ ઉલટપાલટ કરી નાખ્યા અને જૈન ધર્મનું નામ ચારે વેદમાંથી કાઢી નાખ્યું, એટલું જ નહિ પણ સાધુઓની નિંદા કરનારા. ચાર નવા વેદ બનાવ્યા, જેનાં નામ-- યજુર્વેદ સામવેદ અથર્વ વેદ ખરા વેદ નીચલા તીર્થકરેના વખતમાં હતા - રૂષભદેવ અછતનાથ સભવનાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે–પ્રકરણ ૪. અભિનંદન સુમતિનાથ પદમ પ્રભુ સુપાર્શ્વનાથ ચંદ્ર પ્રભુ ખોટા વેદ અથવા તો ફેરફાર કરેલા વેદ આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુ અને નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથના વખતની વચ્ચે બનાવવામાં આવ્યા છે, જે હજુ સુધી પ્રચલિત છે. જે બ્રાહ્મણોએ તીર્થકરને ઉપદેશ અંગીકાર કર્યો, તેઓએ પૂર્વ વેદના માનો ત્યાગ કર્યો નહિ, અને તે માત્ર આજ સુધી દક્ષિણમાં, કર્ણાટક દેશમાં વિગેરે બીજે ઠેકાણે જૈન બ્રાહ્મણે બેલે છે. પણ બીજા બ્રાહ્મણોએ ચંદ્ર પ્રભુ ભગવાનની પછી કેટલાએક કાળ ગયા બાદ, અગાડી જણાવ્યા પ્રમાણે ભરતખંડમાં, સંધ તથા જૈન શા તરત વિછેદ થયા પછી, સ્વમતિ કલ્પનાથી પોતાના લાભવાળો ધર્મ બનાવ્યો અને તે ગ્રંથોમાં પોતાને લાભ મળે એવી ક્રિયાઓ ને વચનો દાખલ કર્યો. વેદની રચના અગાડી જે રીતે દયામય ધર્મ ઉપર કરવામાં આવી હતી, તેમાં ફેરફારો કરો હિંસાસંયુક્ત કરવામાં યાજ્ઞવલ્કય રૂષિ, પિપલાદ ને પર્વત વગેરે એ શું શું ભાગ લીધે, તે વિષે આપણે અગાડી જોઈશું; પણ હમણાં આપણે શ્રી રૂષભદેવનો વિચાર કરીએ. હવે ભગવાન આદીશ્વર અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા અને ત્યાં આગળ ભરતરાજાએ આવી તેમને વંદન કર્યું. ત્યાંથી નીકળી ભગવાન શ્રીશેત્રય ગીરિ તરફ જવા માટે પુંડરીક ગણધર વિગેરે સાથે ચાલી નીકળ્યા. વિહારમાં તેમણે કેશળ દેશના લોકોને ધર્મમાં કુશળ કર્યો. મગધ દેશના લોકોને તપમાં પ્રવીણ ર્યા, કાશીના લોકોને પ્રબોધ્યા, ચેદી દેશને સચેત જ્ઞાનવાળો કર્યો, ગુર્જર દેશને પાપ રહિત આશાવાળો કર્યો અને છેલ્લે શ્રીશેત્રુંજય ગીરિપર પધાર્યો. * એ માટે જુઓ “દુનિયાને પ્રાચિન ધર્સ ” ભાગ બીજ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધર્મ પુંડરીક મુનિનું મિક્ષગમન. શ્રી રૂષભદેવની સાથે શેત્રુજય ગીરિપર પુંડરીક ગણધર પણ પધાર્યો હતા, ને દેશના આપતા હતા. કેટલાક કાળ વીત્યા પછી પુંડરીક ગણધરે કેટી શ્રમણોની સાથે પ્રથમ સર્વ પ્રકારના સુક્ષ્મ અને બાદર અતિચારની આલોચના કરી, અને પછી અતિ શુદ્ધિને માટે ફરીથી મહાવતનું આ રોપણ કર્યું. તે પછી તેમણે કહ્યું કે, “ સર્વ જી મને ક્ષમા કરો, હું સર્વના અપરાધ ક્ષમાવું છું, મારે સર્વ જીની સાથે મિત્ર તા છે. અને કોઈ સાથે મારે વેર નથી. ” એ રીતે કહી તેમણે સર્વ શમણે સાથે વિચરિમ અણુસણ વત ગ્રહણ કરી, એક માસની સંલેખને અને ચિત્રમાસની પૂર્ણિમાને દિવસે કેવળજ્ઞાન પામી, બાકી રહેલા અદ્યાતિ કર્મનો ક્ષય કરી એક્ષપદ પામ્યા. એ શેત્રુંજયગીરિ ઉપર ભરતરાજાએ રત્નશિલામય એક ચૈત્ય કરાવ્યું અને તે મધ પુંડરીકજીની પ્રતિમા સહિત ભગવાન શ્રી રૂષભદેવની પ્રતિમા સ્થાપના કરી. શ્રી રૂષભદેવને પરિવાર – – ભગવાન શ્રી રૂષભદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારથી તેમનો પરિવાર નીચે પ્રમાણે હતે-- પરિવાર સંખ્યા. સાધુઓ ८४००० સાધ્વીઓ ૩૦૦૦૦૦ શ્રાવકે ૩૫૦૦૦૦ શ્રાવિકાઓ ૫૫૪૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૪. ચિદપૂવ ૪૭૫૦ અવધિજ્ઞાની ૮૦૦૦ કેવળજ્ઞાની ૨૦૦૦૦ વૈક્રિયલબ્ધીવાન २०६०० મનપર્યવજ્ઞાની ૧૨૬૫૦ વાદી ૧૨૬૫૦ અનુતરવિમાનવાસી २२००० ભગવાન શ્રી રામદેવે જે રીતે વ્યવહારમાં પ્રજાનું સ્થાપન કર્યું, તેમજ ધર્મ માર્ગમાં ઉપર પ્રમાણે ચતુર્વિધ સંઘને સ્થાપન કર્યો. દિલ સમયથી એક લક્ષ પૂર્વ વિત્યા પછી ભગવાને અષ્ટાપદ પર્વત ઉપર દશહજાર મુનિઓસાથે પધારી, ૬ ઉપવાસ કરી પાદપોપ ગમન અણસણ કર્યું. ભરતરાજાને આ ખબર મળતાં તે દુ:ખી થયા અને અંતઃપુર પરિવાર સાથે પગે ચાલીને અષ્ટાપદ તરફ જવા નીકળ્યા. પગે ચાલવામાં તેમને ઘણું દુઃખ થયું, તે છતાં તે તેમણે ગણકાર્યું નહીં અને તડકો તાપ પણ ગણકાર્યો નહિ અને થોડા વખતમાં અષ્ટાપદ પર્વત ઉપર પ્રભુ સમક્ષ આવી, પ્રદક્ષિણું દઈ વંદન કરી, પાસે બેસી તેમની ઉપાસના કરવા લાગ્યા. શ્રી રૂષભદેવનું મોક્ષગમન આ અવસર્પિણીના ત્રીજા આરાનાં નવાણું પક્ષ બાકી રહ્યાં ત્યારે માઘમાસના કૃષ્ણપક્ષની ૧૩ ના પૂર્વહે અભિચિ નક્ષત્રમાં ચંદ્રને યોગ આવ્યો તે સમયે, રૂષભદેવ ભગવાને બાદર કાયગમાં રહી, બાદર મનગ અને વચન યોગને રૂંધી લીધા, પછી સુક્ષ્મ કાયયોગને અસ્ત કરી સૂક્ષ્મક્રિયા નામના શુકલ ધ્યાનના ચોથાપાયા ઉછત્રક્રિયા આશ્રયકરી, શ્રી રૂષભદેવ ભગવાન મોક્ષ પદને પામ્યા; અને તેમની સાથે દસ હજાર શ્રમણો પણ પરમ પદને પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનું સૌથી પ્રાચિન ધર્મ. રૂદન કરવાની અથવા મરણ સમયે રડવાની શરૂઆત પ્રભુના નિર્વાણ કલ્યાણક સમયે ભરતરાજા બહુજ દુઃખી થયા અને મૂછપામી જમીન ઉપર પડયા. ભરતરાજાને પ્રભુને વિરહ ઘણેજ લાગવાથી આમ થયું, પણ તે સમયે તે દુઃખમાં ઘટાડે કરવાના કારણ રૂ૫ રૂદનને જાણતા ન હોવાથી, ઈદ્ર મહારાજે ચક્રીની પાસે બેસી મેટે પાકાર કરી રૂદન કર્યું. ઈદ્ર પછવાડે સર્વે દેવતાઓએ પણ રૂદન કર્યું. સર્વને રૂદન કરતા જોઈ ભરતરાજાએ પણ મટે સ્વરે રૂદન કર્યું. મોટા પ્રવાહના વેગથી જેમ બાંધેલી પાળ તુટી જાય, તેમજ રૂદનથી ભરતરાજાનો શેક ઓછો થે. આ સમયથી જગતમાં સર્વ પ્રાણીઓને શોકના સમયે, શકશલ્યને વિશલ્ય કરનાર રૂદનને પ્રચાર પ્રવા. ભરતરાજાએ આ સમયે બહુજ રૂદન કર્યું હતું ને તે રૂદન હદયને વીંધી નાખે એવું હતું. અગ્નિ દેવતા. જ્યારે ભગવાન રૂષભદેવ નિર્વાણ પામ્યા ત્યારે સર્વ દેવતાઓ નિર્વણુ મહત્સવ કરવા આવ્યા. એ વખતે અગ્નિકુમાર દેવતાએ શ્રી રૂષભદેવની ચિતામાં અગ્નિ લગાવી, અને તે વખતથી ____ अग्नि मुखावेदेवाः એટલે કે અગ્નિકુમાર દેવતા સર્વ દેવેમાં મુખ્ય છે એ શ્રુતિ લોકોમાં પ્રસિદ્ધ થઈ. કેટલાક અજ્ઞાને આસુતિને એ અર્થ કરે છે કે અગ્નિ દેવતા તે ત્રીસ કરોડ દેવતાઓમાં મુખ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો-પ્રકરણ ૪ અગ્નિ હેત્રી બ્રાહ્મણ-બ્રાહ્મણો યાચક કેમ કેહવાયા ? શ્રી રૂક્ષ્મદેવના દેહને ઇદ્ર દેવતાએ પૂર્વ દિશાની ચિંતામાં મુ અને કેટલાક દેવતાઓએ ઈવાકુ કુળના મુનિઓનાં શરીરને દક્ષિણ દિશાની ચિંતામાં મુક્યા અને અન્ય દેવોએ બીજા સાધુઓનાં શરીરને પશ્ચિમ દિશાની ચિતામાં સ્થાપન કર્યો. અગ્નિકુમારે તે ચિતામાં અગ્નિ પ્રગટ કરતાં જ વાસુકુમારે વાયુ વિષ્ણુ અને ચોતરફથી અગ્નિ પ્રગટ થઈને બળવા લાગ્યા. દેવતાઓએ પુષ્કળ કર, ઘી તથા મધ ચિતામાં નાખ્યાં. પછી ચિતાનિ શાંત થતાં, ધકે પૂજા કરવા માટે પ્રભુની ઉપલી જમણી દેહ ગ્રહણ કરી, ચમરેઢે નીચલી જમણ દાઢ ગ્રહણ કરી, બદ્રિ નીચેની ડાબી દાઢ ગ્રહણ કરી, બીજા ઈદ્રાએ પ્રભુના. બાકીના દાંત ગ્રહણ કર્યા અને દેવતાઓએ બીજા અસ્થિ ગ્રહણ કર્યા. આ વખતે કેટલાક બાવાએ અગ્નિ માગવાથી, દેવતાઓએ તેમને ત્રણ ફંડના અગ્નિ આપ્યા. એ અગ્નિ લેનારા અગ્નિહોત્રી બ્રાહ્મણે કહેવાયા. તેઓ પોતાને ઘેર પ્રભુના ચિતાગ્નિને લઈ ગયા અને તેનું પૂજન કરવા લાગ્યા. ઈક્વાકુ કુળના મુનિઓને ચિતાગ્નિ શાંત થઇ જતો, તે તેને રૂષભદેવના ચિતાગ્નિથી તેઓ જાગ્રત કરતા, અને બીજા મુનિઓના શાંત થયેલા ચિતાગ્નિને ઈવાકુ કુળના મુનિઓના ચિતાગ્નિથી પ્રગટ કરતા હતા પરંતુ બીજા સાધુઓના ચિતાગ્નિને બીજ બે ચિતાનિ સાથે તેઓ સંક્રમણ કરતા નહીં. તે વિધિ અદ્યાપિ બ્રાહ્મણોમાં પ્રચલિત છે. જ્યારે દેવતાએ શ્રી રૂષભદેવજીની દાઢ વગેરે લીધાં, ત્યારે શ્રાવક બ્રાહ્મણ મળી દેવતાઓની અતિ ભક્તિથી યાચના કરતા હતા. દેવતાઓ તેઓને યાચના કરતા જોઈ બોલ્યા “અ યાચકે ! અહો યાચકે!" અને ત્યારથી બ્રાહ્મણે યાચક કહેવાયા. અગ્નિ અને દાઢો, કેટલાક બ્રાહા અને દેવતાઓ લઈ ગયા પણ જે ભસ્મ રહી તે બ્રાહ્મણોએ પોતે લીધી અને થોડી થોડી કોને આપી. લોકેએ તે ભસ્મ પોતાના મસ્તક પર ત્રિપુંડાકારે લગાવી, અને યારથી ત્રિપુંડ કરવું શરૂ થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સાથી પ્રાચિન ધર્મ. મહાદેવ કોણ? | ભરતરાજાએ કલાસ પર્વત ઉપર સિંહ નિષધા નામનું મંદિર બનાવ્યું, તેમાં ભવિષ્યમાં થનાર ર૩ તીર્થકરોની અને શ્રી રૂષભદેવજીની મળી બધી મળીનેર૪ પ્રતિમાઓની સ્થાપના કરી, અને દંડરનથી પર્વતને એવી રીતે છે કે તે ઉપર પગેથી કોઈ ચઢી શકે નહિ. વળી ભરતરાજાએ એ પર્વતમાં આઠ પગથી રાખ્યાં અને તે કારણથી કૈલાસ પર્વત અષ્ટાપદ કહેવાવા લાગ્યા. આ પર્વત ઉપર પ્રથમ તીર્થંકર શ્રી રૂષભદેવ, કે જેની શક્તિ અપાર હતી, અને જેને બધા દેવતાઓ પણ પુજતા હતા, તેની મૂાતિ ભરતે સ્થાપન કરી, અને તેને મહાદેવ નામ આપ્યું, અને તેથી રૂષભદેવ એજ મહાદેવ ગણાયા, અને કૈલાસ પર્વત પર તેમની મૂર્તિની સ્થાપના કરવામાં આવ્યાથી મહાદેવ-મેટા દેવ-શ્રી રૂષભદેવનું wાન કૈલાસ પર્વત ગણાય. ભરત રાજાએ સિંહ નિષધા ચયમાં ૨૪ તીર્થકરોની મૂર્તિ સ્થાપીને, ૨૪ તીર્થકરોની સ્તુતિ કરી અને મહા શોકાગ્નિમાં બળતા વાંકા વળી પાછી નજરે જોતા જોતા અષ્ટાપદ પર્વત ઉપરથી નીચે ઉતર્યા, અને મંદ મંદ ગતિએ અયોધ્યા તરફ ચાલ્યા. વિનતા નગરી સમીપે આવી પહોંચતાં જ, નગરજનોએ તેમને આવકાર આપે, પણ તે છતાં તેમને ભગવાન સાંભરી આવ્યા અને તેમને સંભારતાં સંભારતાં મેઘની પેઠે આંસુ વરસાવતા, ભરતરાજા રાજ મહેલમાં પેઠા. દ્રવ્યને લેભી પુરૂષ જેમ દ્રવ્યનું જ ધ્યાન ધરે, તેમ તેમણે સુતાં, બેસતાં, ઉઠતાં, ઉભા રેહતાં, જાગતાં, બહાર ને અંદર, રાત્રિ, દીવસપ્રભુનું જ ધ્યાન ધરવા માંડયું, અને તેમના ધ્યાનમાં લીન થવા લાગ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે–પ્રકરણ ૪. ભરત ચકીને નિર્વાણ - ઉ – કાળની ગતિ જેમ અકળ છે તેમ એનાં કામ પણ અકળ છે. જે ચકી પોતાના પિતા અને દેવના દુઃખે દુઃખી થઈ, આંસુ પાડતાં મેહલમાં દાખલ થયા હતા, તેજ ચક્રી મેહલમાં જઇ કોડા સુખમાં લીન થયા અને તે સુખમાં રૂષભદેવના મેક્ષ પછી પાંચ લાખ પૂર્વ નિર્ગમન કર્યા. એક દિવસ ભરતરાજા નાન કરી, શરીરને આભૂષણોથી શણગારી એક મેટા અરસામાં પિતાના શરીરનું રૂપ જોતા હતા. એ વખતે અજાણતાં મહારાજાના હાથની એક આંગળીમાંથી મુદ્રિકા ભૂમિપર પડી ગઈ. કેટલીક વખતે મહારાજાની નજર તે આંગળી ઉપર પડતાં તેમણે પૃથ્વી ઉપર પડેલી મુદ્રિકા શોધી કહાડી અને પછી વિચાર કરવા લાગ્યા કે, જે આ એક મુદ્રિકા વગર શરીર શોભા વગરનું દેખાતું હતું, તો મારા શરીરના બીજાં બધાં આભૂષણે કહાડી લેવામાં આવે તો શરીર કેવું દેખાશે ? એ વિચારથી ભરતરાજાએ પોતાનાં બધાં આભૂષણો ઉતારવા માંડ્યાં. મસ્તક ઉપરથી મુગટ ઉતારતાં મસ્તક, રત્ન વિનાની વીંટી જેવુ દેખાવા લાગ્યું. કાન ઉપરથી કુંડળ ઉતારતાં બંને કાને, સૂર્ય ચંદ્ર વિનાની એવી પૂર્વ અને પશ્ચિમ દિશા લાગે, તેવા દેખાવા લાગ્યાઃ હાર ઉતારતાં વક્ષસ્થળ તારા વિનાના આકાશ જેવું શુન્ય લાગવા માંડયું; અને એ જ રીતે જુદા જુદા અવયવો ઉપરથી આભૂષણ ઉતારતાં, તે અવયવોના દેખાવમાં ફરક પડી ગયો. પોતાનું આભૂષણ વગરનું શરીર જોતાંજ ભરતરાજા બોલી ઉઠયા; “ અહા ! આભૂષણ વગર આ શરીર પત્ર રહિત વૃક્ષની માફક કેવું દેખાય છે ? અહા ! આ શરીરને ધિક્કાર છે ! ભીંત ઉપર જેમ ચિત્ર ચિતરવાળો કૃત્રિમ શોભા થાય છે, તેમજ શરીરની પણ આભૂષણથી જ કૃત્રિમ શોભા થાય છે. જે શરીર ઉપર હજારે માણસે મરી ફીટ છે, જે શરીરને હજારો માણસે પોતાના પ્રાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સિથી પ્રાચિન ધર્મ. કરતાં વધુ ગણે છે-જે શરીર માટે હજારે માણસે પોતાનો ધર્મ એવા તૈિયાર થાય છે જે શરીરને બચાવવા માટે હજારો માણસે પોતાનાં માત, પિતા, ભાઈ ભાડું કે સ્ત્રીની પણ દરકાર કરતા નથી–જે શરીર માટે દરેક જાણે છે કે, તેનો નાશ થનાર છે જે શરીરની અંદર વિઝા અને બહાર પણ મલીનતા રહી છે, તે શરીરને શોભાવાળું કરવા માટે આ આભૂષણે શું કામનાં છે ? આભૂષણોથી શું આ શરીર અમર રહી શકે ? આભૂષણે શું આત્માનું તારણ કરશે ? ના ! ના ! આ માથા બેટી છે, તેના પર પ્રેમ રાખવામાં પાપ છે, તેનું માન કરવામાં નાશ છે, અને તેને અહંકારી કરવામાં સંસારની ભ્રમણુતા છે !” ભરતરાજાને આવા વિચાર આવતાં જ તેમના ઘાતી કમનો ક્ષય થયે, અને તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું કેવળજ્ઞાન પ્રગટ થતાંજ ઈદ્રનું આસન કંપાયમાન થયું, અને તરત ઈમાહારાજ ભરતરાજા પાસે પધાર્યો અને કહયું; “ હે કેવળજ્ઞાની ! તમે દ્રવ્ય લિંગને સ્વીકાર કરો. એટલે તમને વંદન કરું, અને તમારા નિષ્ક્રમણ માટે ઉત્સવ કરૂં !” ભરતરાજાએ તરત તેજ વખતે પોતાના મસ્તકના કેશનો પંચ મુષ્ટિ લવ કર્યા, દેવતાઓએ આપેલા ઉપકરણે ધારણ કર્યા, અને તે પછી છે તેમને વંદન કર્યું. એજ સમયે ભરતરાજાના તાબામાં રહેલા ૧૦૦૦૦ રાજાઓએ પણ દિક્ષા લીધી. ' થોડા સમય પછી ઈદ્ર રાજાએ ભરત ચકીના પુત્ર આદિત્યયશાના રાજ્યાભિષેકને ઉત્સવ કર્યો. રૂષભદેવના પુત્ર ભરતરાજાને આ ફેરફાર અત્યંત અચંબા ભરેલો છે . જે રાજાએ સમસ્ત પૃથ્વી જીતવા ૬૦ હજાર વર્ષે માળી તેને તાબે કરી, જે રાજાએ પોતાના રાજથી ન ધરાતાં પોતાના હ૮ ભાઈઓનાં રાજ્ય જીતવા લોભ કર્યો, જે રાજાએ પોતાના ૯૮ ભાઈઓનાં રાજ્ય લઈ લીધાં અને તેમને દુનિયા ત્યાગ કરવામાં કારણભૂત થઈ પડે, જે રાજાએ તેથી પણ ન ધરાતાં પિતાથી વધુ બળવાન બાહુબળીની પણ દરકાર ન કરતાં, તેને નમાવવા કમર કશી, જે રાજાએ બાહુબળીથી ઘણી વખત હારવા છતાં નાસીપાસ ન થતાં પોતાનો સ્વાર્થ જે દશ ૧૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ખંડ પહેલે–પ્રકરણ ૪. જીતવાને હતો તે જ સાધવા માટે છેવટ સુધી ધૈર્ય રાખ્યું, જે રાજાએ પિતાથી વધુ બળવાન બાહુબળીને પણ પિતા તરફના પ્રેમ અંગે અસાર સંસારપર વૈરાગ્ય ઉત્પન્ન કરાવ્યું, અને જે રાજાએ પોતાના પ્રભુ અને પિતાને માટે ઘણોજ શોક કર્યો, તે રાજાને જ્યારે આભૂષણ વગરની એક આંગળી જેવાથી આ સંસારનો ત્યાગ કરતાં આપણે જોઈએ છીએ ત્યારે આપણે અજાયબીમાં ગરકાવ થઈ જઈએ છીએ, અને કર્મની અને દુનિયાની વિચિત્રતા ઉપર વિચારમાં પડી જઈ તે જ વિચારના દરિયામાં ડુબી જઈએ શ્મએ ! દરેક માનવે આ ઉપરથી ધડે લેવાને છે ! દરેક માનવીએ આ ઉપરથી વિચાર કરવાનો છે ! જે માનવી અસાર સંસારમાં અસાર માની તેની માયામાંજ લીન થઈ રહે છે, તેને આ ઉપરથી ઘણોજ વિચાર લેવાને છે ! પણ અફસેસ, હરરોજ આવા સેંકડે દાખલાઓ નજરે જોવા છતાં, જ્યારે માનવી સુધરે નહિ ત્યારે તેમાં પણ કાંઈ કારણ-સંસારના વિચિત્રતાનું કારણ સમાયેલું છે એમ માની સંતોષ લેવો જોઈએ. રૂષભસ્વામીની માફક મહાત્મા ભરત મુનિએ, કેવળજ્ઞાન ઉત્તપન્ન થયા પછી ગામ, નગર, અરણ્ય, પહાડ, વગેરેમાં સેંકડે પ્રાણીઓને પ્રતિબોધ કર્યો, અને પરિવાર રહિત પૂર્વ લક્ષ પર્યત વિહાર કર્યો, અને છેલ્લે અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામી સિદ્ધિ પદને પામ્યા. ભરતરાજાએ ૭૭ પૂર્વલક્ષ કુમાર પણમાં ગાયાં, એક હજાર વર્ષ માંડળિક પણામાં ગાળ્યાં, છ લાખ પૂર્વમાં એક હજાર ઓછાં વર્ષ ચક્રવતિ પણમાં ગાળ્યાં અને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી, એક લક્ષ પૂર્વ સુધી પૃથ્વી ઉપર વિહાર કર્યો. ભરતરાજાએ બધુ મળી ચોરાશી પૂર્વ લક્ષ વરસનું આયુષ્ય ભોગવ્યું હતું, એમ આ ઉપરથી સહેજ જણાશે ? જૈન ધર્મના, આ કાળના પ્રથમ તીર્થક–પ્રથમ સર્વત-નું અને તેના પુત્રનું ટુંક વિવેચન આ રીતે પૂર્ણ થાય છે. એ મહાત્માઓનુ વૃત્તાંત જૈન શાસ્ત્ર માં ધણુંજ વિસ્તારથી આપવામાં આવ્યું છે, ને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સેથી પ્રાચિન ધર્મ ઉપરથી જણાય છે, કે એ મહાત્માઓએ મેક્ષ મેળવવા માટે અતિ ઉત્તમ રીતે સર્વે જીવો તરફ દયાની લાગણીથી જોઈ, અંતે રાગર્દોષરહિત ચઈ, નિવણ પદ મેળવ્યું હતું. જેનો જેને ઈશ્વર માને છે તેમાં ને અન્ય ધર્મીઓ જેને ઈશ્વર માને છે તેમાં ઘણો જ ફરક માલમ પડે છે, જ્યારે પહેલાના ઈશ્વર રાગદ્વેષરહિત જણાય છે ત્યારે બીજાના રાગદ્વેષસહિત જણાય છે, એવા બીજા જન મહાત્માઓએ જિન ધર્મ કેવી રીતે કરડે વર્ષો સુધી પ્રવર્તાવ્યો, તે તપાસ્યા. પહેલાં ઈશ્વરતા કેવા ગુણોમાં રહેલી છે, તે વિષે જૈને શું માને છે તે તપાસીશું. * N', ' K in: S /) A તા . તે ' RE!, ) પ્રથમ ખંડ સમાપ્ત. - 4 :: /I/II Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. – –– ખંડ બીજો પ્રાચિન ધર્મનાં પ્રાચિન સિદ્ધાંત અને જૈન ધર્મની શ્રેષ્ઠતાનાં કારણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ દુનિયાને સેથી પ્રાચિન ધ. પ્રવેશ. છે- અહિલા રે શ્વરના પુત્ર છે. એજ રીતે પ્રથમ ખંડમાં દુનિયાના સૌથી પ્રાચિન ધર્મના સ્થાપકનું ટુંક વૃપત્તાંત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે. એ વૃત્તાંત ઘણીજ સારી રીતે લંબાણથી જૈન શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે, અને તેને વિષે દરેક જૈન તે શું, પરંતુ અન્ય ધર્મીઓને પણ ન્યાય દૃષ્ટિએ જોતાં જરા પણ શંકા લાવવાનું કારણ રહેતું નથી. પ્રથમ ખંડના પ્રથમ પ્રકરણમાં અને પ્રવેશમાં એ વિષે કાંઈ પણ શંકા ન લાવવાનાં કારણે બતાવવામાં આવ્યાં છે, તે છતાં અહીં પણ કહેવાની જરૂર છે કે, એ વૃતાંત કોઈ પણ રીતે સ્વકપોલ કલ્પિત નથી, પણ જૈનના વીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી -કે જે એક મહાત્મા અને સર્વજ્ઞ હતા તેના તરફથી આપવામાં આવ્યું છે. હિ ધમીઓ મૈતમ બુદ્ધને ઇવર તરીકે માને છે- મુસલમાને મહમદને ઈશ્વરને ખાસ દૂત-પેગંબર તરીકે માને છે અને તેણે કહેલા દરેક શબ્દને ઈશ્વરના વચન જેટલું માન આપે છે પીસ્તીઓ ઈસુ પેગંબરને ઈશ્વરના પુત્ર તરીકે માને છે અને તેના દરેક શબ્દ ઉપર માનની નજરે ધ્યાન આપે છે. એજ રીતે જૈને પણ મહાવીરને પિતાના ઈશ્વરરૂપ માને છે, કે જે પોતાનાં સારાં કર્મોથી ઈવરીપદ મેળવવા ભાગ્યશાળી હતા–જૈનના મહાત્મા અને અન્ય ધમએના મહાત્માઓમાં, એક ફરક ખાસ રીતે નેધી લેવા જેવો છે. જૈન મહાત્માઓ પોતાના ઉત્તમ કાર્યોથી ઈશ્વર થયા છે. ને ઇશ્વરીપદ મેળવવા માટે તેઓએ ઘણું દુઃખો ખમ્યાં છે–ઘણું કઠિન ક્રિયાઓ કરી છે, અને નીતિના અને દયાના ઉત્તમ અને કઠિનમાં કઠિન નિયમ પાળ્યા છે. એવા ઉત્તમ નિયમો પાળ્યા પછી જ તેઓ ઇશ્વર થવા પામ્યા છે. એથી ઉલટું બીજા ધર્મના પેગંબર ઈવર નહીં પણ ઈશ્વના દૂત-પેગબર અથવા અવતારરૂપે છે. ફકત તમ બુદ્ધ-બદ્ધ ધર્મના સ્થાપક કાંઈક રીત જેનોના મહાવીરને મળતા આવે છે. તે પણ પોતે હજાર કષ્ટ વેઠી ઇશ્વરરૂપ થયા છે, એમ બ્રાદ્ધ લોકો માને છે, મહમદ પેગબર, ઈસુ, પ્રીસ્ત, મુસા વગેરે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યા હતા, એમ તે ધર્મના ઉપાસકો માને છે. કૃષ્ણ, ચમ, પરશુરામ, સિહ વગેરેને એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ખંડ બીજો- પ્રવેશ જુદીજ રીતે ઇશ્વરના અવતાર માનવામાં આવ્યા છે. પણ જો તે કોઈને પણ ઈશ્વરનું પદ જુદી જ રીતે આપે છે. તેઓ તે માટે તેના ગણે ઉપર, તેના મન ઉપર, અને તેના વચન ઉપર નજર રાખે છે, અને જ્યારે તેમાં રાગ કે દ્વેષ નથી જોતા ત્યારે જ તેને ઇશ્વર તરીકે ગણે છે, એ વિશે આપણે હવે જલદી જ જોઇશું, અને જૈન ધર્મના સ્થાને પકે શું ધર્મ ચલાવ્યું, તેમાં ઈશ્વર કોણ છે, ઈશ્વર શું છે, ઈશ્વર કે હાય, કર્મ શું છે, દુનિયાનાં તત્વ કેટલાં છે, એ વગેરે બીજી બાબતોની તપાસ કરીશું. આ વખતે, હમણુના સમયે આ અાર્ય દેશમાં ઘણા મતમતાંતરો ચાલી રહ્યા છે. જૈન ધર્મને માનનારા જૈને સિવાય, સર્વે હિંદુએ વેદને માને છે અને ઘણું ખરું બ્રાહ્મણને માન આપે છે. અત્યાર સુધીમાં ગૌતમ બુદ્ધ, કપિલ, પતંજલિ, કણાદ, કબીર, નાનક સાહેબ, દાદુજી, ગરીબદાસ, વગેરે નવા મત ચલાવનારાઓએ વેદથી જુદા પડીને, પેતાના મતના પુસ્તકો બનાવ્યાં હતાં એમ જાણવામાં આવ્યું છે, પણ તેઓને માનનારાઓ થોડાં વર્ષ વેદથી અલગ રહી પાછા તેને જ શરણે જતા જોવામાં આવ્યા છે. નાનક સાહેબે ચલાવેલા પંથના ઉદાસી સાધુઓ હવે નાનક સાહેબના ગ્રંથને ન માનતાં વેદને માન આપે છે; ગુરૂ ગોવિંદના મતના સાધુઓએ પોતાના ગુરૂના વેસને છેડી અન્ય મતના સાધુઓનાં ચિન્હ ધારણ કરી ધાતુરંગનાં વસ્ત્ર, કમંડળ વગેરે રાખવા માંડયાં છે, અને વેદને માનવાનું શરૂ કર્યું છે, એ જ રીતે દાદુપંથી નિશ્ચલદાસે હદુ પંથ છેડી વેદાંત મત ગ્રહણ કર્યો. એજ રીતે દાદુથી સુંદરદાસે સાંખ્ય મત ગ્રહણ કર્યો ! ગરીબદાસે એજ રીતે અદ્વૈત બ્રહ્મવાદી મત ગ્રહણ કર્યો ! આના કારણોમાં એક મુખ્ય કારણ એ છે કે, બ્રાહ્મણ, જે પંથવાળા વેદને માનતા નથી તેને નાસ્તિક ગણાવે છે અને એ કારણે જુદા જુદા પંથવાળાએને પણ બ્રાહ્મણે તરફથી ઘણું ખમવાની ધાસ્તી રહે છે. જ્યાં જ્યાં આપણે જોઈએ, ત્યાં ત્યાં બ્રાહ્મણોનું જેર વિશેષ નજરે પડે છે. બ્રાહ્મણોએ પિતાની આજીવિકા પ્રમુખ માટે સેંકડે રસ્તાઓ એવી રીતના દાખલ કરી દીધા છે કે, તેમાંથી બીજાઓ નીકળી નથી શકતા અને તવાની વસ્તી વધુ હોવાથી બીજા પંથના સાધુઓને તે વેદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૈથી પ્રાચિન ધમ. ૧૦૫ માન આપવાની જરૂર પડે છે. બ્રાહ્મણેનું જોર હમણાંથી જ છે એમ નથી; હજાર વર્ષ ઉપર પણ તેમનું જોર ઘણું જ હતું, અને બે હજાર વર્ષ ઉપર બહ મતને હિંદુસ્તાનમાંથી હાંકી કહાડવામાં તેઓએ જે ફતેહ મેળવી હતી, તેનું કારણ પણ તેઓનું જોરજ ગણી શકાય. એ લોકોના જેરને બીજો દાખલો તુકારામ સાધુ ના સંબંધમાં જોવામાં આવે છે. તુકારામ સાધુ દક્ષિણમાં ઘણાજ પ્રખ્યાત ગણાય છે. એ સાધુના ભજનો હજી પણ ઘણુજ વખણાય છે, પણ વેદાંતી બ્રાહ્મણેથી તેમનું જોર નહીં ખમી શકાવાથી, તેમનાં પુસ્તકો રામેશ્વર ભટે ભીમા નદીમાં ડુબાવી દીધાં હતાં, એ વાત સુપ્રસિદ્ધ છે. તુકારામ સાધુ ભક્તિમાર્ગ ફેલાવામાં મુખ્ય હતા, અને તે લખેલાં પુસ્તકોમાં યની અને બ્રાહ્મણની નિંદા રૂપ લખવાથી તેમને આ અંત આવ્યું હતું. આ ઉપરથી જણાશે કે બ્રાહ્મણો નવા પંથને ટકવા નથી દેતા, અને તેને ગમે તે રીતે તોડી નાંખે છે. બ્રાદ્ધ મતને માનનારા બાળકથી તે વૃદ્ધની કતલ એજ બ્રાહ્મણના પુર બળના વખતમાં, ઉત્તરમાં હિમાલય સુધી અને દક્ષિ માં તબિંદુ રામેશ્વર સુધી થઈ હતી. એજ રીતે બ્રાહ્મણેએ જેન મતને તેડી નાંખવાને હરેક વખતે પ્રયાસ કર્યો છે, પણ એ ધર્મ નો ન હોવાથી, તેના સિદ્ધાંતે ઉત્તમ હોવાથી, અને ઘણું વને પ્રાચિન હેવાથી, એ ધર્મ ટકી રહે છે, એટલું જ નહિ પણ ઘણી વખત તે એ ધર્મને માનનારાઓએ ભરતખંડનો નાશ થતો બચાવવા, મુખ્ય ભાગ પણ લીધો છે. શું જૈન ધર્મ નાસ્તિક છે? - જ - જૈન ધર્મને નાશ કરવા માટે જે મુખ્ય તહેમત જૈન ધર્મપર મુકવામાં આવ્યું છે તે એ છે કે, જૈન ધર્મ નાસ્તિક છે! બીચારા ભોળા, અજ્ઞાન લોકો બ્રાહ્મણના આ કહેવાને તપાસ કર્યા વગર માની દઈ, તે જ રીતે તેને નાસ્તિક ગણે છે, અને તેને અંગે કેટલાક ઇતિહાસ કર્તાઓએ પણ જૈનેને નાસ્તિક ગયા છે, અને પોતાનાં પુસ્તકોમાં પણ તે જ રીતે લખ્યું છે. પણ સત્ય વાત તેથી તદન જુદીજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ખંડ બીજો-પ્રવેશ. નાસ્તિક તેને કહેવાય કે જે, ઈશ્વર, પાપ, પુન્ય, સ્વર્ગ, ન પુનર્જન્મ, આત્મા વગેરેને નહીં માને ! વળી જે શાસ્ત્રોમાં જીવહિંસા, અને માંસ ભક્ષણ કરવાથી, દારૂ પીવાથી, અને પર સ્ત્રી સેવવાથી પુન્ય થાય છે ને મોક્ષ મળે છે વગેરે લખવામાં આવ્યું હોય, તે નાસ્તિક શાસ્ત્રો છે અને તેને બનાવનારાઓ પણ નાસ્તિકજ કહેવાય; પણ જે ધર્મમાં ઉપર લખેલાં અપલક્ષણો ન હોય તે કેવી રીતે નાસ્તિક કહેવાય તે નથી સમજાતું. એ ઉપરથી જણાશે કે સત્યતાને કોરે મુકી, માત્ર પક્ષાપક્ષીથીજ જૈનેને નાસ્તિક કહેવામાં આપે છે. ખરું જોતાં અહીં પણ વેદાંતીઓનું બળ કામે લાગેલું છે. તેઓ, જેઓ વેદને નહીં માને તેમને નાસ્તિક ગણાવી નીચા પાડવા યત્ન કરે છે. જેના અને દ્ધિ, એ બે વેદને નથી માનતા, તેથી, તેઓને નાસ્તિક કહેવામાં આવે છે; પણ વાસ્તવિક રીતે તેમ નથી, સેનાને પીતળ કહેવાથી જ્યાં સુધી તેની પરિક્ષા થઈ નથી, ત્યાં સુધી તે ભલે પીતળ ગણાય પણ પરિક્ષા થયા પછી, તે પીતળ નથી ગણાતું. એમ તો મુસ લમાનો અન્ય ધર્મીઓને કુફર ( કાફર ) કહે છે, પણ તેથી શું તેઓ કાર છે ? ના તેમ નથી. માંસ મદિરાનું પાન કરનારા, ઠગાઈથી લોકોને ઠગનારા, શાસ્ત્રોમાં પણ ફેરફાર કરનારા, દુરાચારી, બીજાઓના મરણ સમયે જમનારા, અસત્ય ભાષણ કરનારા, વૃત્ત પ્રત્યાખ્યાન નહીં ધારનારા, મહાલોભી, સ્વાથ, પોતાના લાભ સારૂ અન્યોને ખોટે રસ્તે દોરનારા, દયાદાન છે પરોપકાર નહિ કરનારા, અભિમાની, ગુણવંત સાધુઓનો દેષ કરનારા, બીજાઓની ચડતી જોઈ તેમની પડતી ઈચ્છનારા, અજ્ઞાન, મૂઢમતને ચલાવનારા, પારકી વસ્તુને ઈચ્છનાર, પરસ્ત્રી ભેગવનારા, દ્રઢ કદાગ્રહી વગેરે દુરાચારવાળા જે કોઈ હય, તેને નાસ્તિક કહેવામાં જરા દોષ નથી; પણ જે મનુષ્યો એથી ઉલટી રીતે દયાદાનવાળા, મધમાંસના ત્યાગી, પરમેશ્વરની ભકિત પૂજા કરનારા, સંસારની માયાના અપ્રેમી, અને ૧૮ દુષણ રહિત પરમેશ્વરને પૂજનાર હોય, તેને આસ્તિક નહીં કહેવામાં મોટો દેશ છે, એ કોઈ પણ સમજુ સમજી શકે એમ છે, અહીં “આપણી લાપસીને પરાઈ કુસકી’ એ વાત નથી, પણ એક “ધર્મવાળા બીજા ધર્મવાળાને નાસ્તિક કહે, એમાં કેટલો મોટો દેશ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ. એજ જવાનું છે. જૈન ધર્મના જ્ઞાન ભંડારને, સે લેકના હુમલા વખતે, મુસલમાન અને બ્રાહ્મણની ચડતી વખતે અને ઘણીક વખતે પોતાનાં પુસ્તક બીજાઓને જોવા નહિ દેવાની જિનેની લાલસાથી, મેટી સંખ્યામાં નાશ થયે હેવાથી, તેમનું મોટું સાહિત્ય અને તેમના ઈતિહાસને લગતી ઘણીક બીના સદાને માટે ગુમ થઈ ગયેલી હોવાથી, અને અન્ય લોકો તરફથી પ્રાચિન જૈન સાહિત્યની ખેાળ માટે પ્રયાસ લેવામાં નહિ આવ્યાયી, જૈનને લગતી ઘણીક બીના લોકોના જાણવામાં નથી આવી, અને તે કારણે જેનો ઉપર અને તેમના ધર્મ ઉપર ધણાંક ચુંઠણ પડ્યાં છે, પણ આપણે તે ઉપર વધુ વિચાર ન કરતાં, જૈનધર્મનાં તો કેવાં છે અને જનધર્મના સ્થાપક શ્રી રૂષભદેવનો ધર્મ કેવો હતો, તે વિષેને હવે જલદી વિચાર કરીશું. જ્ઞાનમાં પેસે વાપરી જ્ઞાનોદ્ધાર કરવાની જેની ફરજ – – જૈનધર્મનું મૂળ સ્વરૂપ જાણવા માટે, જે માણસને જ્ઞાન ઉપર લક્ષ થાય, તે માણસ થોડા વખતમાં આ ભવસમુદ્ર તરી જશે, એવું શાસ્ત્રોમાં વાંચવામાં આવે છે તેનાં કારણમાં મુખ્ય કારણ એ છે કે, કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે મુખ્ય સાધન શ્રુતજ્ઞાન હોવાથી, તે તરફ ભવી જીવનું લક્ષ ખેંચાવું જોઈએ. “જ્ઞાન ભણવાથી, જ્ઞાન ભણાવવાથી, જ્ઞાન જાણવાથી, જ્ઞાનને પાઠ કરવાથી, જ્ઞાનનાં ઉપગરણે અથવા પુસ્તકને વિનય કરવાથી, પુસ્તકે લખાવવાથી, વિદ્યાશાળાઓ કાઢવાથી, શ્રાવકોને ભણાવવાથી, અને તન, મન, અને ધનની જે પ્રકારની શકિત હોય તે પ્રમાણે જ્ઞાનની વૃદ્ધિ થાય, એવા પ્રવર્તન કરવાથી, જ્ઞાનાવણું કર્મને ક્ષપસમ થાયછે, ને જ્ઞાન પ્રગટ થાય છે.” એ ઉપરથી જણાશે કે જેને જ્ઞાન માટે કેટલું બધું કરવાનું . જ્ઞાન વગરના મનુષ્યોને આખો છતાં અંધા કહેવામાં આવેછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ખંડ ખીજો પ્રવેશ. તેએાએ ઉપલા શબ્દેાપર વિચાર ચલાવી, ધનથી રાક્તિ ડ્રાય તે ધનથી, જ્ઞાનના કામને મદદ કરવી જોઇએ; જેને શરીરની શકિત હાય તેણે શરીરથી જ્ઞાનની સભાળ રાખવી જોઈએ, મન શક્તિવાળાએ બીજાઓને ભણુાવવામાં અથવા જ્ઞાન સમજાવવામાં ઉદ્યમ કરવા જોઈએ, વળી શાસનના કેટલાક કારભારીએ પાતાના તાખામાં રહેતા પૈસા, વધાર્યા જાયછે, પણ તે પૈસા જ્ઞાનના કામમાં ખર્ચતા નથી, તેએ જ્ઞાનાવરણી કર્મ બાંધેછે. સાત ક્ષેત્રમાં ખીજા ક્ષેત્રને એળખનાર જ્ઞાન છે, અને તેથી એ તરત સમજાશે કે જ્ઞાન જેવુ, ખીજુ` કાઈ પણ ક્ષેત્ર નથી. મરણ પછાડી, વિવાહ આદિ ખરચા વગેરેમાં જ્યારે હજારા રૂપીઆ ખરચવામાં આવે છે, ત્યારે જ્ઞાન ફેલાવા માટે જેને કાંઇ ન કરે, એ કેટલું બધું શૈાચનીય ! ઘણાક શેઠીયાએ તથા સાધુઓ પાસે જ્ઞાનના ભંડારા છે, પણ તેએ તેમાંથી એક પણુ પાનુ` કાઈને વાંચવા આપવા ના પાડે છે, એ દીલગીરી ભર્યું છે. બીજા કેટલાક ભાગ્યશાળી ગ્રહસ્થા એવા ભડારેકમાંથી પુસ્તકા કહાડી, ખીન્નતા ઉપયોગ માટે આપેછે. પણ કાળના પ્રભાવે તેઓને પણ નાશ થવાનો સંભવ હાવાથી, નવાં પુસ્તકો લખાવવાનુ ચાલુ` રાખવું ટેછે; કેમકે જ્યારે તે પુસ્તકા નાશ પામે ત્યારે આપણી પાસે ખીજા' પુસ્તકા ન હેાવાથી, તે પુસ્તકામાં રહેલા જ્ઞાનના નાશ થવા માટા સભવ રહેછે. હાલમાં પણ કેટલાંક શાસ્રા, કે જેનાં નામ આપણું જાણીએ છીએ તે મળતાં નથી; કેટલાંક પુસ્તકા અધુરાં છે, તે કેટલાંકના તદ્દન નાશ થયાછે. આ ઉપરથી જેનાએ ચેતીને જ્ઞાન ઉત્તાર કરવા ઘટેછે. જૈન ધર્મે માટે અન્ય ધર્માં ભૂલ ભરેલા વિચાર કેમ ધરાવે છે, તેનાં કારણેા ટુ'માં ઉપર જણાવવામાં આવ્યાં અને તે માટેના ઉપાય પણ ટુંકમાં બતાવવાના પ્રયત્ન કરવામાં આવ્યેાછે. એ જૈન ધર્મ માટેના અન્ય વિદ્વાનેાના ભૂલ ભરેલા વિચારાની આટલી 'ક તપાસ પછી આપણે હવે દુનિયાના સાથી પ્રાચિન ધર્મના મુખ્ય સિદ્ધાં તેની ટુંક તપાસ લઈશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ દુનિયા સાથી પ્રાચિન ધ. પ્રકરણ ૧ લું. જૈન શાસે આધારે પરમેશ્વરનું સ્વરૂપ અને જેના આસ્તિકપણાના પુરાવા, જગતની માયાના અને કરેલાં કર્મના પ્રભાવે જન્મ લેનાર દરેક માણસ આ દુનિયામાં જન્મ લીધા પછી ઘણી વખત એવા વિચારમાં પડેછે કે, મારો જન્મ શું કારણે થયો ? જુદા જુદા ધર્મે એ સંબંધમાં જુદા જુદા મત બતાવે છે, એક કહે છે કે ઈશ્વરે આપણને પેદા કર્યા, કારણકે તેને જગતની માયા જોવાનું મન થયું. બીજો કહે છે કે દુનિયામાં પહેલાં એક બિંદુ હતું ને તેમાંથી આખી દુનિયાનાં પ્રાણીઓ અને પદાર્થો ઉત્પન્ન થયાં; ત્રીજે કહે છે કે પહેલાં ઈશ્વર હતો અને તેનામાંથી સ્વયમેવ બધું ઉત્પન્ન થયું; અવા આવા અનેક મતો અનેક ધર્મ તરાથી જણાવવામાં આવ્યા છે. દુનિયાની ઉત્પત્તિ અને અનાદિકાળ વિશે પ્રથમ ખંડના પ્રથમ પ્રકરણમાં કેટલીક બાબતો જણાવવા માં આવી છે, પણ આ ઠેકાણે આપણે, જે મતો પરમેશ્વરને માને છે અને આસ્તિક છે, તે મતે પરમેશ્વરને કયા રૂપમાં માને છે તે વિષે વિચાર ન કરતાં દુનિયાના પ્રાચિન ધર્મના સ્થાપક શ્રી રૂષભદેવે પરમેશ્વરનું કેવું સ્વરૂપ દેખાડયું છે, તે વિષે બોલીશું. * પરમેશ્વર ” એ શબ્દ બોલતાંજ, તેનું ગાંભીર્ય આપણા મનમાં વસી જાય છે; પણ યથાર્થ રીતે પરમેશ્વર કોને કહે, એ વિષેને નિર્ણય પૂર્ણ રીતે કર્યો હોય તો તે ફકત એકજ ધર્મ કર્યો છે, અને તે ધર્મ નિયામાં સૌથી પ્રાચિન તેવા સાથે દયાના સિદ્ધાંતને ફેલાવનાર ને પરમેશ્વરમાં સાથી ઉત્તમ ગુણો માનનાર, જન ધર્મ છે. જન મતમાં જેને પરમેશ્વર તરીકે માનવામાં આવે છે, તે અઢાર છેષરહિતના પર એશ્વર છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ખંડ ખીજે-પ્રકરણ ૧ સુ એ અઢાર દેજે! નીચે પ્રમાણે છેઃ— દાન દેવામાં અતરાય. ( ૧ ) ( ૨ ) ( ૩ ) ( ૪ ) ( ૫ ) ( ૬ ) (૭) ( ૮ ) ( ૯ ) ( ૧૦ ) (૧૧) ( ૧૨ ) (13) લાભગત અંતરાય. વીર્યગત અંતરાય. ભાષાંતરાય. ઉપભાગાંતરાય. ( ૧૬ ) ( ૧૭ ) ( ૧૮ ) હાસ્ય. રતિ. અરતિ. સાત પ્રકારના ભય જુગુપ્સા. શાક. કામ. મિથ્યાત્વ. ( ૧૪ ) ( ૧૫ ) નિદ્રા. અજ્ઞાન. અપ્રત્યાખ્યાન રામ. દ્વેષ. પહેલા પાંચ અંતરાયા. -*8*3.30 દાન દેવામાં, લાભ લેવામાં, શક્તિ ફારવવામાં, અને ભાગ ઉપભેગ કરવામાં જે જે અંતરાયે હાય છે, તે કદિ પણુ કાઈ પણ પરમેશ્વરમાં હાતા નથી. પરમેશ્વરમાં એ અંતરાયા નહિ હાવાથી પાંચ જાતની શક્તિ પ્રગટ થાય છે, અને તેથી તે પરવેશ્વર-સર્વે શક્તિમાન ઇશ્વર કહી શકાયછે. જેમાં એ પાંચે અને ખીજા ૧૩ માંને એક પશુ દોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ. ૧૧૧ હોય છે, તે પરમેશ્વર કહી શકાય નહિ કેમકે, પરમેશ્વરમાં કોઈ પણ વાતની ન્યૂનતા કે દેષ નહિ હે જોઈએ, એ વાત સ્વયમેવ સિદ્ધ છે. પરમેશ્વર તેનેજ કહેવાય કે જે, સર્વ રીતે પરિપૂર્ણ હૈય, પછી તે પિતાની શક્તિ મરછમાં આવે તે વાપરે, ને મરછમાં આવે તે નહિ વાપરે. કહેવાનું તાત્પર્ય એ છે, કે પરમેશ્વરમાં સર્વ શકિત વિદ્યમાન હોય છે. (૬) હાસ્ય હાસ્ય એટલે હસવું તે. પરમેશ્વરને કદી પણ હસવું આવતું નથી અથવા હાસ્ય થતું નથી. હાસ્ય થવાનાં કેટલાંક કારણે નીચે પ્રમાણે છે: (૧) અપૂર્વ વસ્તુ જોવાથી હાસ્ય ઉત્પન્ન થાય – (૨) અપૂર્વ વસ્તુ વિષે સાંભળવાથી હાસ્ય થાય(૩) અપૂર્વ આશ્ચર્ય અનુભવના સ્મરણથી હાસ્ય ઉપન્ન થાય(૪) મેહ કર્મના સબબે હાસ્ય ઉપન્ન થાય પહેલાં ત્રણ કારણોને સંભવ પરમેશ્વરમાં હોઈ ન શકે તેનું કારણ એ છે કે, પરમેશ્વર સર્વજ્ઞ અને સર્વ શક્તિમાન હવાથી, દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ નથી કે જેનાથી તેમને આશ્ચર્ય ઉત્પન્ન થાય, અને તેથી હાસ્યનું નિમિત્તકારણ નહિ હોવાથી પરમેશ્વરને કદી પણ હાસ્ય થાય નહીં. ચેથી કારણના સંબંધમાં એટલું જ કહેવું જોઈએ કે, ઇશ્વરને કઈ પણ ચીજ પર મહ હતો જ નથી, કેમકે જે તેને જ કોઈ પણ ચીજ તર૬ મેહ હોય તો તે પરમેશ્વર કેવી રીતે કહેવાય-પરમેશ્વર સર્વ શક્તિમાન હોવાથી તેને મેહ જ જોઈએ નહિ, અને જ્યારે તેનામાં મેહ હેય ત્યારે તેનામાં મેહનાં દૂષણને સંભવ રહે અને તેથી તે પરમેશ્વર નહિ કહેવાય. હવે જ્યારે પરમેશ્વરમાં મેહના ઉપાદાન કારણને સંભવ નથી, ત્યારે તેનામાં હાસ્યનો સંભવ પણ નહીં જ રહે, અને તેથી એ સિદ્ધ થાય છે કે પરમેશ્વરમાં હાસ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર ખંડ બીજ-પ્રકરણ ૧ લું, ( ૭) રતિ. - રતિ એટલે પદાર્થો ઉપર પ્રતિ. પરમેશ્વર પદાર્થો ઉપર પ્રતિ કરતા નથી અને તે પ્રીતિરહિત છે-પરમેશ્વરને સુંદર ચીજો ઉપર, સુંદર રૂ૫ ઉપર, સુંદર રસ ઉપર, સુંદર ગંધ ઉપર. સુંદર સ્ત્રી વગેરે પદાર્થો ઉપર પ્રીતિ ઉપજતી નથી, કેમકે, જેને જે પદાર્થો પર પ્રોતિ ઉપજે તેને તે પદાર્થો જે નહિં મળે, તે દુઃખ ઉત્પન્ન થાય છે, અને તેથી પરમેશ્વરને પણ દુઃખ થવાનો સંભવ રહે છે. પણ પરમેશ્વરને તો બધું સરખું જ છે; તેને કઈ તરફ પ્રીતિ કે અપ્રીતિ નથી ને તે કારણે તેને પોતાને દુઃખ પણ થતું નથી કે સુખ પણ થતું નથી. (૮) અરતિ, અરતિ એટલે પદાર્થો તરફ અપ્રીતિ. પરમેશ્વરને કોઈ પણ પદાર્થ તરફ અપ્રીતિ સંભવતી નથી કેમકે, જે કોઈને કોઈ પણ પદાર્થ પર અપ્રીતિ હોય , તે કારણે દુઃખી પણ થાય છે. હવે પરમેશ્વરને જે કોઈ પદાર્થ તરફ અપ્રીતિ હય, તે તે તેના કારણે દુઃખી થાય એ નકકી થયું. જો પરમેશ્વર દુઃખી થાય તો તે પરમેશ્વર, કે સર્વ કે સર્વ શક્તિમાન, કેવી રીતે હોઈ શકે ? જે સર્વ ને સર્વ શક્તિમાન હેય, તેને કોઈ પણ દુઃખ હોયજ નહીં અને તે કારણે પરમેશ્વરને અરતિ–અથવા અપતિને સંભવ નથી. ( ૮ ) ભય. ભય એટલે બીક. બીકનાં કારણે અનેક છે. પરમેશ્વરમાં બીક નહિ હોઈ શકે કેમકે, તે સર્વ શકિતમાન ત્યારે જ કહેવાય કે જ્યારે તેનામાં બીક નહિ હોય. જે તેને જ બીક હતા તે પરમેશ્વર કેમ કહી શકાય ? કેમકે તેને જે ચીજની બીક લાગતી હોય તે તેનાથી પણ વધુ શકિતવાન હોય ત્યારે જ તેનામાં બીક ઉત્પન્ન કરવા શકિતવાન થઈ શકે. જો એ રીતે બને તે પરમેશ્વર કહેવાય નહિ, અને એ કારણે પરમેશ્વરમાં ભય નથી એ સિદ્ધ થાય છે. ( ૧૦ ) જુગુ સા. જુગુપ્સા એટલે ખરાબ વસ્તુ દેખીને દુઃખી થઈ નાક ચઢાવવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સેથી પ્રાચિન ધ. ૧૧૬ પરમેશ્વર સર્વ હોવાથી તેના જ્ઞાનથી તેને સર્વ વસ્તુના ભાસ થાય છે. હવે જો પરમેશ્વરમાં જુગુપ્સા હૈય, તે તેમને દુઃખ થાય અને તેથી પરમેશ્વર દુઃખી થાય છે એમ સિદ્ધ થાય છે. પણ જેને દુખ હોય તે પરમેશ્વર હોઈ શકે નહિ, એ અગાડી સાબીત કરવામાં આવ્યું છે, જેથી એ પણ સિદ્ધ થયું કે પરમેશ્વરને જુગુપ્સા નથી. ( ૧૧ ) શેક. શેક તેને થાય છે કે જેને દુઃખ હેય છે; પરમેશ્વરને દુઃખ થઇ શકે નહિ. એ અગાડી જણાવવામાં આવ્યું છે, જે દુ:ખ ન હોયતો શોક પણ નહિ હોય, અને તે કારણે પરમેશ્વરને શોક નથી એ સિાહ થાય છે. ( ૧૨ ) કામ. કામ એટલે સ્ત્રી, પુરૂષ અને નપુંસક એ ત્રણેને વેદ વિકાર, પરમેશ્વરમાં કામ હોય તેને પરમેશ્વર કેમ કહેવાય ? કોઈપણ બુદ્ધિભાન પુરૂષ, કામ વિકાર જેમાં હોય તેને કદી પણ પરમેશ્વર કહેશે નહિ. કેમકે જો તેનામાં કામ હોય, તો હજી તેણે પણ બધું સુખ મેળવ્યું નથી એ નકકી થયું, અને જેને બધું સુખ મળ્યું તે ઇશ્વર કેમ કહેવાય ? એ પરથી એ સિદ્ધ થાય છે કે પરમેશ્વરમાં કામ નથી. (૧૩) મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે દર્શનનો મેહ. જે ઇશ્વરને કોઇપણ જાતને મેહ હોય તે કદી ઈશ્વર જ કહેવાય નહિ, એ અગાડી જણાવવામાં આવ્યું છે. પરમેશ્વરમાં મોહ નહિ હોવાથી તેનામાં મિથ્યાત્વ પણ હેજ નહિ, એ આ ઉપરથી સિદ્ધ થાય છે. (૧૪) અજ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાન નહિ તે. જે મૂઢ, અથવા સાનરહિત હોય તે કદી ઈશ્વર કહેવાય નહિ અને તેથી, ઈશ્વર અજ્ઞાનરહિત અથવા જ્ઞાનસાહત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો–પ્રકરણ ૧. ૧૪ ( ૧૫ ) નિફા. જેને નિદ્રા હોય તે ઉધમાં ધણી ખાખતા જાણતા નથી. એ કા બ્લુથી પરમેશ્વરને નિદ્રા હેાઈ શકે નહિં અને તેથી, પરમેશ્વર નિદ્રા વગ રના હાવા જોઈએ, એ સાબીત થાય છે. (૧૬) અપ્રત્યાખ્યાન પરમેશ્વરને કોઇ પણ જાતની તૃષ્ણા નહિ હોવાથી, તે હ ંમેશેં પ્રત્યાખ્યાન સહિતજ છે, પણ જે પ્રત્યાખ્યાનરડિત હાય તેને તે તૃા હેાયજ, અને તેથી તે પરમેશ્વર કહેવાય નહિ, તેથી પરમેશ્વર અપ્રત્યાખ્યાનવાળા હાઈ શકે નહિ Adams (૧૭–૧૮ ) રાગ દ્વેષ. જો કોઇને કાઇ ચીજ તર૪ રાગ અથવા દ્વેષ હાયછે તેમ તે, રાગવાળી ચીજનુ' સારૂં” અને દ્વેષવાળી ચીજનું ભુરૂ' ઈચ્છેછે. પરમેશ્વર જો એકનું સારૂં ઇચ્છે ને ખીજાનું ખરાબ ઇચ્છે, તે તે દેાપવાન કહેવાય અને તેથી તે પરમેશ્વર કહી શકાય નહિ વળ રાદ્રેશવાળા મધ્યસ્થ હાઇ શકતા નથી. વળી રાગદ્વેષવાળામાં ક્રોધ, માન, માયા વગેરેને સંભવ રહેછે. પરમેશ્વરને ક્રોધ, માન, કે માયા હૈાતાં નથી, પણ સર્વ જીવપર સમ દૃષ્ટિજ હાયછે, અને એ કારણથી પરમેશ્વર રાગદ્વેષરહિત છે. એમ સિદ્ધ થાય છે. જૈનધર્મમાં પરમેશ્વરમાં આટલાં દૂષા નહિ જોઇએ, એમ જણાવવામાં આવ્યું છે અને તે સાથે તેનામાં નીચલા ચાર ગુણી મુખ્ય જોઇએ, એમ જણાવવામાં આવ્યુ છે;-- ( ૧ ) જ્ઞાનાતિશય—એટલે કે કેવળજ્ઞાન અને કેવળ દર્શને કરી, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં જેજે વસ્તુ છે, તેનુ' યથાર્થ સ્વરૂપ જાણવું તે. પરમેશ્વર કેવળજ્ઞાને કરી લેાકાલેાકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણેછે, સર્વ પ્રકારે દેખેછે, અને કાઈ પણ પ્રકારે કાઈ પણ ચીજ ભગવાનથી અજાણુ નથી, તેથી ભગવાનને જ્ઞાનાતિશય કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૌથી પ્રાચિન ધર્મ. ( ૨ ) વચનાતિશય. વચનાતિશયની ખુબી એ છે કે, ભગવાન જે કાંઇ એન્ને તે સંસારાદિક ગુણેકરી સહિત હાયછે; એ કારણથી પરમેશ્વર જે કાંઇ ખેલે તે મનુષ્ય, તિર્યંચ, અને દેવતા વગેરે તાતાની ભાષામાં સમજી જાયછે. એ સંબંધમાં એક દૃષ્ટાંત છે કે, એક ભીલને ત્રણ બાઈડીએ હતી. એક વખતે તે તેમને લઇ વનમાં ગયા. વનમાં એક સ્રોએ કહ્યું, સ્વામી ! મને હરણને શિકાર કરીને આણી આપે। ’” .. સ્વામી ! મને બહુ તરસ લાગીછે, માટે ખીજી સ્ત્રીએ કહ્યું પાણી લાવી આપે. ” " .. બ ત્રોજી સ્ત્રીએ કહ્યું, નાથ ! મને ગાયન સાંભળવાની ઈચ્છા. થ′ ... માટે આપ ગાયન ગામે. ભીલે જવામ દીધા સા નથી. ... ૧૫ "D ભીલે આપેલા આટલા ટુંકા જવાબી એ ત્રણે સ્ત્રીએ સમજી ગઇ અને કાંઇ મેલી નહિ. પહેલી સ્ત્રી એમ સમજી કે, સરા એટલે ખાણુ નથી, એટલે શિકાર થઇ શકે એમ નથી-ખીજી સ્ત્રી એમ સમજી કે, સરા એટલે સરેાવર નથી,-પાણી મળી શકે એમ નથી. ત્રીજી સ્ત્રી એમ સમજી કે, સરા એટલે સુર-મધુર સ્વર નથી, એટલે ગાઇ શકાય નહિ. આ રીતે જેમ એકજ જવાબમાં ત્રણ ત્રોએ સમજી ગ, તેજ રીતે ભગવાન અથવા પરમેશ્વરના વચનાતિશય માટે સમજવું: તેમની વાણી એવી હાયછે કે જે સર્વ જીવે। સમજી શકેછે. એ વચનાતિશયના જૈન શાસ્ત્રકારોએ ૩૫ ભેદા પાડયા છે, જે નીચે પ્રમાણેઃ— ( ૧ ) એકાત્ય—શબ્દોમાં ચાપણું એટલે કે પરમેશ્વરના શબ્દ ઉંચા પ્રકારના હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૨) સ’સ્કારવવ’—એટલે કે ભગવાનની વાણી સંસ્કૃત આદિ વક્ષણ યુક્ત હોયછે, www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ખંડ બીજો-પ્રકરણ ૧. (૩) અગ્રામ્યત્વ–એટલે કે ભગવાનનાં વચન ગામડાના રહેનાર પુરૂષનાં વચન જેવાં નથી હોતાં. (૪) મેષગંભીરત્વ –ભગવાનનાં વચન મેઘની સમાન ગંભીર હોય છે, (૫) પ્રતિનાદ વિધાયિતા–એટલે કે પરમેશ્વરની વાણી સર્વ જાતનાં વાજી કરતાં પણ મધુર હોય છે. (૧) દક્ષિણવ–પરમેશ્વરની વાણું સરળ હોય છે. (૭) ઉ૫નીતરાગર્વ-પરમેશ્વનાં વચન માલકોશાદિ રામ યુક્ત હોય છે, (૮) મહાર્થતા–પરમેશ્વરના એક વચનમાં ઘણો મોટો અર્થ સમાએલો છે. (૮) અન્યાહતવં–પરમેશ્વરનાં વચન એવાં હોય છે કે તેમાં પરસ્પર વિરોધ આવતો નથી. (૧૦) વિં –પરમેશ્વરના વચનમાં સિદ્ધાંતવૃત અર્થ સમાયેલા હોય છે. (૧૧) સંશય નામ સંભવ --પરમેશ્વરના કહેવામાં સાંભળનારને શંકા ઉત્પન્ન થતી નથી. (૧૨) નિરાકૃતા અન્યારત્વ–પરમેશ્વરના બોલવામાં કોઈ પણ દૂષણ હેતું નથી, (૧૨) હૃદય ગમતા–પરમેશ્વરનું વચન એવું ઉત્તમ હોયછે કે, તે હૃદયમાં ગ્રહણ કરવા યોગ્ય છે, (૧૪) મિથ: સાકાંક્ષતા--પરમેશ્વરના બેલેલા વચનનાં પદવા વગેરે સાપેક્ષ હોય છે. (૧૫) પ્રસ્તાવી ચિત્યં–પરમેશ્વરનાં વચન દેશકાળ યુક્ત હોય છે ને તેના વિરુદ્ધ હેતા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સેથી પ્રાચિન ધ. ૧૧૭ (૧૬) તત્વ નિષ્ઠતા- ભગવાનાં વચન વિવલીત વસ્તુના સ્વરૂપને અનુસરવાવાળાં હોય છે. (૧૭) અપ્રકીર્ણ પ્રસૃતવં–પરમેશ્વરના વચનમાં સુસંબંધને વિસ્તાર હોય છે અને અસંબંધના વિસ્તાર હોતો નથી, (૧૮) અસ્વલાધાઅનિંદતા–પરમેશ્વરનાં વચન આત્મહર્ષવાળા તથા કોઈની પણ નિંદારહિત હોય છે. (૧૮) અભિજાત્યં–પરમેશ્વરનાં વચન પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકાને અનુસરવારૂપ હોય છે. (ર૦) અતિસ્નિગ્ધ મધુર--પરમેશ્વનાં વચન અતિ સુખકરી હોય છે, (૨૧) પ્રશસ્યતા–પરમેશ્વરનાં વચન પ્રશસ્યતાવાળાં હોય છે. (૨૨) અમપિતા--પરમેશ્વરના વચનમાં પારકાના મર્મ ઉધાડેલા હોતા નથી. (૨૩) આદાય--પ્રભુના વચનના અર્થમાં તુછપણું નહિ પણ ઔદાર્ય હોય છે. (૨૪) ધાર્યું પ્રતિબદ્ધતા–પરમેશ્વરનાં વચન ધર્મ તેમજ અર્થ સંયુક્ત હોય છે, (૨૫) કારકાધ વિપયા--પરમેશ્વરના વચનમાં કારક, કાલ, વચન વગેરે વિષય હોતા નથી. (૨૬) વિશ્વમાદિ વિરુતા–પરમેશ્વરના વચનમાં ક્રાંતિ, વિક્ષેપ વગેરે દે હેતા નથી, (૨૭) ચિત્ર –પરમેશ્વરનાં વચન કતલપણાના અભાવવાળાં હોય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ખ૮ બીજો- પ્રકરણ ૧. (૨૮) અદ્ભતત્વ–પરમેશ્વરનાં વચન અભૂત હોય છે. (૨૯) અને જાતિવૈચિત્યં–પરમેશ્વરનાં વચન જાતિ આદિ વર્ણન કરવા યોગ્ય વસ્તુ સ્વરૂપના આશ્રય યુક્ત હોય છે. (૩૦) અનતિ વિલંબિતા–પરમેશ્વરનાં વચન અતિ વિલંબરહિત હોય છે. (૩૧) આરેપિતા વિશેષતા–પરમેશ્વરના વચનમાં વચનાંતરની અપેક્ષાથી વિશેષપણું સ્થાપન થયેલ હોય છે.. ૩ર સત્વ પ્રધાનતા-પરમેશ્વનાં વચન હોય છે. સાહસ કરી સંયુકત ( ૩૩ ) વર્ણપદવાકય વિવિકતતા–પરમેશ્વરના વચનમાં વણું-- દિનું વિછિત્રપણું હોય છે. (૩૪) અવ્યછિતિ–પરમેના વચનમાં, જ્યાં સુધી વિવક્ષીત અર્થની સમ્યક પ્રકારે સિદ્ધિ ન થાય ત્યાં સુધી, અવ્યવછિન્ન, વચનનું પ્રમેયપણું હોય છે. (૩૫) અખેદિ–પરમેશ્વરનાં વચન અમરહિત બેલાય છે.. બીજા વચનાતિશયના ઉપર પ્રમાણે પત્રોશ ભેદ છે. ૩. અપાયા પગમાતિશય–આ અતિશય બે પ્રકારે છે ( ૧ ) સ્વાશ્રયી ( ર ) પરાશ્રયી. ( ૧ ) સ્વાશ્રયી એટલા માટે કે ભગવાનના સર્વ રોગોને દ્રવ્યથી ક્ષય થઈ ગયું હોય છે, અને ભાવથી અંતરાયાદિક અઢાર દેષથી રહિત થયા હોય છે. પરમેશ્વર આ અતિશય સહિત હોવા જોઈએ. (૨) પરાશ્રયી એટલા માટે કે ભગવાન જ્યાં જ્યાં જાય અથવા વિહાર કરે, ત્યાં અસમંતાત ભાગે સવાસ યોજનમાં રોગ, દુકાળ, મરકી, લડાઈ વગેરે થાય નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનું સૌથી પ્રાચિન ધર્મ. ૧૧૯ ૪. પૂજતિશય–પરમેશ્વર સર્વ પુજય હેય છે અને તેમને રાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી, ભવન પતિદેવ, વ્યંતરદેવ વગેરે ત્રણ જગતના ભવ્યજીવ પૂજવાની ઈચ્છા રાખે છે. પરમેશ્વરમાં આ કારણે એ અતિશય હોવો જોઇએ. એ સિવાય પરમેશ્વરમાં આઠ પ્રાતિહાર્ય ગુણે પણ હેય છે જેને વિસ્તાર જૈન શાસ્ત્રમાં આપવામાં આવે છે. જેને જે પરમેશ્વરને માને છે તેનામાં શું શું ગુણો હોવા જોઈએ, તે ટુંકમાં ઉપર જણાવવામાં આવ્યા છે. પણ તે છતાં વેદાંતીઓ જૈનોને નાસ્તિક કહે છે, તે શું કારથી તે નથી સમજાતું. જનો પરમેશ્વરને કેવા રૂપમાં ભજે છે તે માટે જિન પંડિતની બનાવેલી પરમેશ્વરની સ્તુતિઓના કેટલાક દાખલા અને ઢાંકવા ઠીક થઈ પડશે. આ ખંડના પ્રવેશમાં જણાવવામાં આવ્યું છે કે, વેદાંતીઓ જેઓ વેદને ન માને તેને નાસ્તિક કહે છે, પણ વાસ્તવિક રીતે જોતાં તેઓની તેમાં મોટી ભૂલ છે. જેના પરમેશ્વરમાં જેવા સદૂગુણો છે તેવા સદગુણે કોઈ પણ અન્ય ધમઓના પરમેશ્વરમાં જણતા નથી. જૈનોના પરમેશ્વરમાં કેવા ઉત્તમ ગુણ છે તે નીચેના શ્લોક ઉપરથી જણાશે नमः अर्हन् जिनः पारगतस्त्रिकालवित् , क्षीणाष्टकर्मा परमेष्टयऽधीश्वरः ॥ शंभुः स्वयंभूर्भगवान् जगत्प्रभु स्तीर्थकरस्तीर्थकरो जीनेश्वरः ॥ १ ॥ नमः स्याद्वाद्य ऽभयदसर्वाः सर्वज्ञः सर्वदर्शिकेवलिनौ ॥ देवाधिदेव बोधिद, पुरुषोत्तम वीतरागाप्ताः ॥ २॥ અર્થ ત્રીશ અતિશય કરી સર્વથી અધિક હોવાથી, સર આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ખંડ બીજો-પ્રકરણ ૧ લું. દિએ કરેલી અષ્ટ મહાપ્રાતિહાર્ય તથા જન્મસ્નાત્રાદિ પ્રજાને જે પાત્ર છે તે અહંન રાગ, દ્વેષ, મેહ, માયા, લોભ આદિ અઢાર દૂષણને જીતનાર, જીન, સંસારમાં જેને કોઈ પણ પ્રોજન રહયું નથી તે પારગત, ભૂત, ભવિષ્ય, અને વર્તમાન એ ત્રણે કાળને જાણનાર ત્રિકાલવિત, આઠ કમને ક્ષય કરનાર ક્ષણિક, પરમ ઉત્કૃષ્ટ પદમાં રહેનાર પરમેષ્ટી, જગતના ઇશ્વર રૂપ આદીશ્વર, શાશ્વત સુખમાં રહેનાર શંભુ, પિતાના આત્માથી અને બીજાના ઉપદેશ વિના હેય તે સ્વયંભૂ, જ્ઞાનવંત, મહામ્યવંત યશસ્વી, વૈરાગ્યવંત, ભકિતવંત, રૂપવંત, અનંત વીર્યવંત, તપ કરવામાં પ્રયત્નવંત, સંસારના જીવોના ઉદ્ધાર કરવાને ઈછાવંત, ત્રીશ અતિશય રૂ૫ લક્ષ્મીએ બિરાજમાન હેવાથી શ્રીમંત, ધર્મવંત, અને અનેક કેટી દેવથી સેવ્યમાન હોવાથી અશ્વવૈવંત ભગવાન, જગતના પરમેશ્વર, તીર્થને સ્થાપનાર તીર્થંકર, રાગાદિને જીતનારા જીનેશ્વર, વસ્તુઓને અનેકાંત પણે કહેવાનું શીલ ધરાવનાર સ્યાદાદિ, સર્વ પ્રકારે અભય આપનાર અભય, સર્વ પ્રાણીઓનું હિત ચાહાનાર સર્વ: સર્વને જાણનાર, સર્વજ્ઞ, સર્વને જોનાર સર્વદશી, કેવળ જ્ઞાનનું જ્ઞાન ધરાવનાર કેવલી, દેવતાઓના અધિપતિ દેવાધિદેવ, છન પ્રણીત ધર્મની પ્રાપ્તિ કરાવનાર બેધિદ, પુરૂમાં ઉત્તમ હોવાથી પુરૂષોત્તમ, રાગદ્વેષરહિત હોવાથી વીતરાગ, હિત ઉપદેશ કરનાર હોવાથી આપ્ત એવા પરમેશ્વરને નમસ્કાર છે. વિક્રમાદિત્ય રાજના સમયમાં થયેલા મહાન જૈન મુનિ શ્રી સિદ્ધસેન દિવાકર, એક સ્તુતિ આશરે બે હજાર વર્ષે પર બનાવી હતી, જે સ્તુતિ પણ જૈન કેવા ઉંચ ગુણવાળા પરમેશ્વરને ભજે છે, તેની સાબીતી આપે છે તે વખતે બ્રાહ્મણનું જોર હિંદુસ્તાનમાં વધી પડેલું હોવાથી, તેઓએ શ્રી ઉજજયની નગરીમાં મહાકાળને મંદિરમાં મહાકાળેશ્વરની નીચે કનેશ્વર ભગવાનની જન મૂલ દાટી દીધી હતી. એ જનબિંબ પ્રગટ કરવા માટે શ્રી સિદ્ધસેને બત્રીશ કમય શ્રી મહાવીર ભગવંતની સ્તુતિ કરતાં, મહાકાળેશ્વર નીચેથી જનબિંબ પ્રગટ થયું હતું. એ શ્લોકોમાંના કેટલાક નીચે આપ્યા છે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ નિયાના સાથી પ્રાચિન ધર્મ. ( મુગળપ્રાતÇ. ) सदा योगसात्म्यात्समुद्भूतसाम्यः प्रभोत्पादितप्राणिपुण्यप्रकाशः त्रिलोकीशवंद्यस्त्रिकालज्ञनेता સ : પામાં ગતિમઁ બિનત || ? || ભાવાર્થ:સાયિક ભાવથી ઉત્પન્ન થયેલા જ્ઞાન દર્શન ચારિત્રપ યોગના તાદાત્મ્યપણાના અનુભવથી જેમનામાં હંમેશા સમપણુ` રહેલુ છે અને જેએએ કેવળજ્ઞાન અને કેવળ દર્શનની પ્રભાથી પેાતાના શાસનમાં રહેલા પ્રાણીઓને ધર્મના ઉદ્દાત કરેલેછે, જે ત્રણ લેાકના સ્વામી એવા દેવેન્દ્ર, ભૂમીંદ્ર અને ચમરેદ્રને પણુ વંદા યોગ્ય છૅ અને જે મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યાય જ્ઞાનવાળા પુરૂષાના સ્વામી છે એવા સામાન્ય કૈવલીએના કેંદ્ર પરમાત્મા શ્રી વર્ધમાન સ્વામી એકજ મારી ગતિ—શરણુ થાએ. ૧. शिवोऽथादिसंख्योऽथ बुद्धः पुराणः । पुमानप्यलक्ष्योऽप्यनेकोऽप्यथैकः । प्रकृत्यात्मवृत्याप्युपाधिस्वभावः स एका परात्मा गतिर्मे जिनेंद्रः || २ || ૧ ભાવાર્થ:—ઉપદ્રવ રહિત, પેાતાના તીર્થની આદિના કરનાર, તત્વના જાણુનાર, વૃદ્ધ, સર્વ જવાનું રક્ષણ કરનાર, ઈંદ્રિયજન્ય જ્ઞાનથી અલક્ષ્ય, અનંત પાયાત્મક વસ્તુના નાતા હૈાવાથી અનેક, નિશ્ચયનયથી એક, કર્મ પ્રકૃતિ વિગેરેના પરિણામથી ઉપાધિરૂપ છતાં આત્મ વૃત્તિવડે સ્વભાવમય એવા તે છનેદ્ર મારી ગતિ રૂપ હો. ॥ ૨ ॥ जुगुप्सा भयाज्ञाननिद्राविरत्यंग भूहास्यशुद्वेषमिथ्यात्वरागैः । ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો પ્રકરણ ૧ લું. न यो रत्यरत्यंतरायैः सिषेवे, स एकः परात्मा गतिम जिनेंद्रः ॥ ३ ॥ ભાવાર્થ-નિદા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામાભિલામ, હાસ્ય, શેક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, અને વીતરાય—એ પાંચ અંતરાય–એ પ્રમાણેના અઢાર દોષ જેને સેવતા નથી, તેવા એકજ પરમાત્મા છનંદ મારી ગતિરૂપ હો. ૩. न यो बाह्यसत्वेन मैत्री प्रपन्न स्तमोभिन नो वा रजोभिः प्रणुनः । त्रिलोकीपरित्राण निस्तंद्रमुद्रः स एकः परात्मा गतिमें जिनेंद्रः ॥ ४ ॥ ભાવાર્થ-જે પ્રભુ બાધસત્વ એટલે વૈકિક સત્વ ગુણની સાથે મૈત્રીને પ્રાપ્ત થયા નથી, જે અજ્ઞાનરૂપી અંધકારથી પ્રેરાયેલા નથી, તેમજ રજોગુણથી પણ પ્રેરાયેલા નથી અને ત્રણ લોકની રક્ષા કરવામાં જેની મા આલસ્ય રહિત છે, તે એકજ શ્રી જિનેંદ્ર મારી ગતિરૂપ થાઓ. ૪ हृषीकेश विष्णो जगन्नाथ जिष्णो मुकुंदाच्युत श्रीपते विश्वरूप । अनंतति संबोधितो यो निराशैः स एकः परात्मा गतिर्मे जिनेंद्रः ॥ ५॥ ભાવાર્થ – હે ઈદ્રિયોના નિયતા, હે કાલોમાં વ્યાપ્ત જ્ઞાનવાળા, હે જગતમાં રહેલા ભવ્ય પ્રાણીઓના નાથ, હે રાગ દેશને છતનાર, હે પાપથી મુકાવનાર, હે અલના રહિત, તે કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીના પતિ, હે અસંખ્યાત પ્રદેશે અનાવૃત્ત સ્વરૂપવાળા, હે અનંત – આ પ્રમાણે સંબોધન આપી, આશારહિત ( નિષ્કામ ) એવા પુરૂષો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. જેને ધિક કરેલા છે એવા તે શ્રીજીનેંદ્ર પ્રભુ એકજ મારી ગતિ હે પ पुरानंगकालारिराकाशकेशः कपाली महेशो महाव्रत्युमेशः । मतो योऽष्टमूर्तिः शिवो भूतनाथः स एकः परात्मा गति जिनेंद्रः ॥६॥ ભાવાર્થ-પૂર્વે ક્ષપક શ્રેણીમાં આરૂઢ થયા ત્યારથી જે કામદેવરૂપી મલિન શત્રુના વેરી છે, જે લોકાકાશરૂપી પુરુષાકારના મસ્તકે રહેલી સિદ્ધ શિલા ઉપર સ્થાન કરનારા છે, જે બ્રહ્મચર્યનું પાલનારા છે, જે મહત ઐશ્વર્યના ભોક્તા છે, જે મહા વ્રતને ધરનારા છે, જે કેવલજ્ઞાન કેવલ દર્શનરૂપ પાર્વતીના પતિ છે, જે અષ્ટકર્મના ક્ષયથી અષ્ટગુણરૂપી મૂઓવાળા છે, જે કલ્યાણરૂપ છે અને જે સર્વ પ્રાણી ના નાથ છે. તે પરાત્મા જિતેંદ્ર એકજ મારી ગતિ હે. ૬, विधिब्रह्मलोकेशशंभु स्वयंभू चतुर्ववक्त्रमुख्याभिधानां विधानम् । ध्रुवोऽयो य ऊचे जगत्सर्गहेतुः सः एकः परात्मा गतिमें जिनेंद्रः ॥ ७ ॥ ભાવાર્થ: જગતના ભવ્ય પ્રાણીઓને મોક્ષ માર્ગ આપવા માં નિયળ હેતુરૂપ એવા જે પ્રભુ, વિધિ, બ્રહ્મા, લેકેશ, શંભુ, સ્વયંભૂ અને ચતુર્મુખ, વિગેરે નામના કરણરૂપ છે. તે જિનંદ્ર એક જ મારી ગતિ૨૫ થાઓ. ૭. न शुलं न चापं न चक्रादि हस्ते न हास्यं न लास्यं न गीतादि यस्य । न नेत्रे न गात्रे न वक्त्रे विकारः स एकः परात्मा गतिमे जिनेंद्रः ॥ ८ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ખ’ડ ખીજો–પ્રકરણ ૧ કુ ભાવાર્થ: —જેના હાથમાં ત્રિશૂલ, ધનુષ્ય, અને ચક્રાદિ આયુષ નથી. જેને હાસ્ય. નૃત્ય, અને ગીતાદિનુ` કરવાપષ્ણું નથી અને જેના નેત્રમાં, ગાત્રમાં અને મુખમાં વિકાર નથી, તે પરાત્મા જીનેદ્ર એકજ મારી ગતિ થાઓ, ૮ ૧૨૪ न पक्षी न सिंहो वृषो नापि चापं न रोषप्रसादादिजन्मा विडंबः । न नियैश्वरित्रैर्जने यस्य कंपः स एकः परात्मा गतिर्मे जिनेंद्रः || ९ || ભાવાર્થ:--જે ભગવ'તને પક્ષા, સિ'હ તથા વૃષભના વાહન નથી, તેમ પુષ્પનું પણ ધનુષ્ય નથી, જેમને રાષ તથા પ્રસન્નતાથી થયેલી વિડંબના નથી અને નિ'દવા યાગ્ય ચરિત્રાથી જેમના લેાકમાં ભય નથી, તે શ્રી અનેદ્ર પ્રભુ એકજ મારી ગતિ હા, ૯ न गौरी न गंगा न लक्ष्मीर्यदीयं पुर्वा शिरोवाप्युरोवा जगाहे । यमिच्छाविमुक्तं शिवश्रीस्तु भेजे स एकः परात्मा गतिर्मे जिनेंद्रः ॥ १० ॥ ભાવાથ:—જૈના શરીર ઉપર ગારી ( પાવતી ) એઠાં નથી, જેના મસ્તકમાં ગંગા રહ્યાં નથી અને જેના વક્ષસ્થલમાં લક્ષ્મી રહેલાં નથી, તેમજ ઇચ્છાએથી મુક્ત એવા જે પ્રભુને મેક્ષ લક્ષ્મી ભજે છે, તે શ્રી જિતેંદ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. ૧૦. जगत्संभवस्थेमविध्वंसरूपै रलीकेंद्रजालैर्नयो जीव लोकम् । महामोहकूपे निचिक्षेप नाथः स एकः परात्मा गतिर्मे जिनेंद्रः ॥ ११ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૌથી પ્રાચિન ધર્મ. ભાવાર્થ-જે પ્રભુએ જગતની ઉત્પતિ, સ્થિરતા અને નાશ રૂપ ખોટા ઈંદ્ર જાલવડે આ લોકને મહા મેહ રૂપી કુવામાં નાંખે નથી, તે એક જ પરમાત્મા શ્રી જિનેન્દ્ર મારી ગતિ થાઓ. ૧૧ त्रिकालत्रिलोकत्रिशक्तित्रिसंध्य त्रिवर्गात्रदेवत्रिरत्नादिभावैः । पदुक्ता त्रिपयेव विश्वानि बने સ : પિતભા પતિ નિદ્રા UI 8૨ ll ભાવાર્થ– ભગવતે પ્રતિપાદન કરેલી ત્રિપદી, ત્રિકાલ, ત્રિલોક, વિશકિત, ત્રિસંધ્યા, ત્રિવર્ગ, ત્રિદેવ અને વિરત્ન વિગેરે ભાવોથી સર્વ વિશ્વને વરેલી છે, તે શ્રી જિનેંદ્ર પ્રભુ એકજ મારી ગતિ થાઓ. ૧ર. न शब्दो न रूपं रसो नापि गंधो नवा स्पर्शलेशो न वर्णो न लिंगम् । न पूर्वापरत्वं न यस्यास्ति संज्ञा ભાવાર્થ–જે જિનેન્દ્ર પ્રભુને શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શએ પાંચ વિષય નથી, જે પ્રભુને તાદિ વર્ણ નથી, જેમને સ્ત્રી, પુરૂષ, કે નપું. સક લિંગ નથી અને આ પહેલા, આ બીજો એવી સંજ્ઞા નથી, તે શ્રી જિનેંદ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. ૧૩. छिदा नो भिदा नो न लेदो न खेदो न शोषो न दाहो न तापादिरापत् । न सौख्यं न दुःखं न यस्यास्ति वांछा સાવ પાત્મા તિર્થે નિદ્રઃ || 8 | ભાવાર્થ-જે ભગવંતને શસ્ત્રાદિકથી છેદ નથી, કરવત વિગેરેથી ભેદ નથી, જલાદિષી કલેદ નથી, ખેદ નથી, શેષ નથી, દેહ નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ખંડ બીજે-પ્રકરણ ૧ લું તાપ વિગેરે આપત્તિ નથી, સુખ નથી, દુઃખ નથી અને વાંછા નથી, તે એકજ શ્રી જિનેંદ્ર મારી ગતિ થાઓ. ૧૪ न योगा न रोगा नचोद्वेगवेगाः स्थिति! गतिनों न मृत्युनं जन्म । न पुण्यं न पाप न यस्यास्ति बंधः स एकः परात्मा गतिमे जिनेंद्रः ॥ १५ ॥ ભાવાર્થ-જે પ્રભુને મન વચન કાયાના યુગ નથી, જવરાદિ રોગ થતા નથી અને ચિત્તમાં ઉદ્વેગને વેગ થતા નથી. વળી જે ભગવંતને આયુષ્યની સ્થિતિ ( મર્યાદા) નથી, પરભવમાં ગતિ ( ગમન ) નથી, મૃત્યુ નથી, ચોરાશિ લાખ જીવનિમાં જન્મ નથી, અને પુણ્ય, પાપ તથા બંધ નથી તે શ્રી જિનેંદ્ર મારી ગતિ થાઓ, ૧૫ तपः संयमः सूनृतं ब्रह्म शौचं मृदुत्वार्जवाकिंचनत्वानि मुक्तिः । क्षमैवं यदुक्तो जयत्येव धर्मः स एकःपरात्मा गतिमें जिनद्र :||१६|| ભાવાર્થ–જેમને કહેલ તપ, સંયમ, સત્ય વચન, બ્રહ્મચર્યો અ-- ચર્થતા, નિરભિમાનીપણું, આર્જવ (સરલતા ), અપરિગ્રહ, મુક્તિ ( નિલભતા ) અને ક્ષમા–આ દશ પ્રકારને ધર્મ જયવંત વર્તે છે તે શ્રી જીતેંદ્ર પ્રભુ એકજ મારી ગતિ થાઓ. ૧૬ कलिव्यालवडिग्रहव्याधिचौर व्यथावारणव्याघ्रवीथ्यादिविघ्नाः। यदाज्ञाजुषां युग्मिनां जातु नस्युः स एकः परात्मा गतिर्मे जिनेंद्रः ॥ १७ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧ર૭ દુનિયાને સૈાથી પ્રાચિન ધ. ભાવાર્થ–જે ભગવંતની આજ્ઞાને સેવન કરનારા યુગલિકોને અર્થાત સ્ત્રી પુરૂષોના કલેશ, સર્પભય, અગ્નિભય, ગ્રહપીડા, રોગ, ચેરનો ઊદ્રવ હતીને ભય, અને વ્યાઘની શ્રેણીનો ભય ઈત્યાદિ વિનો કદિપણ થતા નથી, તે શ્રીજીને પરમાત્મા એકજ મારી ગતિ હે. ૨૭ अबंधस्तथैकः स्थितोवाक्षयीवा प्य सद्वा मतो यैर्जडैः सर्वधात्मा। न तेषां विमूढात्मनां गोचरो यः स एकः परात्मा गतिमे जिनेंद्रः ॥ १८ ॥ ભાવાર્થ –જે જ આત્માને સર્વથા કર્મના બંધ રહિત, એક, સ્થિર, વિનાશી અને અસત માને છે, તેવા મૂઢ પુરૂષને જે ભગવંત ગોચર ( જ્ઞાન વિષયી ) થતા નથી, તે શ્રીજિનેક પરાત્મા મારી ગતિ થાઓ. ૧૮. नवा दुःखगर्भ नवा मोहगर्भ स्थिता ज्ञानगर्भे तु वैराग्यतत्त्वे । यदाज्ञानिलीना ययुर्जन्मपारं स एकः परात्मा गतिमे जिनेंद्रः ॥ १९ ॥ ॥ ભાવાર્થ-જે ભગવંતની આજ્ઞા દુખગર્ભ વૈરાગ્યમાં કે મેહ, ગર્ભ વૈરાગ્યમાં રહી નથી પણ તે જ્ઞાનગર્ભ એવા વૈરાગ્ય તત્વમાં રહેલી છે. વળી જેમની આજ્ઞામાં લીન થયેલા પુરૂષો જનમમરણુરૂપ સંસાર સમુદ્રના પારને પામી ગયા છે, તે શ્રી જિદ્ર ભગવંત મારી ગતિ હે. ૧૯ महाब्रह्मयोनिमहासत्वमूर्ति महाहंसराजो महादेवदेवः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ખંડ બીજ–પ્રકરણ ૧ લું. महामोहजेता महावीरनेता स एकः परात्मा गतिर्मे जिनेंद्रः ॥ २० ॥ ભાવાર્થ-જે ભગવંત પરબ્રહ્મના ઉત્પત્તિ સ્થાન છે, જે મહાન હૈની મૂર્તિ છે, જે મહાન ચૈિતન્યના રાજા છે, જે ચાર પ્રકારના કર્મે પાધિવાળા મહાન દેવોના પણ દેવ છે, જે મહામહને જિતનારા છે અને જે મહાવીર ( કર્મને હણવામાં સુભટ ) ને પણ સ્વામી છે, તે શ્રીજિનેન્દ્ર ભગવાન એકજ મારી ગતિ થાઓ. ૨૦. આવી આવી અનેક સ્તુતિઓ જૈન ધર્મના પુસ્તકોમાં જોવામાં આવે છે, પણ તે સધળી આ પુસ્તકમાં દાખલ કરવાનું બની શકે એમ ન હોવાથી આપણે હવે વધુ દાખલા ન આપતાં અગાડી ચાલીશું. અન્ય ધમએના અને જૈન ધર્મીઓના પરમેશ્વમાં શું ફરક છે ? જૈન ધર્મમાં પરમેશ્વરનું જ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, તેમાં અને અન્ય ધર્મોના ઈરશ્વમાં મેટ ફરક છે, કારણ કે, અન્ય ધર્મીઓ જેને ઈશ્વર તરીકે માને છે તેમાં અગાડી જણાવેલાં અઢાર દૂષણોમાંથી કેટલાંક પ્રત્યક્ષ નજરે પડે છે અને તેથી તેઓ પરમેશ્વરના પદને લાયક નથી. યોગશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે, કે જે દેવની પાસે સ્ત્રી હોય, તથા જે દેવની પ્રતિમા પાસે સ્ત્રી હોય, તથા જે દેવ અવશ્ય સગી, દ્વેષી તેમજ કામી છે. એવા દેવને પરમેશ્વર કેમ કહેવાય ? વળી ચક્ર, શાસ્ત્ર, ધનુષ્ય, ત્રિશુળ, જપમાળા, અને કમંડળ વગેરે જેની પાસે હેય તે દેવ કેવા હેય ? તેને દુનિયા સાથે કાંઈ પણ કામ બાકી હોવું જોઇયે, અને તેને કેટલાક તરફ હેપ પણ હવે જોઇએ, અને આપણે અગાડી જણાવી ગયા છઈએ એવા ગુણો જે કોઈ ધરાવે છે તે પરમેશ્વર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨, દુનિયાને સૌથી પ્રાચિન ધ. પીગમન કરનાર પરમેશ્વર હેઈ શકે નહિ ! – ગા — હમણાની વ્યવહાર પદ્ધતિમાં એક એવી બાબત નજરે પડે છે કે, પરસ્ત્રીગમન કરનાર તરફ કોઈને પણ શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થતો નથી. ભૂતકાળમાં પણ પરસ્ત્રાના સેવન કરનાર તરફ ધિકકારની લાગણીમાં જોવામાં આવતું હતું, એવું શાસ્ત્ર ઉપરથી જણાય છે. હવે કેટલાક ધર્મવાળા જે પરમેશ્વરને માને છે, તેઓ પરસ્ત્રીગમન કરનારા કામ કુચેષ્ટા કરનારા હોય છે તે ઈશ્વર કેમ કહી શકાય? જે પુરૂષ પરસ્ત્રાને ત્યાગ કરી પોતાની સ્ત્રીનું સેવન કરે છે, તેને પણ દુનિયામાં ગૃહસ્થધમ કહેવામાં આવે છે; પરંતુ તેને મુનિ રૂષિ કે ઈવર કહેવામાં નથી આવતો. આનું કારણ એ છે કે જેને કામાગ્નિની બળતરા દરરોજ ચાલુ છે, તેનામાં કદી પણ ઇશ્વરતાને સંભવ પણ થતો નથી. આ કારણથી જે પરમેશ્વરમાં એ દૂષણ છે, તે પરમેશ્વર નથી પણ કુદેવ છે. ૮ષવાન પરમેશ્વર હોઈ શકતા નથી. કેટલાક એવા પરમેશ્વરને માને છે કે, જેને દૈષનાં ચિન્હો હેયછે અને અમુક માણસો તર૬ દૂષની લાગણી હોય છે. દેપના ચિહ શસ્ત્ર, ધનુષ, ચક્ર, ત્રિશૂળ વગેરે રાખવાં તે છે, કારણકે કોઈ વેરીને મારવા માટે જ તે રાખવામાં આવે છે. હવે જેણે પિતાના સઘળા વેરી જીત્યા નહિ હોય, તે સર્વ શક્તિમાન કેમ કહેવાય અને જો તે સર્વશકિતમાન નહિ ગણાય, તે પરમેશ્વર કેમ હોઈ શકે ? આ કારણથી જણાશે કે પરમેશ્વરને દ્વેષ નથી અને તેથી ધનુષ્ય,ચક, ત્રિશળ વગેરે ધારણ કરનાર ઈશ્વર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અંક બીજે-પ્રકરણ ૧, પરમેશ્વરને જપમાળાનું કારણ નથી. – બર – જપમાળા જે દેવો હાથમાં રાખે છે તે પણ પરમેશ્વર કહી શકાય નહિ, કેમકે જપમાળા એ અસતાનું ચિન્હ છે. સર્વત માળાના મણકા વગર પણ જાપની સંખ્યા ગણી શકે છે. વળી જે જાપ કરેછે તે પણ પોતાના કરતાં જે વધુ ઉતમ હોય, તેનાજ જાપ કરે ત્યારે પરમેશ્વર કરતાં બીજું કેણુ વધું ઉચું છે, કે જેને તે જાપ કરે છે. આ ઉપરથી એ સાબીત થાય છે કે, જાપ કરનાર દેવ ઈશ્વર નથી. એ સિવાય શરીરે ભસ્મ લગાડનાર, ધુણી કામ કરનાર, નગ્ન થઈ કચેષ્ટા કરનાર, ભાંગ અફીણ, મદિરા વગેરે પીનાર, માંસને ખાનાર પણ પરમેશ્વરે હેઇ શકે નહિ, કારણકે તેને તષ્ણુ છે. જયારે પરમેશ્વરને તે કોઈ પણ ઈચ્છા હતી જ નથી. સ્વાશ કરનાર ઈશ્વર નથી. - a8 હાથી, ઉંટ, બળદ વગેરે ઉપર સ્વારી કરનાર પણ ઈશ્વર હોઈ શકે નહિ, કેમકે સ્વારી તો પરજીવને પીડા કરનારી છે, ને પરમેશ્વર તે દયાળુ હોવાથી તે કોઇને પીડા કરેજ નહિ, તેથી ઇશ્વર સ્વારી કરતા નથી એ સિદ્ધ થાય છે. અન્યધર્મીઓ જેને પરમેશ્વર તરીકે માને છે, તેમાંના કેટલાક નાદ, નાટક, હાસ્ય, સંગીત ઇત્યાદી રસમાં લીન રહે છે, વાત્ર વગાડે છે, પતે નાચે છે, બીજાને નચાવે છે, હસે છે, કુદે છે. વગેરે કમ, મેહમાં લીન થઇ કરે છે, પણ જે પોતે જ આવા અસ્થિર સ્વભાવના હૈય, તે બીજાને શાંતિ કેવી રીતે કરી શકે? આ કારણથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૌથી પ્રાચિન ધર્મ.. ૫૩૬ ઉપલા દેષ ધરાવનારા પરમેશ્વર નથી, પણ કુદેવ છે એમ જણાય છે, જ્યારે પરમેશ્વર તો અગાડી જણાવેલા દૂષણ વગરનાજ છે. ( પ્રકરણ પહેલું સમાપ્ત.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ જાહેર ખબર સસ્તુ અને સુંદર બજાર મુંબઈની શોખીન પ્રજામાં ટુંક મુદતમાં વિશ્વાસ તથા માન ધરાવતી ચાંદી સેના તથા ઝવેરાતની દુકાન. કોઠારી એન્ડ કંપનો. નં. ૧૮૩ કાલબાદેવી, ભાટીયા મહાજન વાડીની સામે કચ્છ, કાશ્મીર, ડાકા, શીકાર, મદ્રાસ, લકનો, કટક, માલ્ટા વર્કની સુંદર દીલ પઝીર નકસીની તથા સાદી ચાંદીની તરેહવાર બનાવટે જેવી કે માનપત્રના દાબડા, ચાહા દાનનાસટ, ફલાવરવાઝીસ, રેમ્સ ઈત્યાદિ –અનેક મહિનીઓ– ચીનાઈ ગુલાબદાની, અત્તરદાની, તપખીરની દાબડીઓ ચાખી ચાંદીના વિધવિધ પ્રકારના છેડા, બટન, રમકડાં, ચાર્મસ, લેકેટસઈ સેના તથા ઝવેરાતના દાગીના. જેવા કે છેડા, સાંકળીઓ, બુટીઓ, વીંટીઓ, કાનની કડીઓ, બટન્સ વિગેરે વિગેરે ઉત્તમ પાલીસ સફાઈદાર ફીનીશ મધ્યમ ભાવ દેશાવરના એરડો પર તાકીદે પુરતુ ધ્યાન આપવામાં આવે છે, (છત્તર, છીઓ, આંગીઓ, ચમાર, સિંહાસનઈ) એકવાર મુલાકાત તથા અજમાયશ લેવા માનપૂર્વક વિનંતી કરીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનું સૌથી પ્રાચિન ધર્મ. ૧૩૩ પ્રકરણ ૨ જુ. -9%99પરમેશ્વર સૃષ્ટીને કર્તા નથી. –– –જેનો કેવા પરમેશ્વરને પૂજે છે તે આપણે આગલા પ્રકરણમાં જોયું, પણ તે છતાં એક મોટી બાબત રહી ગઈ છે તે વિષે જૈન ધર્મના સિદ્ધાંતો શું કહે છે તે તપાસીશું. જેને ઈશ્વરને માનતા નથી એવું તહેમત અન્ય ધમઓ તરફથી મુકવામાં આવ્યું હતું, તેથી તેઓ જ્યાં બને ત્યાં જેનેને નાસ્તિક કહેતા પણ જયારે તેઓએ જોયું કે તેઓ ઈશ્વરને માને છે, ત્યારે તેઓએ એક બીજું કારણ શોધી કાઢયું. એ કારણ એ હતું કે જેને પરમેશ્વરને પૃથ્વીના કર્તા નથી માનતા, અને તેથી તેઓ નાસ્તિક છે. આવા વિચારે તેઓએ પુસ્તકોઠારા, ભાષણોધારા, પત્રધારા અને બનતી દરેક રીતે બહાર પાડ્યા અને તેઓની સંખ્યા વધુ હોવાથી, તેઓ તે વિચાર બીજાઓમાં ઉત્પન્ન કરવા શક્તિવાન થયા. નવીન વેદાંત, તૈયાયિક, વૈશેષિક પતંજલ, નવીન સાંખ્ય, ઈસાઈ, મુસલમાન વગેરે અનેક મતાવલંબી પુરૂષ ઇશ્વરને જગતકર્તા અથવા સર્વ વસ્તુના કર્તા માને છે. એથી ઉલટું જૈન, બૌદ્ધ, પ્રાચિન સાંખ્ય, પૂર્વ મીમાંસાકારક જૈમિનિ મુનિના સંપ્રદાયી ભટ્ટ પ્રભાકર વગેરે મતવાળા ઈશ્વરને જગતક માનતા નથી. ઈશ્વરે જગતને બનાવ્યું છે. તે માટે પુરાણમાં ઘણીજ હસવા યોગ્ય બાબતો નજરે પડે છે, તે લંબાણ થવાના ભયથી અહીં દાખલ મ નારિતક શબ્દ બે રૂપમાં વપરાય છે. ચાલુ સંપ્રદાયને માનતાં બીજા નવા મત સ્થાપનાર નાસ્તિક કહેવાય છે. તેમ જે કંઈ પણ માનતો નથી તે પણ નાસ્તિક કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ખડ જો–પ્રકરણ કરી' નથી. ખ્રીસ્તીઓ અને યાહુદીએ તે એવી રીતેજ માનેછે, ક આશરે ૫૦૦૭ વર્ષી ઉપર આ પૃથ્વી ઈશ્વરે પેદા કીધી: જેને સીસ ’ નામનું પુસ્તક કે- જે મુસા પેગંબરના પવિત્ર પુસ્તકામાં પહેલું ગણાય– છે, તેમાં તે સારી રીતે જોવામાં આવે છે: In the beginning God created the heaven and the earth. And the earth was without form and void, and darkness was upon the face of the deep. And the Spirit of God moved upon the face of the waters. And God said, 'Let there be light,' and there was light. And God made the firmanment ........ ............ And: God called the firmament heaven. And the evering and the morning were the second day. And God said, 'Let the waters under the heaven be gathered together unto one place and let the dry land appear and it was so............. And God said, Let the earth bring forth grass, the herb yielding seed and the fruit tree yielding fruit after its Kind, whose seed is in itself upon: the earth, and it was so......... .........And the evening and the morning were the third day. And God made two great lights: the greater light to rule the day and the lesser light to rule the night... were the And the evening and the morning fourth day......... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ. ૧૩૫ And God created great whales and every living 'creature that moveth, which the water brought forth abundantly, after their 'Kind and every winged fowl after his Kind......... And the evening and the morning were the fifth day. C And God said Let the earth bring forth the living creature after his kind, cattle and creeping thing, and beast of the earth after his Kind and it was so. And God said, 'Let us make man in our image, :after our likness'. So God created man in his own image, in the image of God created He him male and female created He them. : And the evening and the morning were the sixth · day. And He rested on the seventh day from all His work which He had made. ટુમાં ઉપર લખેલી બાબતને સારાંશ એ છે કે, આસરે ૫૦૦૭ વર્ષે ઉપર ઇશ્વરે સુષ્ટિ બનાવી હતી, અને તેમાં પહેલે દીવસે અજવાળું બનાવી તેમાંથી દિવસ અને રાત્રિ બતાવ્યાં, ખીજે દીવસે આકાશ બનાવ્યું, ત્રીજે દિવસે સુકી જમીન અને દરિયાને જુદા પાડી, જમીનપર ધાસ, અને વનસ્પતિ વગેરે બનાવ્યાં, ચેાથે દીવસે સૂર્ય, ચંદ્ર અને તારા બનાવ્યા, પાંચમે દિવસે દરિયામાંનાં અને હવામાં ઉડતાં સધળાં પ્રાણીએ બનાવ્યાં, છડ઼ે દિવસે ઢાર, પેઢે ચાલતાં પ્રાણી અને માણસ બનાવ્યાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ખંડ બીજે–પ્રકરણ રે. અને છેક છે દિવસે ઈશ્વરે વિશ્રામ લી. આ રીતે બાઈબલમાં જણાવવામાં આવ્યું છે. આવી જ રીતના વિચાર આપણાં બાળકે જે પુસ્તકો શીખે છે તેમાં પણ શીખવવામાં આવ્યા છે. જેથી ચેપડીમાં એક પાઠમાં નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે – ઓ ઇશ્વર તું એક છે, સર્યો તે સંસાર, પૃથ્વી, પાણ, પર્વત, તે કીધાં તૈયાર. તારા સારા શોભિતા, સૂરજને વળી સેમ, તે તે સઘળા તે રચા, જબરૂં તારું જોમ છઠ્ઠી ચોપડીમાં એક પાઠમાં નીચે પ્રમાણે છે જેની શક્તિથી થયાં, ભૂમિ, જળ, ગીરિ, આકાશ, જશ જેના બહુ બહુ વળી, વંદુ તે અવિનાશ. વળી સાતમી પડીમાં તે પરમેશ્વરે કેટલાંક ત્રાસદાયક પ્રાણીઓ પેદા કરે છે, એમ જણાવી તેનાં કારણો આપવામાં આવ્યાં છે – નિત નિત જન નિરમળ રહે, વસે હળી મળી વાસ, એ ઈચ્છાથી ઈશ્વરે, તે શિર મુકયા ત્રાસ. સાતમી ચોપડીને એક બીજા પાઠમાં નીચે પ્રમાણે નજરે પડે છે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. ૧૩૭ એક નરવાસી વિશ્વના, ઉચું જે આકાશ, ત્યાં ગેળા જે તેજના, જળહળ જેત પ્રકાશ. પૂરૂં અચરજ પામીને, વળી વળી ખુબ વિચાર, તું તેના કરનારને, પ્રજ પર ધરી પ્યાર. સર્વ શક્તિના સ્વામિનાં, અદભૂત કામ અપાર, એ એમાંનું એક છે, ચમત્કાર કરનાર. પરમેશ્વર જગતના અને તે અંદર રહેલી દરેકે દરેક ચીજના, સુખ અને દુઃખના આંધળા અને લૂલાના અને સર્વે સારી કે ખરાબ દરેક ચીજના બનાવનાર છે, એવું અન્ય ધર્મીએ કે જેમનાં નામ અગાડી આપવામાં આવ્યાં છે તેમનું માનવું છે, એ આ ઉપરથી જણાય છે, પણ જૈનો તે રીતે નથી માનતા અને તેનાં ઘણાં કારણે છે. એ કારણે પર વિચાર કરતા પહેલાં જગતમાં જે બે મત મનાય છે તે તપાસીશું. | વેદાંત ધર્મને માનનારા, ઈસુ ખ્રિસ્તના ધર્મને અંગીકાર કરનારા, થાહુદી ધર્મને ઈશ્વર પ્રણીત ધર્મ તરીકે ઓળખાવનારા, અને મહમદ પગબરે ઉપદેશેલા મુસલમાન ધર્મવાળાઓ એમ માને છે કે, જગત ઉત્પત્તિ પહેલાં એકજ ઈશ્વર હતા, અને જગતનાં ઉપાદાનાદિ કોઈ પણ કારણ અથવા બીજી વસ્તુ નહતી. હમણુના વેદ વગેરે શાસ્ત્રોમાં એ સંબંધમાં ઘણું વાક નજરે પડે છે, તેમાંના કેટલાંક નીચે આપ્યાં છે – एतस्मादात्मन आकाशः संभूतः आकाशाद्वायुः वायोरग्निरग्नेरापः अभ्यः पृथिव्या ओषधयः ओषधिभ्यानमन्नाद्रेतः रेतसः पुरुषः सवाएष पुरुषोमरसमयः (તૈિત્તિરિય શાખાની યુતિ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પડ બી-મકરણ ર જે. વળા ___ सदेव सौम्येदमग्रआसीदेक मेवाद्वितयं तदक्षर. बहुः स्वां प्रजायेयेति. (છાંદોગ્ય ઉપનિષદ્ ) વળી नासदासांचो सदासीतदानीमा सीद्रजोन व्योम परोयत् किमावरीव कुहकस्य शर्मण्यभ्यः किमासीङ्गहन गंभीर (રવેદ) યાહુદીઓ અને ખ્રીસ્તીઓ પણ એમજ માને છે અને તેમની શાહદત આજ પ્રકરણની શરૂઆતમાં યંકવામાં આવી છે. In the beginning God created the heaven and the earth' વગેરે. જ્યારે એકમતવાળા શરૂઆતમાં ફક્ત ઇશ્વરજ હતા એમ માને છે, ત્યારે બીજા મતવાળા એમ માને છે કે શરૂઆતમાં ઇશ્વર સાથેજીવ, પરમાણુંઆકાશ, કાળ આદિ–જગત રચવાની સામગ્રી પણ હતી. હવે આપણે પહેલા મતને માનનારાઓની શું ભૂલ છે, તે તપાસીશું-એમ માનવામાં નીચલી ભૂલા નજરે પડે છે (૧) કેઈ પણ ચીજ ઉપાદાન કારણ વગર થઈ શકતી નથી જગતનું ઉપાદાન કારણ ન હોવાથી જગત કાપિ ઉત્પન્ન થઈ શકતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સાથી પ્રાચિન ધર્મ. ઉપાદાન કારણ વિના જગત બની શકે નહિ. ~*~ ૧૩. ( ૨ ) કાઈ એમ કહેશે કે ઈશ્વરે પાતાની શક્તિથી જગત રચ્યુંછે, ને તેની શકિતજ ઉપાદાન કારણ છે, તે તેમાં પણ ધણા દેશ નજરે પડેછે: એ ઈશ્વરની શક્તિથી જગત ઉત્પન્ન થયુ, તે એ સવાલ ઉઠે છે કે, ઇશ્વરની શકિત. ઇશ્વરથી ભિન્નછે તેા પછી. તે જડ કે ચેતન એ માંથી એક હોવી જોઇએ. જો જડ હાયતા તે નિત્ય કે અનિત્ય ખેમાંથી એક હાવી જોઇએ. તે નિત્ય ડ્રાયતા સષ્ટિની પહેલાં એ શક્તિ પણ હતી, એ સિદ્ થાયછે અને તેથી ઇશ્વર એકલાજ પ્રથમ હતા, તે ખેાટુ' થાયછે. જો એમ ધારવામાં આવે કે એ શક્તિ અનિત્ય, ભિન્ન અને જડ છે, તે। પછી તેના ઉપાદાન કારણરૂપ બીજી ઇશ્વરની શક્તિ થઈ; તે શક્તિને ઉત્પન્ન કરનારી ત્રીજી શક્તિ થઈ અને એ રીતે અનવસ્થા દૂષણ આવે છે. જો એમ ધારીએ કે એ શક્તિ ચેતન છે, તે તે પણ નિસ્ર કે અનિત્ય હાવી જોઇએ. આમાં પણ ઉપલાંજ દૂષણે ઉત્પન્ન થાયછે. અભિન્ન છે, તે અશય છે; કેમકે જે એમ ધારીએ કે ઈશ્વરની શક્તિ ઇશ્વરથી તે સર્વ વસ્તુને ઈશ્વરજ કહેવી જોઇએ, જે તદ્દન એમ ધારવાથી સારૂં' કે નરસ, પુણ્ય કે પાપ, ન કે સ્વર્ગ, ધર્મ કે અધર્મ, સુખી તેમજ દુ:ખી વગેરે સર્વે ઈશ્વરજ ઈશ્વરે જગત પેદા કર્યું નથી, એ સિદ્દ થાય છે. ગણવાં પડશે. આથી (૩) પ્રત્યક્ષ પ્રમાણથી ઈશ્વર સૃષ્ટિકતા સિદ્ધ થતા નથી. દરેક ચીજ જે પ્રત્યક્ષ નજરે પડેછે, તેમાં તે કાઇ પણ માસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ખંડ બીજો-પ્રકરણ ૨ જું. વિરૂદ્ધ પડી શકે એમ નથી, કેમકે તે તે આપણે જોઈ શકીએ કે ઈશ્વરે આ કર્યું, તે કર્યું, અને હજી બીજું કરે છે. પણ તે નજરે પડતું નથી, અને વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે ઈશ્વરને જાણ નાર કોઈ છે નહીં. अपाणिपादो जवनो ग्रहिता, पश्यत्यचक्षुस्सशृणोत्यकर्णः ॥ सवेति विश्वं न च तस्यास्ति वेत्ता, तमाहुरग्यं पुरुषं पुराणम् || (૪) અનુમાન પ્રમાણથી ઈશ્વર સૃષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી. કઈ એમ કહે છે કે કર્તા વિના કોઈ પણ ચીજ બની શકતી નથી, તો આવું મોટું જગત કોઈ બનાવનાર વગર કેમ બની શકે ? જો આ અનુમાન ખરૂં માનીએ તો એમ સવાલ ઉઠશે કે, તે જીવો પેદા થયા ત્યારે સારા હતા કે ભુંડા ? આ માટે વખતે એમ કહેવામાં આવશે, કે તેઓ તે સારાજ હતા ! ત્યારે એ સવાલ ઉઠશે કે ભુંડા છ કેમ નજરે પડે છે ? કેમકે સારા છમાંથી ખરાબ કામ કરવાની શક્તિ કેમ ઉત્પન્ન થઈ શકે ? આ ઉપરથી ઈશ્વરે કાંઈ પેદા કર્યું નથી એમ દેખાય છે. જે એમ કહેવામાં આવે, કે ઈશ્વરે સારાં અથવા ભૂંડાં કામ કરવાની શકિત રચી હતી, પણ ઈશ્વરે જીવોને ભુંડાં કામ કરવા તરફ પ્રવર્તાવ્યા નથી, અને ભંડાં કામ કરવામાં જીવ પોતે જ પ્રવર્તે છે, અને તેમાં ઈશ્વરને દેશ નથી, તો એ સવાલો ઉત્પન્ન થાય છે કે (૧) સર્વ શકિતમાન ઈશ્વર, સર્વ વાતના જાણું છતાં એવી શકિતઓ કેમ પેદા કરે ? જે જાણતા છતાં ઈશ્વર એવી શકિતઓ પેદા કરે, તે ઈશ્વર માણસના શત્રુ૫ ગણાય ! (૨) જે ઈશ્વર તે વાત જાણતા નહેતા એમ કહેવામાં આવે, તે ઈશ્વર સર્વ નહિ પણ અસર્વે કહેવાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સાથી પ્રાચિન ધર્મ. ૧૪૧ આ રીતે ઇશ્વર સારા જીવ ઉત્પન્ન કર્તા સિદ્ધ થતા નથી, કેમકે ઈશ્વરે સારી અને ભુંડી બે જાતની શકિતએ પેદા કરી, અને જ્યારે તે તે અને શક્તિઓને ઉપયાગ કરી સ્વર્ગમાં જાય અને નર્કમાં પણ જાય, ત્યારે પાછલા અન્યાય માટે જીવાને નહિ પણ ઈશ્વરનેજ દોષ ધરે. પણ વાસ્તવિક રીતે તેમ નથી. પરમેશ્વર દ્વાષરહિતજ છે અને તે સર્વે શક્તિમાન છે. (૫) ઇશ્વરે પુણ્યવાન જીવ સ્યાછે એમ માનવાથી પણ ઈશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. છે જો આપણે એમ ધારીએ કે ઈશ્વરે પુણ્યવાન છા રચ્યાછે, તે તે પણ ખાટુ' છે કેમકે જો તેમ હાય તેા ગર્ભમાંજ અને જન્મ્યા પછી અંધા, લંગડા, લૂલા, બહેરા, મૂંગા હેાવાપણું, ( ભુંડું રૂપ, નીચ કુળમાં જન્મવાપણુ, જાવજીવ દુ:ખી રહેવુ, ખાવા પીવાનું મળ્યા વગર ભૂખે મરવુ, વગેરે જે દુનિયામાં જોવામાં આવેછે, તે કેમ હાઇ શકે ? પુણ્યવાન જીવને તે દુઃખ હેાયજ કયાંથી ? વળી પુણ્ય કર્યા વગરજ ઇશ્વરે જીવાને પુન્યશાળી કેમ બનાવ્યા? જો કદી ઈશ્ર્વરે પુણ્ય કર્યા વગરજ જીવાને પુણ્યશાળી બનાવ્યા એમ ધારીએ, તેા હવે તે સર્વ જીવાને તેજ રીતે મેાક્ષમાં કેમ નથી મેાકલતા, અને સર્વ સુખ કેમ નથી આપતા ? જીવને જે દુ:ખ પડે છે, તે જોઇને વિચાર કરીએ તે તેા ઈશ્વરના કાર્ય ઉપર ધિકકાર છુટે. સારાં કમા કરાવીને, શાસ્ત્રાપદેશ કરાવીને, ભૂખે મરાવીને, રાગ દ્વેષ છેડાવીન ધરબાર તજાવીને, સાધુ બનાવીને, તપશ્ચર્યાનાં દુઃખ પાડીને, ભીખ મંગાવીને, યાનાં, દાનનાં અને સત્યનાં કાર્યો કરાવીને, વગેરે અનેક સાધતેજ તે શું કારણ મેાક્ષ આપેછે ? પણ વાસ્તવિક રીતે એમ નથીજ, કારણકે ઇશ્વર અણસમજી નથી કે આવા છવા પેદા કરે; તેથી તે સૃષ્ટિને કત પણ સિદ્ધ થઇ શકતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ખંડ બીજે પ્રકરણ ૨ જુ. (૬) ઈશ્વરેજ પાપી જી પેદા કર્યા હતા, એમ માનવાથી પણ ઈશ્વર સૃષ્ટિકરતા સિદ્ધ થતા નથી. જે કદી એમ માનીએ કે ઈશ્વરે પાપીજ જીવો પેદા કર્યા હતા. તો તેમાં પણ ઈશ્વરને દૂષણ લાગે છે, કેમકે જીવે પાપ કર્યા વગર શું કારણ તેને પાપી બનાવ્યા? આવું ધારવાથી તે ઈશ્વર અન્યાયી ઠરે. જે વાસ્તવિક નથી અને તેથી પણ ઈશ્વર સુષ્ટિકર્તા નથી એ સિદ્ધ થાય છે. (૭) ઈશ્વરે પિતાનું વર્ષ સૃષ્ટિમાં પ્રગટ કરવા સૃષ્ટિ રચી. છે, એમ માનવાથી પણ ઈશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. જો એમ માનીએ કે ઈશ્વરે પિતાનું એિશ્વર્ય પ્રગટ કરવા માટે સિદ્ધિ રચી છે, તે ઈશ્વર દુખી હતા એમ માનવું પડશે, કેમકે સૃષ્ટિ તો તેમણે પિતાનું ઐશ્વર્ય પ્રગટ કરવાને રચી અને તે પહેલાં સુષ્ટિ હતી જ નહિ, હવે જ્યારે સૃષ્ટિ હતી નહિ ત્યારે ઐશ્વર્યા પ્રગટ કર્યા વગર ઈશ્વર દુઃખી. હોવા જોઈએ, કેમકે દુઃખ વગર તેને સૃષ્ટિ રચવા કેમ મન થાય? વળી જો એમ હતું તો સૃષ્ટિ રચવા પહેલાં ઈશ્વર શું કરતા હતા, એ સવાલ પણ ઉત્પન્ન થાય છે. પણ ઇશ્વર તો દુ:ખી હોઈ શકે નહિ? અને તેથી ઈશ્વર સૃષ્ટિક નથી. (૮) ઈશ્વરે પરોપકાર વાતે સષ્ટિ રચી છે, એમ માનવાથી. પણ ઈશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. જે કોઈ એમ માને કે ઈશ્વરે સર્વ જીવોને પુન્ય કરાવી અનંત સુખ દેવા માટેજ સૃષ્ટિ રચી છે, તો તેમાં પણ દાન જણાશે, કેમકે જેઓએ પાપ કર્યો હશે તેઓ નર્કમાં ગયા હોવા જોઈએ જ. હવે તેઓ * જુઓ પ્રકરણ પહેલું, જુઓ ખંડ ૨ જો પ્રકરણ ૧ લું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સિ પ્રાચિન ધર્મ ૧૪૩ નિકમાં ગયા તેમાં પરમેશ્વરે શું ઉપકાર કર્યો? વળી તે સર્વ શક્તિમાન છતાં આવા જીવો કેમ પેદા કરતા હશે? (૯) ઈશ્વર સર્વ પાપ પુન્ય પિતે ચાહે તેમ કરાવે છે એમ માનવાથી પણ ઇશ્વર સુષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. જે એમ માનીએ કે સર્વ શક્તિમાન ઇશ્વરજ, બાજીગર જે રીતે લાકડાની પુતળીને પિતાની મરજી માફક નચાવે છે તેમ, સર્વ જીવો પાસે પાપ પુન્ય કરાવે છે, તો પછી જીવ પોતે કાંઈ કરી શકતો નથી પણ ઈશ્વર કરાવે છે તેમ કરે છે એમ માનવું પડશે. જો એમ માનીએ તે જીવને સારા નરસાને નતીજો મળવો ન જોઈએ, કારણ કે તેણે જે કાંઈ કર્યું તે તો ઈશ્વરની મરજી મારક કર્યું છે. જે દરેક જીવ ઈશ્વરની મરજી મારક કરે છે, તો પછી ઈશ્વર તેમને સ્વર્ગ કે નર્ક કોઈ ઠેકાણે મોકલી શકે નહિ, અને નર્ક, તિર્યક, સ્વર્ગ અને મનુષ્ય એ ચાર ગતિમાં જીવોને રઝળવું પણ ન પડે. જો એ ચાર ગતિ ન હોય તો આ સંસાર પણ ન હોય. જે સંસાર ન હોય તો વેદ, પુરાણ, બાઇબલ, કુરાન અવસ્તા, વગેરે શાસ્ત્રો પણ ન હોય. જો શાસ્ત્ર ન હોય તે શાસ્ત્રના ઉપદેશક પણ નહિ હોય. જો ઉપદેશકો ન હોયતો ઈશ્વર પણ નહિ હોય. જો ઈશ્વર ન હોય તે પછી સર્વ શૂન્યતા હોવી જોઈએ. પણ વાસ્તવિક. રાતે એમ નથી અને તેથી જે આપણે માન્યું કે ઇશ્વર પાપ પુન્ય કરાવે છે, તે ખેટું ઠર્યું અને તેથી ઈશ્વર સૃષ્ટિ કર્તા નથી એ સિદ્ધ થયું. (૧૦) ઈશ્વરે સંસારની કડા માટે સુષ્ટિ રચી છે અને પાપ પુન્ય સ્વર્ગ અને નર્ક જેવું કાંઈ નથી, એમ માનવાથી પણ ઇશ્વર સૃષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી, જે એમ માનીએ કે ઈશ્વરે ક્રીડા માટે સષ્ટિ રચી છે, તે તેનું પરિણામ પણ દડામાંજ આવવું જોઈએ, પણ જગતમાં જોઈએ છીએ તે તેથી ઉલટું નજરે પડે છે. સેંકડે રેગી, દુખી, ગરીબ, ભૂખે મરતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ખંડ બીજે–પ્રકરણ ૨ જુ. પ્રેમમાં બળતા વગેરે નજરે પડે છે, જેને જોઈ આપણને દયા આવે, તે ઈશ્વર દયાળુ છે તેને દયા કેમ ન આવે ? પણ તેવી દયા તે દેખવામાં નથી આવતી ત્યારે ઈશ્વર નિર્દય ઠરે, પણ તેમ નથીઝ અને તેથી ઈશ્વર સૃષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી. વળી જે ક્રીડા માટે સૃષ્ટિ રચે તેને રાગ, દેશ વગેરે હોવા જોઈએ, પણ ઈશ્વરમાં તે તે હેાય જ નહિ અને તેથી ઈશ્વર જગત કર્તા સિદ્ધ થતા નથી. (૧૧) પરમાત્મા જગતના ઉપાદાન કારણ છે એમ માનવાથી પણ ઇશ્વર જગત કર્તા સિદ્ધ થતા નથી. પરમાત્મા જગતના ઉપાદાન કારણું છે એમ માનવામાં પણ દૂષણ આવે છે, કેમકે એમ માનવાથી તો જે કાંઇ જગતમાં હોય તે સર્વ કાંઈ પરમાત્માજ બની જાય. જે તેમ બને તો જગતમાં નથી કોઈ પાપી કે પુન્યશાળી; નથી કોઈ ધર્મી કે અધમ, નથી નર્ક કે સ્વર્ગ અને જેવા ચંડાલ તેવાજ બ્રાહ્મણ એમ માનવું પડે; પણ તેમ છે નહિ અને તેથી ઇશ્વર સૃષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી. ( ૧૨ ) ઇશ્વર સામગ્રીઓથી પણ જગત રચી શક્તા નથી, ઉપરની બાબતોમાં એમ માનવામાં આવ્યું છે, કે ફક્ત ઇશ્વરજ પહેલા હતા અને તેણે પોતે સષ્ટિ રચી; એ માનવું કેટલું ભૂલ ભરેલું છે તે આપણે તપાસ્યું. હવે જગતના ઉપાદાન કારણુવાળા એક ઇવર અને તે સાથે જગત પેદા કરવાની બીજી સામગ્રી પહેલાં હતી અને તે સામગ્રીથી ઈશ્વરે જગત પેદા કર્યું એમ માનવાથી ઈશ્વર જગતકર્તા સિદ થાય છે કે નહિ તે તપાસીએ. *( જુઓ પ્રકરણ ૧ લું-ખંડ બીજો ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સેથી પ્રાચિન ધર્મ. અંગત પેદા કરવા માટે ઈશ્વરને શું શું ચીજોની જરૂર હતી, એમ પ્રશ્ન ઉઠતાં, સામગ્રીથી ઈશ્વરે સૃષ્ટિ રચી છે એમ માનનારાઓ નીચલી સામગ્રી જણાવે છે ૧ પૃથ્વીનાં પરમાણુંઓ ૨ જળનાં પરમાણુ ૩ અગ્નિનાં પરમાણું જ વાયુનાં પરમાણુંએ ૫ આકાશ. '૬ દિશા. ૭ આત્મા ( મન. * ૯ કાળ. ઉપલો સામગ્રીથી ઈશ્વરે જગત રચ્યું છે, અને એ ન વસ્તુઓ 'નિત્ય અને અનાદિ છે, અને તે કોઈની બનાવેલી નથી, એમ તેઓ માને છે. તે સાથે તેઓ એમ પણ માને છે, કે આ જગત પ્રત્યક્ષાદિ પ્રમાણથી લય છે, અને સર્વે જગતના રચનારનું સ્વરૂપ એવું છે, કે તે વર્ણવી શકાતું નથી; અને જગતમાં બુદ્ધિવાન ચીજો નજરે પડે છે, તેથી તેને રચનાર પણ બુદ્ધિવાન હોવો જોઈએ. વળી ઈશ્વર અનેક નહિ પણ એક છે કેમ કે, ઘણું ઈશ્વર હોય તો એક કાર્ય કરવામાં જુદા જુદા ઈશ્વરોની જુદી જુદી બુદ્ધિ થઈ જાય, અને પછી એક ઈશ્વર બે પગવાળો માણસ અનાવે, તો બીજો ઈશ્વર ચાર પગવાળો માણસ બનાવે. વળી ઇશ્વર સર્વે વ્યાપક છે, કેમકે તે ત્રણે ભુવનમાં એક સાથે થનારા કાર્ય એક કાળમાં કરી શકે છે; વળી તે સર્વનું છે કેમકે, તેજ કારણથી તે જગત વિચિત્ર રચી શકે છે. વળી તે સ્વતંત્ર છે અને પોતાની ઈચ્છાથી સર્વ જીવને સુખ દુઃખનું ફળ આપે છે. વળી તે નિત્ય છે કેમકે, જે તેમ ન હોય તો તેને પેદા કરનાર કોઈ હેવું જોઈએ. અને આ સઘળા ગુણવાળા ઇશ્વરે ઉપલી સામગ્રીઓથી જગત રચ્યું છે. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે-પ્રકરણ ૨ જું. આમાં પહેલાં તે એ સવાલ ઉઠે છે કે, જે ઈશ્વર જગત રચે છે તે ઈશ્વર શરીર વાળા છે, કે શરીરવગરના છે, ? જો એમ માનીએ કે ઇશ્વર શરીર વાળા છે ત્યારે એ સવાલ ઉભો થાય છે કે, તે શરીર દશ્ય છે કે ભૂત પિશાચના શરીર માફક અદશ્ય છે. ઈશ્વર શરીરવાળા નથી એતો પ્રત્યક્ષ જ છે, કેમકે દુનિયામાં દરેક ચીજ તે ઇશ્વરને દેખ્યા વગર બનતી, આપણી નજરે પડે છે. હવે જે એમ માનીએ કે ઈશ્વનું શરીર દેખી નહિ શકાય એવું છે, તે એ પ્રશ્ન ઉઠે છે કે નહિ દેખાવાનું કારણ શું ? જો એમ માનીએ કે ઈશ્વરની મહાન શકિતના સબબે ઈશ્વરનું શરીર નજરે પડતું નથી, તો તેમાં પણ દાણ આવે છે, કેમકે ઈશ્વરના મહાભ્યને સિદ્ધ કરનારૂં કોઈ પણ પ્રમાણ નથી. વળી એમાં ઇતરેતર આશય દુષણ આવે છે. જો ઇશ્વર મહાભ્ય વિશેષ સિદ્ધ થાય, તો ઈશ્વર અદશ્ય શરીરવાળા સિદ્ધ થાય અને જે અદશ્ય શરીરવાળા સિદ્ધ થાય, તે મહાભ્ય વિશેષ સિદ્ધ થાય, જો એમ માનીએ કે ભૂત પિશાચ મારક ઈશ્વરનું શરીર અદશ્ય છે. તો તેથી કાંઈ પણ સિદ્ધ થતું નથી, કેમકે એવી શંકા દર વખતે ઉઠશે કે “ શું ઈશ્વર નથી કે જેથી તેનું શરીર નજરે પડતું નથી ?’ આ શંકાનું સમાધાન નહિ થાય અને તેથી, ઈશ્વર જગતકર્તા પણ સિદ્ધ નહિ થાય. જો એમ માનીએ કે ઈશ્વર શરીર વગરના છે, તો તે પણ નહિ મનાશે, કેમકે ઘરને બાંધનાર કડીયો, ઘડાને બનાવનાર કુંભાર વગેરે જે આપણે જોઈએ છીએ, તે તે શરીરવાળા છે, અને જો ઈશ્વરને -શરીર વગરના માનીએ તો તે તે કાંઈ પણ કાર્ય કરવા સમર્થ નહિ. થાય, કેમકે જે આકાશ માફક નિત્યવ્યાપક અયિ છે તે અકર્તા છે. આ ઉપરથી જણાશે કે, શરીરવાળે કે શરીર વગરનો ઈશ્વર બનેમાંથી એકે સિદ્ધ થતું નથી. અને તેથી ઈશ્વર જગતકર્તા છે, એ પણું સિદ્ધ થતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સેિથી પ્રાચિન ધર્મ ૪૦ (૧૩) જીવ સર્વે અજ્ઞાની હેઇ, સર્વજ્ઞ ઈશ્વરની પ્રેરણાથી પાત પોતાના કામમાં પ્રવર્તે છે એમ માનવાથી પણ ઇશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. જે આપણે એમ માનીએ, કે દુનિયામાંના સર્વે અજ્ઞાની છે અને તેઓ સર્વજ્ઞ ઈશ્વરની આજ્ઞાનુસાર દરેક કાર્યમાં પ્રવર્તે છે, તે તેમાં પણ દેશમાં આવે છે કેમકે, ( ૧ ) જે ઈશ્વર સર્વ પદાર્થના જ્ઞાતા સિદ્ધ થાય, તો પોતે પોતાની મરજીથી જ દરેક કાર્યમાં પ્રવર્તે છે એમ સિદ્ધ થાય અને (૨) જે અન્યની પ્રેરણા વગર ઈશ્વર પોતે જ દરેક કાર્ય કરે છે એમ સિદ્ધ થાય તો ઈશ્વર સર્વ પદાર્થના જાણનારા સર્વ સિદ્ધ થાય. અને તેથી આ બેમાંથી એ સિદ્ધ થાય નહિ ત્યાં સુધી, બીજાની પણ સિદ્ધિ થાય નહિ અને તેમાં તરેતર દૂષણ આવે. વળી જે ઇશ્વરને સર્વ માનીએ તે તરતઃ સવાલ ઉઠશે કે શા માટે તે સર્વ ઈશ્વર જીવોને અસત વહેવારમાં પ્રવર્તાવે છે ? ઈશ્વર અને સર્વ તો વિવેકી જ હેય, તેથી તે અસત વહેવારમાં કેઇને પ્રવર્તાવેજ નહિઆથી જે અસત વહેવારમાં જીવોને પ્રવર્તાવે, તે અજ્ઞાન સિધ્ધ થયા. અને. તેથી ઇશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. જે એમ માનીએ, કે ઈશ્વર તો સર્વ જીવોને સારાં કર્મ કરવામાં પ્રવર્તાવે છે, અને તેથી ઈશ્વર સર્વજ્ઞ છે અને સર્વ અધમ ને તે નમાં નાંખી શિક્ષા કરે છે, તેથી તે વિવેકી છે, તો તેમાં પણ ઘણુ આવે છે કેમકે, પાપમાં પ્રવૃત્તિ કરાવનારે ઈશ્વર વગર બીજો કોણ હેય, કેમકે જીવ તે અજ્ઞાની હોવાથી પોતે કોઈ પણ ચીજ નથી કરી શકતો એમ આપણે પહેલાંથી જ ધાર્યું છે. જે ઈશ્વર પાપમાં પ્રવર્તાવી પછી. જીવોને નાકમાં નાખે, તો ઈશ્વરને મહા નિર્દય માનવો જોઈએ, પણ ઇશ્વર નિર્દય તે છેજ નહિ, અને તેથી ઈશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. જે એમ માનીએ કે, ઈશ્વર જીવને પાપમાં પ્રવર્તે છે અને તેથી શ્વર તેના કર્મ પ્રમાણે તેને શિક્ષા કરે છે, તે તે પણ પ્રમાણુ વગરનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ખંડ બીજ–પ્રકરણ ૨ જુ. છે કેમકે, ઇશ્વર સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છતાં શા કારણથી એ જીવને પાપ કરવાથી પાછા ફેરવતા નથી ? જો તે પાછા ફેરવતા નથી તો તેજ પાપ કરાવે છે, એમ સિદ્ધ થયું અને જો તે તે માટે શિક્ષા કરે તે, તે નિર્દય ગણાય. આથી પણ ઈશ્વર સષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. (૧૪) જેવી રીતે ચોરી કરનાર ચાર પિતાને શિક્ષા કરી શકતો નથી, પણ તેને માટે કોઈ રાજા કે ન્યાયાધીશ જોઈએ છે, તે જ રીતે ધર્મ અધર્મ કરનાર છવ જે કર્મ પતે કરે તેને માટે ઈશ્વર શિક્ષા કરે છે એમ માનવાથી પણ ઈશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. જો એમ માનીએ કે, જીવ પોતેજ અધર્મ ને ધર્મ કરે છે અને ન્યાયાધીશ તરીકે ઈશ્વર તેને માટે શિક્ષા કરે છે, તો તે પણ સત્ય નથી કેમકે, જે જીવ, ધર્મ અધર્મ કરવા શક્તિવાન હોય તો તેનું ફળ ભોગવવા પણ તે શક્તિવાન કેમ નહિ હોય ? એ માટે એ યાદ રાખવાનું છે કે, આ સંસારમાં જે જીવ જેવાં કામ કરે છે, તેવાં તેવાં કર્મનાં ફળ ભોગવવામાં પણ તે નિમિત્ત બની જાય છે, અને જે રીતે ચોરી કરનારને રાજ શિક્ષા આપે છે, તેમજ તે ચોરી કરનાર બીજા નિમિત્તથી પણ ઘણું દુઃખ પામે છે. જેવાં કે તે અગ્નિમાં બળી જાયછે, પાણીમાં ડુબી જાય છે, સાપદંબથી મરણ પામે છે, તે બંદુકથી ઘાયલ થાય છે, ઘર પડી જવાથી નીચે દબાઈ જાય છે વગેરે નિમિતેથી પોતાનાં કર્મનાં ફળ ભોગવે છે. અહીં પણું નિમિત્ત વગર બીજે ઇશ્વર ફળદાતા કોઈ દેખાતું નથી, તેવીજ રીતે નક, અને સ્વર્ગ વગેરેમાં પણ સારા નરસાં કર્મનાં ફળ ભોગવવામાં અસંખ્ય નિમિત્ત છે, અને નિમિત્ત વગર કોઈ પણ ફળ ભોગવી શકાતું નથી, તે ઈશ્વર શિક્ષા આપે છે એમ માનવું પણ વ્યર્થ છે. જે માણસ રસોઈ કરી શકે છે તે તે રસોઇ ખાઈ પણ શકે છે, તેમજ જે કર્મ કરે છે તે જ તે ભોગવી પણ શકે છે. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને તેથી પ્રાચિન ધર્મ. ૧૪૯ વળી જો કેઈનું ખૂન એક માણસ કરે છે તે સંબંધમાં વિચાર કરીએ, તે પ્રશ્ન ઉઠે છે કે એ ખૂન કરનારે કેની પ્રેરણાથી ખુન કર્યું? જે એમ માનીએ કે, તેણે પોતાની બુદ્ધિની પ્રેરણાથી ખુન કર્યું, તો નિમિત્તિથીજ એ પરિણામ આવ્યું અને તેથી ઈશ્વર શિક્ષા કરે છે, એમ માનવું ભૂલ ભરેલું સમજાય છે. વળી એમ માનીએ કે, ઈશ્વરની પ્રેરણાથી એક માણસે બીજાનું ખુન કર્યું, તો તેમાં પણ દેણ આવે છે કેમકે, તેથી તે ઈશ્વરે જે કામ કરાવ્યું તે માટે તે જ અન્યાયી ઠરે, અને તેથી તે કોઈને શિક્ષા કરી શકે નહિ. આથી પણ ઈશ્વર સષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. (૧૫) ઈશ્વર સ્વભાવથીજ રાગી, દેશી અને સર્વત છે, એમ મા નવાથી પણ ઈશ્વરે જગતકર્તા સિદ્ધ થતા નથી. સ્વભાવમાં કઈ તર્ક થઈ શકતું ન હોવાથી, જો કોઈ એમ કહે કે ઈશ્વર સ્વભાવથીજ રાગી, દેશી અને સર્વ છે અને તેથી, તે સર્વે જગતની માયા રચી કાઈને નર્કમાં નાંખે છે, કોઈને તિર્યંચનીમાં નાખે છે, કોઈને મનુષ્ય બનાવે છે, કેઈને સ્વર્ગમાં ઉત્પન્ન કરે છે, અને જ્યારે તે જીવ નાચે છે કુદે છે રડે છે વગેરે કામ કરે છે ત્યારે ઈશ્વર પિતાની રચેલી માયાને તમાશો જુવે છે, તો તેમાં પણ દુધણ આવે છે કેમકે પેહલે તો તેથી ઈશ્વર નિર્દય સાબીત થાય છે. વળી ઈશ્વર સ્વભાવથી જ રાગી અને દેશી છે એમ માનીએ, તે કોઈ એમ પણ કહેશે કે આપણી પાસે આ વાઘ છે તે જગતને રચનાર છે અને તેનો સ્વભાવજ એવો છે, કે જગત રચીને રાગ દૈષવાળા થઈ વાઘ બની થાય છે. આ રીતે માનવાથી દરેક ચીજ જગતની કર્તા ગણાવી શકાશે, અને તેમાં ખરો ઈશ્વર કહે તે માલમ પડશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો પ્રકરણ ર જુ. વળી ઇશ્વરજ જે જગતકર્તા હોય તો તેની અંદરની સર્વ વસ્તુને કાં પણ તેજ હેય ! આમ માનવાથી એમ માનવું પડે કે, સર્વ પાખંડી ધર્મને કરનાર પણ ઇશ્વરજ હોવો જોઈએ. હવે એ ધર્મ તે અકેકથી વિરૂદ્ધ છે, તો તેમાં કોઈ સારો અને કોઈ ખોટો પણ હેવો જોઈએ. ત્યારે તે સાચા અને ખોટા બંને ધર્મના ઉપદેશક ઇશ્વરજી સાબીત થયા. જે એમ સાબીત થયું, તે ઈશ્વરજ ધર્મના ઝગડા જગાડનાર સાબીત થયા. જો આ કોઈ ઈશ્વર હોય તે તે ઈશ્વર નહિ પણ કોઈ મહાપાપી હે જોઈએ, પણ વાસ્તવિક રીતે તેમ નથી ઈશ્વર તે સાચે જ અને તેથી ઇશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતો નથી. વળી એમ માનીએ કે ઈશ્વરે તો સાચા ધર્મજ ચલાવ્યા છે અને ખોટા ધર્મ ચલાવ્યાજ નથી, ને તેવા ધર્મ તે છેવોએ તેજ બનાવી લીધા છે, તે એમ પણ માનવું પડશે, કે ઈશ્વરે જગત બનાવ્યું નહિ હોય, પણ છેવોએ જમત બનાવ્યું હશે, કેમકે ઈશ્વર સર્વ વસ્તુના કર્તા સિદ્ધ થતા નથી. (૧૬) દેહધારી ઇશ્વરે સષ્ટિ રચી છે અને તે ઈશ્વર સર્વજ્ઞ, સર્વ શક્તિમાન સ્વતંત્ર, અને નિત્ય છે એમ માનવાથી પણ ઈશ્વર સુષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી. પીસ્તીઓ, વૈષ્ણવ, શીવમાર્ગીઓ વગેરે એમ માને છે કે, ઈશ્વર દેહધારી છે અને સર્વ શક્તિમાન છે. એ કારણથી પ્રીસ્તીઓ ઇસુ ખ્રિસ્તને પરમેશ્વરનો અવતાર માને છે. વૈષ્ણવો એજ કારણથી પરમેશ્વરના અવતાર માને છે અને તેજ રીતે શીવપંથીઓ ઈશ્વરને દેહધારી માની શીવને સ્ત્રીપુત્રવાળા જણાવે છે. જે આવા દેહધારી ઈશ્વરને સષ્ટિકર્ત માનીએ, તે તેમાં પણ પણ આવે છે કેમકે, જે ઈશ્વર દેહધારી હોય. તો આ જગતમાં સર્વત્ર ઈશ્વરજ વ્યાપી રહેશે અને બીજા જ માટે રહેવાની જગ્યા રહેશે નહિ. વળી એ ઈશ્વર સર્વ પણ હોઈ શકે નહિ, કેમકે જે તેમ હોય તે ઇશ્વરની સાથે દુશ્મનાવટ રાખનારા જીવોને તે શા કાણે પેદા કરે? જો એમ માનીએ કે ઈશ્વર તો કર્મનુસાર સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ. ૧ જીને પૂળ આપે છે, તો ઈશ્વર સ્વતંત્ર નથી એમ સિદ્ધ થયું, કારણ કે તે તો કર્મનુસાર ફળ આપે છે અને નહિ કે પોતે ધારે તેમ-વળી એવા ઇશ્વર નિત્ય પણ નહિ હોઈ શકે કેમકે જે નિત્ય હોય તે ત્રણે કાળમાં એક રૂપજ રહે! હવે જે નિત્ય હોય તો તેને સ્વભાવ જગત રચવાનો છે એવું જણાવવામાં આવશે. પણ તેમ તો ઇશ્વર નિરંતર જગત બનાવ્યાં કરશે કેમકે, એ તેનો સ્વભાવ છે. પણ એ પ્રત્યક્ષ પ્રમાણથી વાસ્તવિક નથી. જો એમ કહેવામાં આવે કે ઈશ્વરમાં જગત રચવાને સ્વભાવ જ નથી, તે પછી ઈશ્વર જગત કર્તા નથી એમજ સિદ્ધ થયું. આ ઉપરથી એમ થાય છે કે જગત કોઇએ બનાવ્યું નથી, તેમ તેને કહી પણ નાશ થનાર નથી અને તેથી જગત અનાદિ અનંત સિધ્ધ થયું, જેમ જૈન લોકો માને છે. જે એમ કહેવામાં આવે કે, ઈશ્વરમાં જગત રચવાની અને જગત નાશ કરવાની બે શક્તિ છે, તો તે પણ છેટું છે, કેમકે પરસ્પર વિરૂદ્ધ બે શકિતઓ એકજ કાળે એક સ્થાનમાં રહી શકતી નથી, અને તેથી જગત રચાશે પણ નહિ અને તેને પ્રલય પણ થઈ શકશે નહિ. જે એમ માનવામાં આવે, કે ઈશ્વરમાં જગત પેદા કરવાની અને જગત પ્રલય કરવાની બંને શકિતઓ નથી, તો પછી એમ પણ સિધ્ધ થયું કે જગત રચાશે પણ નહિ અને તેનો પ્રલય પણ થશે નહિ, એથી પણું જગત અનાદિ અનંત સિદ્ધ થાય છે. જે એમ માનવામાં આવે, કે ઈશ્વરમાં જગત ઉત્પન્ન કરવાની અને તેનો પ્રલય કરવાની બંને શક્તિ છે, પણ જયારે તેને તે માટે ઈચ્છ, થાય છે ત્યારેજ તે જુદે જુદે વખતે તે શક્તિઓનો ઉપયોગ કરે છે તે ઈશ્વરની શક્તિઓ અનિત્ય માનવી પડશે. જે ઈશ્વરની શક્તિઓ અનિત્ય હોય, તો ઈશ્વર પણ અનિત્ય થશે કેમકે, ઈશ્વર પોતાની શકિતઓથી અભેદ્ય છે; જો એમ માનીએ કે શકિતઓ ઈશ્વરથી ભેદ રૂ૫ છે, તો પછી સૃષ્ટિ રચાશે નહિ અથવા તેને પ્રલય પણ થશે નહિ; કેમકે શકિતઓ નિત્ય છે. આથી પણ ઈશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ઉપર ખંડ બીજે-પ્રકરણ ૨ જુ. (૧૭) કોઇ પણ ચીજ જે આપણે દુનિયામાં જોઈએ છીએ, તેને ક જેમ કેઈ માણસ હોય છે, તેમ આ સૃષ્ટિને કર્તા ઈશ્વર જ જોઈએ, એમ માનવાથી પણ ઈશ્વર સૃષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી. જે કોઈ એમ કહે કે, દુનિયામાં જતી દરેક ચીજનો જેમ કઈ કર્તા હોય છે, તેમ ચંદ્ર, સૂર્ય, આકાશ, વાયુ વગેરેને પણ કર્તા હેજ જોઈએ, તો તેમાં પણ દેશમાં આવે છે, કેમકે જેમ ચંદ્ર, સૂર્યનો કોઈ કર્તા હેય તેમ, તે કતાનો પણ કર્તા હેવેજ જોઈએ, તેથી ઈશ્વરને કોણે બનાવ્યા, એ સવાલ ઉત્પન્ન થશે. જો એ પ્રશ્નને એમ જવાબ આપવામાં આવશે, કે ઈશ્વરને તે કોઈએ પણ બનાવ્યા નથી, અને તેને અનાદિ છે, તે એમ માનીએ કે પૃથ્વી, પાણી વગેરે કેટલાક પદાથો પણ અનાદિ છે, તો તેમાં કોઈ પણ દેષ નજરે પડતો નથી. આથી પણ ઈશ્વર સષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી. જે કોઈ એમ માને કે ઈશ્વરે પ્રથમ સષ્ટિ રચી, સ્ત્રી પુરૂષને માતા પિતા વગર પેદા કર્યા, અને તે પછી મનુષ્ય ગર્ભથી ઉત્પન્ન થવા લાગ્યાં, તે તે પણ પ્રમાણુરહિત છે, કેમકે માતા પિતા વગર કદાપિ પુત્ર ઉત્પન્ન થતા નથી એ પ્રત્યક્ષ છે. જો એમ ધારીએ કે, ઈશ્વરે પ્રથમ માતા પિતા વગર સ્ત્રી, પુરૂષ ઉત્પન્ન કર્યા હતાં, તે ઈશ્વર હમણું પણ સર્વ શક્તિમાન હવાથી એવાં જ સ્ત્રી પુરૂષો કેમ ઉત્પન્ન કરતા નથી ? શા માટે તે સ્ત્રી પુરૂષને મૈથુન કરાવે છે. સ્ત્રીને ગર્ભ ધારણ કરાવે છે અને સ્ત્રીને ગર્ભવાસનાં દુઃખ દે છે ? ઈશ્વરને કદીપણ થાક લાગતે નથી કેમકે તે સર્વ શકિતમાન છે, તો હમણું પણ તે એમને એમ સ્ત્રી પુરૂષે દુનિયામાં કેમ ન મેકલે ? આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઈશ્વર કર્તા નથી અને તેથી, તે સષ્ટિકર્તા પણ સિદ્ધ થઈ શકતા નથી. | ઉપલાં પ્રમાણેથો, એ બાબત સિદ્ધ થાય છે કે સૃષ્ટિ કર્તા ઇશ્વર નથી, એ છતાં પણ જે અજ્ઞાન છો, કદાગ્રહથો, અહંકારથી, અસત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ નિયાનો સૌથી પ્રાચિન ધ. ૧૫૭ પકડયું હોય તે છોડવાથી ભાન ભંગ થઈશું એમ ધારીને, ગધા પુચ્છ પકડયું તે પડ્યું જ, એ કહેવત પ્રમાણે પિતાના વિચારને સુધારવા પ્રથત્ન કરે નહિ, અને એવા વિચારોને સુધારીને સત્ય વિચારે ગ્રહણ કરે નહિ, તેમને માટે શું કહેવું તે કલ્પી શકાતું નથી. ઇશ્વરને સૃષ્ટિને કર્તા કહેવામાં તેના ઉપર મોટા મોટા દેશે, જેવા કે અજ્ઞાન, અનિત્ય, સર્વશક્તિ વગરના, પાપી, નિર્દય, કીડા ને તમાશામાં મગ્ન રહેનાર વગેરે દોષો, (પરમેશ્વરને) આરોપણ કરવામાં આપણે કારણભૂત થઈએ છીએ, એ ભૂલવું નથી જોઈતુ. પરમેશ્વર છે એ જૈનો ના નથી પાડતા અને પરમેશ્વરમાં સર્વશકિતઓ છે એ પણ ના નથી પાડતા, પણ ઈશ્વરને દેવાન ગણાવવામાં જેનો ના પાડે છે. તેઓ તો ઈશ્વરને સર્વસ, દયાળુ, વીર્યવાન, સર્વાતિમાન, હાસ્યરહિત, રતિ અને અરતિ બંનેથી રહિત, નિદ્રા, શેક, કામ, મિથ્યાત્વ અને રાગ, દેશ ઈત્યાદિ હિત માને છે. જેને પરમેશ્વર કહીએ, જેને સર્વથી મોટો કહીએ, અને જેને આપણે માન આપીએ, તે રાણપવાળા કેમ હોઈ શકે? આ વિચારોને પ્રખ્યાત વેદાંતી મરહુમ પ્રોફેસર મણીલાલ નભુભાઈ પણ ટેકો આપે છે. તે જણાવે છે કે વિત્પતિ, મનુષ્યત્પતિ, ધર્મોત્પતિ, એ સવ અનાદિ છે, વિચારમાં ઉતરે તેવાં નથી, છતાં, જ્યાં દેવતાઓ પણ જતાં ડરે, તેવા, એ વિકટ વિચારના ગ્રહણમાં, ઘણું મૂર્ખાએ માથાં માર્યા છે, ને લડી મુવા છે. કોઈ વસ્તુને , અનાદિ કહેવાથી કાંઈ હાની થતી નથી. તે વસ્તુ કેમ થઈ એ ભલે ન સમજાય, પણ તે હાલ કેમ ચાલે છે, અથાત તેનાં પૂર્વ પર સ્વરૂપ વિચારતાં, તેના સ્વભાવને નિયમ કેવા છે, એ, અને તેમાંથી શું પૂળ પમાય તેમ છે એ, આ બે વાત સમજી શકાય તે બહ છે. જે નદી, પર્વત, સમદ્ર, આકાશ, ગ્રહ, ઉપગ્રહ, તારા, આદિએ જ જુઓ સિદ્ધાંન્તસાર પાનું ૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ખડ બીજો–પ્રકરણ ૨. માણસનાં મનને અસર કરેલી, તે અનેક યુગ પર ‘હુર્તો તેવાંને તેવાંજ પ્રાયશઃ આજ પણ છે; જે નિયમાથી વિશ્વ રચના, અને મનુષ્ય બુદ્ધિની પ્રવૃતિ થાયછે, તે નિયમે પણ અનાદ્ધિ સિદ્ધ, તેના તેજ, અદ્યાપિ પણ છે; અને એ સર્વની વચમાં રમનારા માણુસનાં મન અને આત્મા, તે પણ અસખ્ય યુગ, ઉપર જે સ્વરૂપ સ્વભાવવાળાં હશે, તેજ સ્વરૂપ સ્વભાવવાળાં સાજે પણ છેજ-”± *** -- + એ સંબંધમાં નીચલાં પુસ્તકા વાંચવાથી વધુ અજવાળું પઢવાનો સંભવ છે:-( ૧ ) શ્રી સમતિ તર્ક, ( ૨ ) દ્વાદશસારનયચક્ર, ( ૩ ) સ્યાદાદરત્નાકર, ( ૪ ) અનેકાંતજયપતાકા, ( ૫ ) શાસ્ર સમુચ્ચયસ્યાાદ પલતા, ( ૬ ) સૂત્રકૃતાંગ, ( ૭ ) ન’દીસિદ્ધાંત, ( ૮ ) સ્યાદાદ મંજરી ( ૯ ) પ્રમાણુસમુચ્ચય ( ૧૦ ) પ્રમાણુપરીક્ષા, ( ૧૧ ) પ્રમાણે મીમાંસા, ( ૧૨ ) આપ્તમીમાંસા, ( ૧૩ ) ન્યાધાવતાર, ( ૧૪ ) ધર્મ સંગ્રહણી, અને ( ૧૫ ) ૧ડ્ દર્શન સમુચ્ચય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ નિયા સૈથી પ્રાચિન ધ. ૧૫૨ પ્રકરણ ત્રીજું –ડીઝલ – દુનિયાને સૈશી પ્રાચિન ધર્મ અને જીવ તત્વ જગતની સર્વે રચનાનો મુખ્ય આધાર જી ઉપર છે એ સર્વે કઈ જાણે છે, પણ તે જીવ ને માને તે સંબંધમાં ધણેજ મત ભેદ દુનિયાના જુદા જુદા ભાગમાં ચાલે છે. હિંદુઓને માટે ભાગ એમ માને છે કે, હાલના ચાલતા દરેક જીવવાળા. પ્રાણીઓમાં જીવ છે, જેને તેથી વધીને પૃથ્વી, પાણી, અગ્નિ, ધાતુ, વાય સર્વેમાં જીવ માને છે અને તે સિદ્ધ પણ કરે છે. અંગ્રેજે તેથી ઉલટી રીતે. એમ કહે છે કે માણસજ જીવવાળું પ્રાણી છે અને બીજા પ્રાણીઓમાં છવ અથવા આત્મા જેવું કાંઈ નથી, એ જ કારણે તેઓનાં પુસ્તકમાં આપણે A cow has no soul ” વગેરે વાક જોઈએ છીએ. { જીવ અને આત્મા એ બંને એક જ વસ્તુનાં નામ છે, અને તેનું લક્ષણ ચૈતન્ય છે. મિથ્યાત, અવિરતિ, પ્રમાદ અને યોગથી મલીન થઇને વિદની આદિ કર્મનો કર્તા અને તે કર્મના ફળને ભોકતા તથા નક તિર્યંચ વગેરે ગતિઓમાં કમેના ઉદયથી ભ્રમણ કરનાર, તેમજ નિવણ પદને પ્રાપ્ત કરનાર જે છે, તેજ આત્મા છે, તે જ પ્રાણી છે, તે જીવ છે. यः कर्ता कर्मभेदानां । भोक्ताकर्मफलस्यच | संस-तो परिनिर्वाता | सह्यात्मा. नान्य लक्षणः ।। (નંદીસૂત્ર ). વળ આત્મા સર્વવ્યાપી થી, એકાંત નિય, કુટસ્થ પણ નથી, એકાંત અનિત્ય ક્ષણિક પણ નથી, પરંતુ શરીર માત્ર વ્યાપી કથંચિત. નિત્યનિય રૂ૫ છે. જુઓ (૧) સ્વાદાદરસ્નાકર, (૨) રત્નાકરાવતારિકા, (૩) અનેકાંત જયપતાકા વગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ ખંડ બીજે-પ્રકરણ ૩ જુ. પણ અંગ્રેજોની મહા વિદ્વતા છતાં –અંગે સુધારાવધારામાં ધણા આગળ વધ્યા છતાં અને અંગ્રેજો મોટી શોધળો કરવામાં મહા હોંશીયાર છતાં, એટલું તે કહી જ શકાશે કે, સંસારના સુખ માટે તેઓની શોધે જેટલી ઉપયોગી જણાઈ છે, તેટલી જ તે આમિક સુખ માટે ઉપયોગી જણાઈ નથી. જે ફિલસુફી હજાર વર્ષ થયાં જેનોમાં અને હિંદુઓમાં જાણીતી છે તે સંબંધમાં તેઓ તદન અજાણ છે. પ્રોફેસર બેસ નામના કલકત્તાના એક પ્રેફેસરે હમણાં થોડાક માસ ઉપરજ એવું સાબીત કરી આપ્યું છે કે ધાતુમાં પણ જીવ છે. આ બાબત સુધરેલી દુનિયામાં એક નવીન શોધ તરીકે ગણાઈ છે પણ જો તેજ વાત હજારો વર્ષ થયાં માનતા આવ્યા છે. સ્થાવર જીવોમાં જૈન શાસ્ત્રાએ સેનુ, રૂપું, ત્રાંબું, કથીર, જસત, સીસું અને લોઢું ગયું છે, અને તે બાબત દરેક જૈન બાળકને નાનપણથી શીખવવામાં પણ આવે છે. તે ક આ રીતે છે - फलिह मणि रयण विदुम, हिंगुल हरियाल मणसिल रसिंदा ॥ कणगाई धाउ सेढी, वनिअ अरणे दृय पलेना ॥ ( જીવ વિચાર–લેક ત્રીજો ) વળી વનસ્પતિમાં પણ છવ છે એમ જૈન શાસ્ત્રકારો સાબીત કરે છે. તેઓ જણાવે છે કે જેમ માણસનું શરીર, બાલ્યાવસ્થા, તરૂણાવસ્થા અને વૃધ્ધાવસ્થા, એ ત્રણ અવસ્થામાં પસાર થાય છે, તેમજ વનસ્પતિને પણ જોવામાં આવે છે. વળી જેમ હાથ, પગ વગેરેથી મનુધ્ય દેહ વૃદ્ધિ પામે છે, તેમ શાખા વગેરે અવયવોથી ઝાડની પણ વૃધ્ધિ થાય છે, જેમ મનુષાદિક પ્રાણીઓમાં જાગૃતિ અને નિદ્રાવસ્થા નજરે પડે છે તેમ પુઆ, તથા આંબલી વગેરે વૃક્ષ, ચંદ્રવિકાસિક અને સૂર્યવિકાસિકાદિક કમળ, અને અંબાડી પુષ્પાદિકમાં નિદ્રા તથા જાગૃતિ આદિક અવસ્થા દવામાં આવે છે. વળી લોભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૨૭ દુનિયાને સિથી પ્રાચિન ધર્મ. હ, લાજ, ભય, મિથુન, ધ, માન, માયા, આહાર વગેરે સર્વ વિકાર વૃક્ષને પણ, મનુષ્યની માફક થતા જોવામાં આવે છે. સફેદ આંકડાનું ઝાડ અને બીલ પલશાદક વૃક્ષ, ભૂમિગત નિધાનને પિતાના મૂળની જડ કરી વીંટી લે છે, તેથી તે લોભ ભાવવાળું છે એમ દેખાય છે. વર્ષ રંતુમાં મેધની ગર્જના સાંભળીને શીતળ વાયુના ફરસે કરી અંકુર ઉત્પન્ન થાય છે, તે હર્ષને ભાવ જણાય છે: લજાવ્યુવેલી, મનુષ્યના હાથ વગેરેના સ્પર્શથી સંકોચાઈ જાય છે એ લજજ તથા ભયનો ભાવ કહેવાય. અશોકવૃક્ષ, બકુલવૃક્ષ તથા તિલકવૃક્ષાદિક નવયવન સ્વરૂપ સાલંકાર કામિનીના પગના પ્રહાર કરી, તેના મુખને તાંબુલ રસ છાંટવાથી, તેના કરેલા સ્નેહાલિંગન વડે તથા તેના કરેલા હાવભાવે કરી તકાળ ફળતાં જણાયછે, એ મિથુનસરાને ભાવ કહેવાય—કોકનદ વૃક્ષને કંદ, મનુષ્યને પગ લાગવાથી હુંકારા કરે છે એ ક્રોધને ભાવ જાણો. ઢાંકી છે ? જણ . . ના એક વિચાર રૂદંતી વેલ, અહો! હું છતાં આ લોકો દુખી છે, એમ વિચાર કરી હમેશાં રડે છે ને અશુપાત કરે છે, કેમકે તેના વેગથી સુવર્ણ સિદ્ધિ થાય છે, એ માનને ભાવ જાણ. ઘણું ખરું દરેક વલી પિતાનાં ફળોને પાંદડાંએ કરી ઢાંકી દે છે, એ માયા ભાવ જાણ વળી જમીન અને પ્રાણી વગેરેના આહારના યોગે વૃક્ષના વૃદ્ધિ થાય છે, અને તે વગર દિવસે દિવસે કુમલાઈ જાય છે. વળી નાગર વેલિ પ્રમુખને તિલવટી ગોમય તથા દુગ્ધાદિકના દોહલા ઉપજે છે, જે પરિપૂર્ણ થયા પછી પત્ર, ફળ, ફુલ, પાન, તથા રસની વૃધ્ધિ થાય છે, એ આહાર સંજ્ઞાને ભાવ જાણ. ઝાડને પાડું, ગાંઠ, ઉદર વૃધ્ધિ, સોજો, દુબળપણું, વગેરેના રેગથી ફુલ, ફળ, પાન, ત્વચાને વિરાર દીસે છે. વખતે કોઈ શંકા કરે કે વનસ્પતિના છેદન ભેદન વખતે, તે કેમ રૂદન કરતી નથી ? અથવા તે કેમ નાશી જતી નથી ? એને જવાબ એ છે કે, મનુષ્યની માફક વનસ્પતિને મુખ, પગ તથા હાથ વગેરે અવએવો ન હોવાથી અને સ્થાવર કર્મના ઉદયથી તે નાસી શકતી નથી તે પણ તેને અવ્યક્ત વેદના તો હોય છેજ : જેમ કોઈ એક આંધળો, બહેરો, બેબો, હંઠા, પાગળ અને વિષમ વાયુના વિકારે કરી માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ખંડ બીજ–પ્રકરણ ૩. થયેલો. સર્વ અપાંગના વ્યાપાર રહિત, એવો પુરૂષ હેય તેને કોઈ તાડના પ્રમુખ કરે, તે તેથી સહન થાય નહિ પણ મુખાદિકના અભાવે કરી, રડી અથવા નાશી શકે નહિ, પણ તેને વેદના તો થાયછેજ, તેમજ વનસ્પતિ પણ મુખાદિકના અભાવે કરી રડી. અથવા નાશી શકતી નથી. વનસ્પતિને માટે જેમ ઉપર જણાવવામાં આવે છે, તેમ દરેક છાવાળી વસ્તુ માટે જૈન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. જેના જૈન શામાં બે ભેદ પાડવામાં આવ્યા છે- ૧ મુકતાપ. ૨ સંસારી, બંને પ્રકારના જીવ અનાદિ અનંત છે. મુક્ત સ્વરૂ૫ આત્મા સર્વ એક સ્વભાવ છે, કલેશ વગેરેથી વરછત છે; તે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનતવીર્ય, અનંત આનંદમય સ્વરૂપમાં સ્થિત છે. અને નિકાર, નિરંજન જતિ સ્વરૂપ છે. સંસારી છવ બે પ્રકારના છે (૧) સ્થાવર ( ૨ ) ત્રસ, સ્થાવરના પાંચ ભેદ છે –. ૧ પૃથ્વીકાય ૨ અકાય. ૩ તેજwય.. ૪ વાયુકાય. ૫ વનસ્પતિકામ વળી ત્રસના ચાર ભેદ છે – (૧) દીક્રિય. (૨) ત્રૌઢિય. (૩) ચતુરિંદ્રિ (૪) ચંદ્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ઝર્વ મુક્તિના સંસારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat થાવર દુનિયાનો સૌથી પ્રાચિન ધમ. પ્રથલિકાય અપકાય તેજસ્કાય વાયુકાય વનસ્પતિકાય સુક્ષ્મ બાદર સુક્ષ્મ બાદર સુક્ષ્મ બાદર સુક્ષ્મ બાદર સાધારણ પ્રત્યેક પર્યાપ્તા, 'અપર્યાપ્તા, www.umaragyanbhandar.com ૧૫૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ખંડ ખીો–પ્રકરણ ૩ જી. સ્થાવર ફ્થના ભેદ. -*808*50g0~* પ્રિિવક્રાય સ’સારી જીવાના કેટલાક ભેદનાં નામ ઃ— સ્ફાટિક, મણિ, રત્ન, પરવાળાં, હિંગળાક, હડતાળ, પાશ, સાનુ, રૂપુ, ત્રાંબુ, કથીર, જસત, સીંસુ, લાખડ, ચાક, ખડી, લાલ માટી, પાષાણુ સાથે નીકળતી ખેાળી માટી, અબરખ, તુરી નામની માટી, ખારી, બધી જાતના પાષાણુ, સુરમો, સિંધવ, સાજી ખાર, વગેરે. અકાય અથવા પાણીના જવાના કેટલાક ભેદનાં નામ : ભૂમિ જળ, સરાવરનું પાણી, ઝાકલનું પાણી, હિમનું પાણી, કરા સરિતાનું, મહિકાનું પાણી વગેરે. તેઉકાય અથવા અગ્નિના વેાના કેટલાક ભેદનાં નામ અંગારને અગ્નિ, જવાળાને અગ્નિ, ઉલ્કાપાતને, અગ્નિ, વિજળીને અગ્નિ વગેરે. વાયુકાય જીવાના કેટલાક ભેદનાં નામ:—તૃણાદિકને ભ્રમાવનારા વાયુ, રહીને વાતા વાયુ, વટાળી, મુખશુદ્ધ વાયુ, ગુંજારવ કરતે વાયુ, નવાયુ, તનવાયુ વગેરે. ૐ આકાશમાંથી પડતા અગ્નિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સાથી પ્રાચિન ધર્મે વનસ્પતિકાય થવાના કેટલાક ભેદનાં નામઃ- વનસ્પતિકાય 1 સાધારણ-છેદીને વાવ્યાથી પૂરી ઉગેતે. ( સુરણ વગેરે સર્વ જન્નતનાં કદ, નવાં કુપળનાં પાતરાં, પાંચ વર્ણની શેવાળ, લીલુ આદુ, લીલી હળદર, લીલી કચુરેા, ગાજર, મેાથ, ખીજ વગરનાં પૂળ, ચુએર, કુઆર, ગુગળ, વગેરે), સાધારણુ વનસ્પતિકાયને અત'તકાય પણ કહેછે, ને તેનાં લક્ષણામાનાં કેટલાંક આ પ્રમાણે છે:-—જે ઝાડમાં પ્રમુખશિર સાંધાઓ અથવા નસા અને ગાંઠે। દીઠામાં આવે નદ્ધિ, જે ઝાડમાં તાંતણા હોય નહિં, જેને ભાગ્યાથી સરખી ભે×ાડ થઇ શકતી હાય, અને જેનુ` છેદન કરીને વાગ્યાથી પૂરીથી ઉગે, તે વનસ્પતિએ સાધારણુ અથવા અન`તકાય કહેવાયછે. ત્રસ જીવના ભે: ઉપલાં લક્ષણથી વિરૂદ્ધ લક્ષણવાળી વનસ્પતિ પ્રત્યેક વનસ્પતિકાય કહેવાયછે, ને તેના સાત પ્રકાર છે:-સર્વે જાતનાં (૧) મૂળ (૨) કુલ (૩) છાલ (૪) લાકડાં (૫) ભેાંય તળીયાનાં થડ ( ૬ ) પાંદડાં (૭) ખી. તેંદ્રિ સ ખેતિ ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat । પ્રત્યેક ચારિત્રિ ૧૯૧ પંચે િ www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ખડ બીજો-પ્રકરણ ૩ જી. એદિ ત્રસ જીવના કેટલાક ભેદઃ-સ`ખ, કેાડા, પેટમાં થતા કરમ, જળા, આરિયા, અળશીયાં, લાલિયાજીવ, લાંકડામાં થતા કીડા, ગુમડામાં ઉત્પન્ન થતા કીડા, પુરા, વાલા, વગેરે. આ જીને જળ અને સ્થળ ખતે ઠેકાણે ઉત્પન્ન થાયછે, અને એને સ્પર્શે દ્રિય (Sense of touch ) અને ૨સેંદ્રિય ( Sense of taste) ક્રિએ હાય છે. ૧૬૨ તેદ્રિ ત્રસ જીવના કેટલાક ભેદઃ-કાન ખજીરા, માકણ, જીઆ, લીખ, પિપીલીકા, વાલ્મિક જીવ, માંકાડા, યેળ, ધીમેલ, સાવા, ગે ગીડા, ઉત્તિ’ગા, વિષ્ટામાંઉત્પન્ન થતા જીવા, છાણમાં ઉત્પન્ન થતા જીવા, ધાન્યમાં ઉત્પન્ન થતા જીવા, અથવા ધનેરિયા, કુશુઆ, ઇલિકા, દ્રગોપ દિ છો, જે વર્ષા રૂતુમાં થાયછે, તે વગેરે. એ જીવાને સેંદ્રિય, સ્પર્શે દ્રિય, અને ધ્રાણેન્દ્રિય, એ ત્રણ ક્રિયા હોય છે. ચારે’દ્વિ ત્રસ જીવના કેટલાક ભેદઃ—વિષ્ણુ, ભગાઈ, ભમરા ભમરિયા, તીડ, માખી, મધમાખ, ખડ માંકડી, કસારી, પતંગ વગેરે. એ જીવે ને સ્પર્શે દ્રિય, રસેદ્રિય, ધ્રાણેંદ્રિય અને નેત્રૈદ્રિય (sense of : ght) હાય છે. નારકી ¦ પચંદ્ર ત્રસવાના ભેદ :— ચંદ્રિ , તિર્યંચ 1 મનુષ્ય દેવતા અપૂર્વ તા. પર્યાપ્તા નારકીના ભે: સાત પ્રકારની પૃથ્વી જેવી કે રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પકત્રા, ધુમપ્રમા, તમ પ્રભ!, તમસ્તમ:પ્રભા, આ સાત જૅકાણે ઉત્પન્ન થતા જવાને નારી કછે. એ દેરેકના બે ભેદ-પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં, નારકી વાના ચૈાદ ભેદ થાયછે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સિાથી પ્રાચિન ધર્મ. ૧૬૩ બેચર (આકાશમાંના) પદ્રિ તિર્યંચના ભેદ. પતિ ચિંચ chlab (જમીનપરના) જલચર (પાણીમાંના) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ જળચર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હવે જળચર જેના પણ મુખ્ય પાંચ ભેદ છે પચે દ્રિ તિર્યંચ જળચર ખંડ બીજો-પ્રકરણ ૩ જુ. 1 કાચબો www.umaragyanbhandar.com સુસુમાર માછલાં (મીઠા તળાવમાં (ઘણુંખરૂં ખારા પાણી થતા મેટા મચ્છ) ના સમુદ્રમાં થાય છે) મગરમચ્છ ( સમુદ્ર ને તળાવમાં થતું ઘણું બળવાન તંતુ આકારનું પ્રાણી) આ વગર પણ બીજા ઘણા ભેદ છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ સ્થળચર. સ્થળચર જીવોના ત્રણ ભેદ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પંચેન્દ્રિ તિર્યંચ દુનિયાને સાથી પ્રાચિન ધર્મ. સ્થળચર ચાર પગવાળાં પશુ પેટે ચાલતા જીવ (સાપ નાગ વગેરે) ભૂજાથી ચાલતા જીવ (જેમકે નેળીયે.) www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ખેચર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat બેચર જીવોના બે ભેદ છે: પંચેદ્રિ તિર્યંચ ખડ બીજ–પ્રકરણ ૩ જુ. ખેચર www.umaragyanbhandar.com મજ પક્ષી (રેમ સયુંક્ત પાંખવાળાં) (શુક હંસ, સારસ, પોપટ, કાગડા, ચકલાં વગેરે). ચર્મજ પક્ષી (ચામડા જેવી પાંખવાળાં) (ચામાચીડિયાં, વડવાગોલ વગેરે) Page #170 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ. ૧૬૭ ઉપર કહેલા જળચર, સ્થળચર, અને ખેચર, દરેકના વળા ખીજા આ ભેદ છે. (૧) સ’મૂર્છિમ-માતા પિતાની અપેક્ષા વગર ઉત્પન્ન થતા જીવા; એક પ્રિય, તેંદ્રિય, ત્રીંદ્રિય, અને ચતુરિદ્રિયછવા એ જાતના છે, ( ૨ ) ગર્ભના જીવેા–ગર્ભમાં ઉત્પન્ન થતા જીવા. મનુષ્ય. મનુષ્યના ૩૦૩ ભેદ છે: એ દરેક ભેદ બહુ લખાણથી જણાવતાં લંબાણુ થવાના ભયથી, વધુ ન જણાવતાં એટલું જણાવવું બસ થશે કે, મનુષ્યનાં ૩૦ ક્ષેત્ર અકર્મેભૂમિમાં, ૧૫ ક્ષેત્ર કર્મ ભૂમિમાં, ૫૬ ભેદ અંતરગિના, અને દરેકના બે ભેદ પાપ્તા અને અપર્યાપ્તા ગણતાં ૨૦૨ ભેદ થાયછે, અને ગર્ભજ મનુષ્યમાં અધુરી પાપ્તિએ ભરણુ પામતાં મનુષ્યના ૧૦૧ ભેદ ઉમેરતાં બધા મળી ૩૦૩ ભેદ થાયછે. દેવતા. દેવતા ચાર પ્રકારના છે, ( ૧ ) ભવનપતિ, ( ૨ ) વ્યંતર, ( ૩ ), યેતિક અને ( ૪ ) વૈમાનીક. ભવનપતિના દસ ભેદ છે:- અસરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર વિદ્યુતકુમાર, અતિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર, અને સ્વનિતકુમાર. વ્યંતરના આઠ ભેદછે:– પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, `પુરૂષ. મહેારગ, અને ગ ́ધર્વ, વળ વાણુર્વ્યંતર દેવાના પણ આ ભેદછે. પ્રતિષ્ણુ દેવાના પાંચ ભેદછે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારા, વળી એ દરકેના બે ભેદ ( ૧ ) ચર, અને ( ૨ ) સ્થિર, મનુષ્ય ક્ષેત્રની અંદરના જ્યાતિષ્ઠ દેવા ચર એટલે હંમેશાં પૂરતા હોયછે, અને તે સિવાયના મનુષ્ય ક્ષેત્રની ખાંડુરના દેવા હ ંમેશ કરતા રહે છે. કલ્પાપપન્ન દેવા જે દેવ www.umaragyanbhandar.com વૈમાનિક દેવાના છે ભેદછે:- ( ૧ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬. ખ ́ડ ખીજો-પ્રકરણ ૩ જી. શ્રી તીર્થંકરાદિકના પાંચ કલ્યાણકને વિષે આવેછે તે. ( ૨ ) કપાપિત દેશ-જેએ આવવા જવાના આચાર વગરનાછે. કલ્પાતિના વળી એ ભેદછે, બધા મળીને દેવતાના ૧૯૮ ભેદ થાયછે. આ વિષય લંબાણુ થવાના ભયથી, અત્રે આ દરેક ભેદ જણવવામાં નથી આવ્યે, પણ તે માટે વિદ્યાનાએ જૈન શાસ્ત્રા જોવાં. સામટા સરવાળા કરતાં જૈન શાસ્ત્ર અનુસારે જીવેાના ૫૬૩ ભેદ થાયછેઃ— તિયે ચના નારીના મનુષ્યના દેવતાના ૪૮ ૧૪ ૩૦૩ ૧૯૮ કુલે ૫૬૩ અગાડી વેાના બે ભેદ કરવામાં આવ્યા હતા, (૧) સ’સારી અને (ર) મુક્તિના. સંસારી જીવાના ૫૬૩ ભેદ આપણે અગાડી જોઇ ગયા છીએ, બાકીના મુક્તિના જીવાતા બે ભેદછે; (૧) તીર્થંકરાદિ (૨) અતીર્થંકરાદિ. એના સિધ્ધાના ભેઠે કરી પંદર ભેદ થાયછે, જે લંબાણુ થવાના ભયથી લખ્યા નથી. ઉપર જણાવવામાં આવેલા એક ક્રિયાક્રિક વેાના શરીરનું પ્રમાણ આયુષ્યનું પ્રમાણ, સ્વકાય સ્થિતિનું પ્રમાણ, દશ પ્રાણનું પ્રમાણ અને ચારાથી લક્ષ યાનીનું પ્રમાણ, એટલા । ખુલાસાથી જૈન શાસ્ત્રમાં જોવામાં આવેછે, કે તે ખુલાસા આપનારા સર્વજ્ઞ હતા, એવુ' જેજેતા માનેછે તેમાં જરા પણ શકા ઉપજતી નથી. શેાધખેાળાના આ જમાનામાં જે જે નવી શેાધેા થઈછે, તે તરતજ આપણા મનમાં એવું ઠસાવેછે કે, દુતિયામાં જે બીનાએ સમજવા માટે 'ચી બુદ્ધિ અને મગજ શક્તિની જરછે, તે ખીતાએ ટુંક મુનિા સબબે જે કે મગજમાં કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સેથી પ્રાચિન ધર્મ. વનસ્પતિકાય જીવોના કેટલાક ભેદનાં નામ:-- વનસ્પતિકાય પ્રત્યેક સાધારણ- છેદીને વાવ્યાથી ફરી ઉગેતે. (સુરણ વગેરે સર્વ જાતનાં કંદ, નવાં કુપળનાં પાતરાં, પાંચ વર્ણની શેવાળ, લીલું આદુ, લીલી હળદર, લીલી કચેરી, ગાજર, મોથ, બીજ વગરનાં ફળ, શુએર, કુઆર, ગુગળ, વગેરે), સાધારણ વનસ્પતિકાયને અનંતકાય પણ કહે છે, ને તેનાં લક્ષણોમાનાં કેટલાંક આ પ્રમાણે છે – જે ઝાડમાં પ્રમુખશિર સાંધાઓ અથવા નસો અને ગાંઠો દીઠામાં આવે નહિ, જે ઝાડમાં તાંતણું હોય નહિ, જેને ભાગ્યાથી સરખી બેફાડ થઈ શકતી હોય અને જેનું છેદન કરીને વાવ્યાથી ફરીથી ઉગે, તે વનસ્પતિઓ સાધારણ અથવા અનંતકાય કહેવાય છે. ઉપલાં લક્ષણથી વિરૂદ્ધ લક્ષણવાળી વનસ્પતિ પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે, ને તેને સાત પ્રકાર છે –સર્વ જાતનાં (૧) ફળ (૨) ફુલ (૩) છાલ (૪) લાકડાં (૫) ભોંય તળીયાનાં થડ (૬) પાંદડાં ( ' બી. ત્રસ જીડના ભે. ત્રસ હિ તેંદ્રિ ચિરિંદ્રિ પંચે દ્રિ, K1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ખ’ડ ખીજો-પ્રકરણ ૩ જી • ધ્યે‘દિ ત્રસ જીવના કેટલાક ભેદઃ–સ`ખ, કાડા, પેટમાં થતા કરમ, જળા, આરિયા, અળશીયાં, લાલિયાજીવ, લાંકડામાં થતા કીડા, ગુમડામાં ઉત્પન્ન થતા કીડા, પુરા, વાલા, વગેરે. આ જીવા જળ અને સ્થળ બને ઠેકાણે ઉત્પન્ન થાયછે,અને એને સ્પર્શે દ્રિય (Sense of touch ) અને રસેદ્રિય ( Sense of taste) ઇ×િઆ હાય છે. સીખ, તેદ્રિ ત્રસ જીવના કેટલાક ભેદઃ-કાન ખજુરા, માલુ, જીઆ, પિપીલીકા, વાલ્મિક જીવ, મ'કેાડા, યેળ, ધીમેલ, સાવા, ગેગીડા, ઉત્તંગા, વિટામાંઉત્પન્ન થતા છત્રા, છાણમાં ઉત્પન્ન થતા જીવા, ધાન્યમાં ઉત્પન્ન થતા જીવા, અથવા ધનેરિયા, કુશુઆ, ઇલિકા, ઈંદ્રગાપદિ છા, જે વર્ષા રૂતુમાં થાયછે, તે વગેરે. એ જીવાને રસેદ્રિય, સ્પર્શે દ્રિય, અને ઘ્રાણેંદ્રિય, એ ત્રણ ક્રિયા હાયછે. ચારે’દ્વિ ત્રસ જીવના કેટલાક ભેદઃ—વિષ્ણુ, બગાઈ, ભમરા, ભમરિયા, તીડ, માખી, મધમાખ, ખડ માંકડી, કસારી, પતંગ વગેરે. એ જીવાને સ્પર્શે દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને નેત્રેંદ્રિય (seuse.of sight) હાયછે. નારી 1 પંચદ્રિ ત્રસ વેાના ભેદ:~ પંચદ્રિ I F તિર્યંચ 1 મનુષ્ય 1 દેવતા અપવ તા. પર્યાપ્તા નારકીના ભેદ: સાત પ્રકારની પૃથ્વી જેવી કે રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રમા, ધુમપ્રભા, તમ.પ્રભા, તમતમ:પ્રમા, આ સાત ડેકાણે ઉત્પન્ન થતા જવાને નારી કહેછે. એ દરેકના એબેટ્ટ-પર્યાપ્તા અને અપાતા ગણતાં, તારક ઝવાના ચૈદ ભેદ થાયછે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સિથી પ્રાચિન ધર્મ. home (આકાશમાંના) પચેંદ્ધિ તિર્યંચના ભેદ, પચંદ્ધિ તિર્યંચ થળચર (જમીન પરના) જલચર (પાણીમાંના) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ જળચર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હવે જળચર જીવેના પણ મુખ્ય પાંચ ભેદ છે – પચે દ્ધિ તિર્યંચ જળચર ખંડ બીજો-પ્રકરણ ૩ જું. કાચબા www.umaragyanbhandar.com સુસુમાર માછલાં (મીઠા તળાવમાં (ઘણુંખરૂં ખારા પાણી થતા મેટા મચ્છ) ના સમુદ્રમાં થાય છે) મગરમચ્છ (સમુદ્ર ને તળાવમાં થતું ઘણું બળવાન તંતુ આકારનું પ્રાણી) આ વગર પણ બીજા ઘણું ભેદ છે. • Page #176 -------------------------------------------------------------------------- ________________ થળચર, સ્થળચર જીવેના ત્રણ ભેદ છે: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પંચદ્ધિ, તિર્થ કુળવાના સાથી પ્રાચિન ધર્મ. થળચર ચાર પગવાળાં પશુ પેટે ચાલતા જીવ (સાપ નાગ વગેરે ) ભજાથી ચાલતા જીવ (જેમકે નોળીયે.) www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ એચ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat બેચર જીવોના બે ભેદ છે પરોઢિ તિયચ ખ.બીજો–પ્રકરણ ૩ જુ. ખેચર www.umaragyanbhandar.com મજ પક્ષી (રેમ સયુંકત પાંખવાળાં) (શુક હંસ, સારસ, પોપટ કાગડા, ચકલાં વગેરે) ચર્મજ પક્ષી (ચામડા જેવી પાંખવાળાં) (ચામાચીડિયાં, વડવાગાલ Page #178 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૈથી પ્રાચિન. ઉપર કહેલા જળચર, સ્થળચર, અને બેચર, દરેકના વળી બીજા બે ભેદ છે-(૧) સંમછિમ-માતા પિતાની અપેક્ષા વગર ઉત્પન્ન થતા છે; એકંદ્રિય, દૌદ્રિય, ત્રીદ્રિય, અને ચતુરિદિયજી એ જાતના છે. (૨) ગર્ભના ઇ-ગર્ભમાં ઉત્પન્ન થતા છે. મનુષ્ય. મનુષ્યના ૩૦૩ ભેદ છે એ દરેક ભેદ બહુ લંબાણથી જણીવતાં લંબાણ થવાના ભયથી, વધુ ન જણાવતાં એટલું જણાવવું બસ થશે કે, મનુષ્યનાં ૩૦ ક્ષેત્ર અકર્મભૂમિમાં, ૧૫ ક્ષેત્ર કર્મ ભૂમિમાં, પ૬ ભેદ અંતરકિંગના, અને દરેકના બે ભેદ પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં ૨૦૨ ભેદ થાય છે, અને ગર્ભજ મનુષ્યમાં અધુરી પર્યાપ્તિએ મરણ પામતાં મનુષ્યના ૧૦૧ ભેદ ઉમેરતાં બધા મળી ૩૦૩ ભેદ થાય છે. દેવતા. દેવતા ચાર પ્રકારના છે, (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩), તિષ્ક અને (૪) વૈમાનિક ભવનપતિના દસ ભેદ છે – અસર કુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર વિઘતકુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિશિકાર, વાયુમાર, અને સ્વનિતકુમાર. | વ્યંતરના આઠ ભેદો – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર. પંકિં પુરૂષ, મહારગ, અને ગંધર્વ, વળી વાણવ્યંતર દેવના પણ uઠ ભેદ છે. તિષ્ક દેના પાંચ ભેદ છે ચંદ્ર, સુર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારા. વળી એ દરકેના બે ભેદ (૧) ચર, અને (૨) સ્ટિ, મનુષ્ય ક્ષેત્રની અંદરના જ્યોતિષ્ક દેવો ચર એટલે હંમેશાં ફરતા હોય છે, અને તે સિવાયના મનુષ્ય ક્ષેત્રની બાહરના દેવ હંમેશ કો રહે છે. વૈમાનિક દેવાના બે ભેદ છે:- ( ૧ ) કો૫ પન્ન દેવ જે દેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ખંડ બીજો-પ્રકરણ ૩ જુ. શ્રી તીર્થંકરાદિકના પાંચ કલ્યાણકને વિષે આવે છે તે. ( ૨ ) કપાપિત દેવો જેઓ આવવા જવાના આચાર વગરના છે. કલ્પાપિતના વળી બે ભેદ છે. બધા મળીને દેવતાના ૧૯૮ ભેદ થાય છે. આ વિષય લંબાણ થવાના ભયથી, અત્રે આ દરેક ભેદ જણવવામાં નથી આવ્યો, પણ તે માટે વિદ્વાનોએ જૈન શાસ્ત્રો જોવાં. સામટો સરવાળો કરતાં જૈન શાસ્ત્રો અનુસારે છાના ૫૬૩ ભેટ થાય છે : તિર્યંચના નારકીના મનુષ્યના દેવતાના ૧૯૮ ૩૦ ૩ કુલે પ૬૩ અગાડી જવાના બે ભેદ કરવામાં આવ્યા હતા, (૧) સંસારી અને (ર) મુક્તિના. સંસારી જીના પ૬૩ ભેદ આપણે અગાડી જઈ ગયા છીએ. બાકીના મુક્તિના જીવોના બે ભેદ છે; (૧) તીર્થંકરાદિ (૨) અતીર્થંકરાદિ, એના સિધ્ધાના ભેદે કરી પંદર ભેદ થાય છે, જે લંબાણ થવાના ભયથી લખ્યા નથી. ઉપર જણાવવામાં આવેલા એ દ્વિવાદિક જેના શરીરનું પ્રમાણ આયુષ્યનું પ્રમાણ, સ્વાય સ્થિતિનું પ્રમાણ, દશ પ્રાણુનું પ્રમાણ અને ચોરાથી લક્ષ નીનું પ્રમાણ, એટલા તે ખુલાસાથી જૈન શાસ્ત્રમાં જોવામાં આવે છે, કે તે ખુલાસા આપનારા સર્વજ્ઞ હતા. એવું છે જેને માને છે તેમાં જરા પણ શંકા ઉપજતી નથી. શોધખોળોના આ જમાનામાં જે જે નવી શોધો થઈ છે, તે તરતજ આપણા મનમાં એવું ઠસાવે છે કે, દુનિથામાં જે બીનાઓ સમજવા માટે ઉંચી બુદ્ધિ અને મગજ શક્તિની જરૂર છે, તે બીનાઓ ટુંક બુદ્ધિના સબબે છે કે મગજમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. ને ઉતરે તો પણ તદન બનવા જોગ છે. મારકોનીએ શોધી કહાડેલા નવા તારના યંત્રથી તારના સંદેશા મોકલી શકાય છે, તે બાબત નવી જાણવાની નથી: પાણીના ગોક ડીપામાં કરોડો જેવો હોય છે, એ વાત પણ સિહ થઈ છે: ર રના દરેક લોગો જંતુઓથી ઉત્પન્ન થાય છે અને શરીરમાં પણ અપાતા એ છે, એમ વૈદકશાસ્ત્ર કબુલ કરે છે. ફુલામાં પણ નર અને માદા હોય છે, એમ અંગ્રેજોએ સિદ્ધ કરી આપ્યું છે. “એકસરેઝના કિરણોથી શરીરના અંદરની દરેક વસ્તુ જોઈ શકાય છેએક બીજા સંચાની મદદથી ઘરની અંદરની દીવાલોમાંથી પણ આરપાર જોઈ શકાય છે: તાર અને ટેલીફને સંદેશા મોકલવાની રીતમાં ઉથલપાથલ કરી મુકી છે, અને તે પણ તદન ખરે છે, એમ આપણે હમેશાં જોઈએ છીએ: ચંદ્ર ઉપર અને મંગળના ગ્રહ ઉપર વસ્તી છે, એમ યુરોપીઅન વિધાન પણ કબુલ કરે છે. ઉડવાના સંચા અને બલુન ( વિમાનો ) થી હવામાં ઉડીને પરી શકાય છે: હિપનોટીઝમ અને મેસમેરીઝમ નામની વિઘાથી માણસના રોગ સારા કરી શકાય છે, અને તેમના મનની વાતો પણ જાણી શકાય છે. થીઓસોફીસ્ટ આત્માને ઘણે દૂરથી જોઈ શકવાનું સાબીત કરી આપે છે, વગેરે અસંખ્ય બાબતોએ આ સુધારાવધારાના વખતમાં મોટી ઉથલપાથલ કરી નાખી છે, અને જે વાત આપણે થોડા વ ઉપર માનવા ના પાડતા હતા, તે હમણું આપણી નજર આગળ બનતી હરહંમેશ જોઇએ છીએ, જે એમ છે તો આપણા શાસ્ત્રોની વાતો ખોટી છે એમ કોણ કહી શકશે. શાસ્ત્રોમાં જે ઉમદા ચીજો ભરેલી છે, તે આપણે આંખ છતાં શોધી કહાડતા નથી, અને કાન છતાં સાંભળવા તસ્દી લેતા નથી. ઘરના માણસો હંમેશ બેદરકાર રહે તેમ, આપણે આપણી દોલતની રખેવાળી કરતા નથી, અને તે દાલત પાશ્ચાત્ય પ્રજા મેળવી તેનું રહસ્ય જાણી, જુની બાબતો નવા રૂપમાં બહાર પાડી, એવી વડાઈ લે છે, કે તે બાબતો તદન નવી શોધો છે. ખરેખર હિંદને માટે એ શોકજનકજ ગણશો આપણાં શાસ્ત્રાની બાબતો ખોટી છે એમ નહીં માની લેતાં, તે સત્ય હોય એ બનવા જોગ છે, અપવા સત્ય છે, એમ માની, તેની સત્યતા સાબીત કરવા માટે ઉંચું જ્ઞાન લેવા આપણને પ્રયત્ન કરવા ઘટે છે. માણસ, વનસ્પતિ, અગ્નિ, વાયુ, જનાવર વગેર દરેક ચીજમાં २२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે–પ્રકરણ ૩. છવ છે, ને તેમાં આત્મા છે ને કર્મ યોગે તે દરેક, એક અથવા બીજા રૂ૫માં આ દુનિયામાં નજરે પડે છે, એમ જિનશાસ્ત્ર માને છે. માણસમાં જીવ છે એ બાબત તે સર્વ કોઈ માને છે, વનસ્પતિમાં જીવ છે એ વિષે આજ પ્રકરણમાં બોલવામાં આવ્યું છે. વાયુમાં છ રહેલા છે એ વાત હમણાંના સર્વે વિદ્વાનો કબુલ કરે છે. જનાવરોમાં છવછે તે સંબંધમાં કોઈ પણ ધર્મ ના પાડતો નથી, પણ અગ્નિ સંબંધમાં પૂર્વ તરફના ધમેં કોઈ જુદો વિચાર જણાવતા માલુમ પડે છે. આમાં છવહે ને તેના ભેદ કેટલા છે, તે અગાડી જણાવવામાં આવ્યું છે. એ સંબંધમાં જનશાસ્ત્રો કેટલીક અચુક સાક્ષીઓ પુરી પાડે છે અને તેથી, એ બાબતમાં પણ કોઈ શક રહેતો નથી. પણ માણસ સિવાય બીજા છવામાં આત્મા નથી એમ કેટલાક માનતા જણાય છે. એ માણસ જીવ અને આત્મા એ બેને જુદા ગણે છે અને જનાવર વનસ્પતિ વગેરે જે ચીજ માણસ સિવાયની છે તેમાં આત્મા નથી, એમ જણાવે છે. એટલું સારું છે, કે તેઓ માણસમાં આભા છે એમ માને છે. ખરું જોઈએ તે આ પ્રકરણની શરૂઆતમાં જીવને જે અર્થ જણાવવામાં આવ્યા છે, તે અર્થપર વિચાર કરતાં તેજ અ વાસ્તવિક જણાયછે. * જીવ અને આત્મા જુદા નથી પણ એક જ છે અને મિથ્યાવ અવિતિ, પ્રમાદ અને વેગથી મલીન થઇને વેદનાઆદિ કર્મના કર્તા અને તે કર્મો ભોકતા તથા નર્ક, તિર્યંચ વગેરે ગતિઓમાં કર્મના ઉદયથી બ્રમણ કરનાર, તેમજ નિર્વાણ પદને પ્રાપ્ત કરનાર છે ” એજ કારથી જે જીવો છે તેમાં જીવ અથવા આત્મા છે, અને જેમપૂર્વ તરફની ફિલસુફી શીખવે છે, કે “ A cow has no soul,” તે વાસ્તવિક નથી, જનાવર માત્રમાં આત્મા છે. એજ આત્માના કારણથી તેઓમાં એટલે જનાવરોમાં પણ જે ઉત્તમ બુદ્ધિ નજરે પડે છે, તે તો એમજ સાબીત કરતી જણાય છે, કે તેઓમાં આત્મા હેવો જ જોઈએ અને જવ અને આત્મા જુદા નથી, પોતાના ઘરનાં પાળેલાં કુતરા કુતરીનું કોઈ જે અવલેકિન *જુઓ પાનું ૧૫૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનું સૌથી પ્રાચિન ઘી. કરશે તો તરત જણાશે કે, તેઓમાંથી કેટલાક અઠવાડિયાના બેકસ દિવસે અપવાસ કરે છે. બકરાં કુતરાં, વાંદરાં, બળદ વગેરે જનાવરોને જો કઈ પણ રોગ થાય છે, તે તેઓ બનતી રીતે અમુક જાતને પાલ ખાઈ જુલાબ લાવે છે, કે વમિટ કરે છે અને પોતાના વિદ બની પોતાનો રેગ કાઢી નાખે છે. ઘણું પક્ષીઓ પોતાનાં વહાલાંઓના મરણનો શોક રાખે છે, લગ્નને હર્ષ બતાવી પિતતામાં વળાબંધ જમે છે, અને મરણ સમયે અથવા દુઃખ વખતે રૂદન કરે છે. એક કુતરા માટે એવું જોવામાં આવ્યું હતું કે પોતાના શેઠના મરણ પછી તેણે ખાવાપીવાનો ત્યાગ કર્યો હતો અને કેટલેક દિવસે, પોતે પણ ભૂખમરાથી મરણ પામ્યો હતો, જો કે તેને માટે જાત જાતનાં ખાવામાં લાવવામાં આવ્યાં હતાં. એક બીજો કુતરે પોતાના શેડને ડુબી જતા જોઈ તેને બચાવવા ગયો હતો, અને તેને બચાવતાં પિતાનો પણ પ્રાણુ ખોયો હતો. કબુતરોની બુદ્ધિ ઘણીજ ખીલેલી હોય છે તે, તેઓ સેંકડો માઈલ જે સંદેશા લઈ જાય છે તે ઉપરથી જણાય છે. આત્માની શકિતથીજ અને કર્મના પ્રભાવથી જ તેઓ આ રીતે કરી શકે છે, એમ એ ઉપર થી જણાય છે. રીંછ, સિંહ, વાધ વગેરે હિંસક પ્રાણીઓ પણ, પિતાનાં બચ્ચાંઓ અને કેટલાક માણસ તરફ જે યાર રાખે છે, તે પણ તેમનામાં આત્મા હોવો જ જોઈએ એમ સાબીત કરે છે. તુમાં પણ ચેતન્ય છે એવું સાબીત થઈ ચુક્યું છે. કલકત્તાના પ્રસિદ્ધ જગદીશચંદ્ર બોસે પોતાના હિંદુ શાસ્ત્રમાં જે બાબતે આપેલી છે, તેમાંની એ એક મોટી બાબત સત્ય છે, એમ સાબીત કરી. દુનિયાની મોટી સેવા બજાવી છે. ધાતુમાં એ ચૈતન્ય છે ને એ ચિતન્યથી ધાતુમાં પણ આત્મા છે એ સાબીત થાય છે, કેમકે જીવ અને આત્મા એ એકજ વસ્તુ છે, અને તેનું લક્ષણ ચેતન્ય છે, એમ આપણે અગાડી જણાવી ગયા છઈએ. * * પાનું ૧૫૫. દરેક જીવ આત્મા યુક્ત છે, એમ આપણે ઉપર જણાવ્યા પછી, છોના પ્રાણુ કેટલા પ્રકારના છે, તે વિષે જન શાસ્ત્ર શું કહે છે તે તપાસીશું. જન શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ખડ ખીજો–પ્રકરણ ૩. દશ પ્રકારના પ્રાણ છે. દેશ પ્રકારના પ્રાણનાં નામ નીચે પ્રમાણેછે: ૧ સ્પર્શેન્દ્રિય ૨ રસેન્દ્રિય ૩ ધ્રાણે પ્રિય ૪ ચક્ષુરિંદ્રિય ૫ શ્રવણે ક્રિય ૬ ઉચ્છવાસ નિઃશ્વાસ ૭ આયુ હું મનબળ કે તુતબળ ૧૦ કાયબળ એકેદ્રિ છવેાના ચાર પ્રકારના પ્રાણ હોયછે:- ( ૧ ) સ્પર્શે દ્રિય, ( ૨ ) શ્વાસેાશ્વાસ ( ૩ ) આયુ અને ( ૪ ) કાયબળ. દીદ્રિય જીવાને ઉપલા ચાર સિવાય ખીજા (૫ ) રસે’દ્રિય અને ( ૬ ) વચનબળ મળી છ પ્રાણ હાયછે. ત્રૠદ્રિય જીવાને ઉપલા છ પ્રાણ સિવાય ( ૭ ) ઘ્રાણેંદ્રિયના પ્રાણ મળી સાત પ્રાણ હાયછે. ચતુરિદ્રય જીવાને ઉપલા સાત પ્રાણ સિવાય ( ૮ ) નેત્રે પ્રિય નામના પ્રાણ મળી આઠ પ્રાણ હાયછે. અસની ૪ પચેંદ્રિય જીવાને મનાખળ સિવાયના નવ માણુ હાય છે. સન્ની પચ્ચે દ્રિય જીવાને દશે જાતના પ્રાણ હાયછે. એ પ્રાળુ જેને જેટલા કહ્યાછે તે જીવને તે પ્રાણાના, અેવિયોગ થાયછે તે જગે ભરણુ કહેવાયછે. વળી તે જીવ જયાં ઉપજે ત્યાં એક આયુષ્ય તે કર્મના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. ૧૩ પગે પૂર્વના ભવનું બાંધેલું હોય છે, અને બાકી બીજા સર્વે નવા પ્રાણ અને નવી પર્યાપ્ત જન્મતી વખતે બાંધે છે. વળી જૈન શાસ્ત્રોમાં એમ જણાવવામાં આવ્યું છે કે, જે જીવોને ધર્મની પ્રાપ્તિ થઈ નથી એવા જીવોને, આ સંસારમાં અનંતવાર પ્રાણ વિયાગરૂપ મરણ પ્રાપ્ત થાય છે. –તે જ – (૪) લાખ નીએ. + જેને શાસ્ત્રોનું જ્ઞાન છે સબંધમાં એટલું બધું તો ઉંડ જણાય છે કે, એ ધર્મની ઉંડાણમાં ઉતરનાર આશ્ચર્યમાં ગરકાવ થયા વગર રહેજ નહિ. જીવની યોનીએ બધી મળીને ૮૪ લાખ છે. એમ જિન શાસ્ત્રો જણાવે છે કે તે આ રીતે છે નામ. નીની સંખ્યા પૃથ્વીકાય ૭૦૦૦૦૦અપકાય ૭૦૦૦૦૦ તેઉકાય વાઉકાય ૭૦૦૦૦૦ પ્રત્યેક વનસ્પતિકાય ૧૦૦૦૦૦૦ સાધારણ વનસ્પતિકાય ૧૪૦૦૦૦૦ બેંદ્રિયજીવો ૨૦૦૦૦૦ તેંદ્રિયજીવો ૨૦૦૦૦૦ ૪ અસંજ્ઞી-સભાઇમ તિર્યંચ તથા મનુષ્ય અસંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે. અને દેવ, નારકી, ગર્ભુજ, તિર્યંચ અને મનુષ્ય સંજ્ઞા પંચંદ્રિય કહેવાય છે. * જે સ્થાનમાં પણ છવાને એક વર્ણ, એક ગંધ, એક રસ, એક અર્શ, એટલાં વાનાં સરખાં ને બરોબર હોય, તે સર્વ જીવોની એક ની કહીએ. એની એટલે જીવની ઉત્પત્તિનું સ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ખંડ બીજે-પ્રકરણ ૩ જુ. ચતુરિંદ્રિય જીવો ૨૦૦૦૦૦ પચંદ્રિતિર્યંચ છ ૪૦૦૦૦૦ નારકીના જીવો ૪૦ ૦ ૦ ૦ ૦ દેવની ૪૦૦૦૦૦ મનુષ્ય ૧૪૦૦૦૦૦ કલે. ૮૪૦૦૦૦૦ જીવ વિષે જો કોઈ પણ શાસ્ત્રમાં ઘણી જ ઉંડી સમજ આપી હય, તો તે મુખ્ય કરીને જન શાયજ છે, એમ આ ઉપરથી જણાશે છવ વિષે જૈન શાસ્ત્રામાં ધણજ ઉમદા વિચારો નજરે પડે છે ને તે દરેક વિદ્વાને વાંચવા અને અભ્યાસ કરવા યોગ્ય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવ છે, એમ માનવાનાં કારણે એ ઉંડા વિચારોના યોગેજ જીવ વિષેના જૈન શાસ્ત્રના વિચારો અતિ મનન કરવા ગ્ય છે. ધણુક બેકિ, તેંએંતિ, આદિ છવામાં જીવ માનવા હા પાડે છે, પણ પૃથ્વી, પાણી, અગ્નિ વગેરેમાં જીવ માનવા ના પાડે છે, અને તેનું કારણ એ જણાવે છે, કે જીવનું કોઈ પણ ચિન્હ તેમાં જોવામાં નથી આવતું, તેથી પૃથ્વી આદિમાં જીવ છે એમ માની શકાતું નથી. એ સંબંધમાં વધુ લખાણ નહિ કરતાં જૈન શાસ્ત્રો શું કહે છે, તે ટુંકમાં તપાસીશું. (૧) પૃથ્વી-અગર જો કે પૃથ્વી વગેરેમાં પ્રગટ રીતે એવું કોઈ પણ ચિન્હ નથી, કે જેથી જીવ સિદ્ધ થાય, પણ અવ્યક્ત રૂપે તો એવું ચિન્હ છે જ. જેમ નિશાથી મુછત થયેલા છવામાં આવ્યકત લિંગ થઈ જવા છતાં જીવપણું છે, તેમજ પૃથ્વી આદિમાં પણજીવ પણું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સવા પ્રાચિન ધર્મ. ૧૭૫ વો પૃથ્વી વગેરેમાં મનુષ્યના જેવું ચેતના લિંગ નથી, તે છતાં તેઓ માં રહેલાં લવણ, વિદ્યુમ પાષાણ વગેરેમાં અ, માંસ અંકુરની જેમ સમાન જાતિય અંકુર ઉત્તિર છે, અને તેથી અવ્યકત ઉપગાદિ લક્ષણ હોવાથી પૃથ્વી સન છે એમ સિદ્ધ થાય છે. વળી કોઈ એમ કહેશે કે, વિકમ પાષાણાદિ પૂરી કઠણ રૂપે છે ને તેથી તે સચેતન હોવાનો સંભવ નથી, પણ તે વાત પણ બરાબર નથી. જેમ શરીરમાં રહેલાં હાડ અનુગત ને કઠણ છે તે છતાં સતત છે, તેમ જવાનુગત પૃથ્વીનું શરીર પણ સચેતન છે. વળી પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિનાં શરીર જીવસહિત છે, કારણકે તેમાં છે, ભેદ્ય, ઉલ્લેય, ભોગ્ય, વ્રય વગેરે છે. બળદની “ ગલધી ? ( ગળાની નીચેની ઝલ) તથા શીંગડાની માફક સંધાતવત પૃથ્વી વગેરેમાં છેદ વગેરે જે જોવામાં આવે છે, તેને કોઈ પણ ગેપવી શકતું નથી. વળી પૃથવી વગેરેનાં શરીર અનિષ્ટ છે કારણકે, સર્વ પુદગલ દ્રવ્યને દ્રવ્ય શરીર છે એમ પણ જન સિદ્ધાંતમાં જણાવવામાં આવ્યું છે, સહિત અને જીવ રહિત જે વિશેષ છે તે આ પ્રમાણે છે- શસ્ત્રથી અને નુપરત જે પૃથ્વી આદિ છે, તે હાથ પગના સંધાતવત સંધાત ન હોવાથી કદાચિત સચેતન છે, તે જ રીતે શસ્ત્રથી ઉપહત થવાથી હાથ આદિ માફક અચેતન પણ છે, તે અચેતન જ છે. (૨) પાણી-ઘણાકો એમ માને છે કે પાણીમાં જીવ નથી કારણકે, તેમાં પ્રવત એટલે મૂવની પેઠે જીવનું લક્ષણ નથી. આ શંકા બરાબર નથી. જેમ હાથીનું શરીર તરત ઉત્પન્ન થયેલી સ્થિતિમાં દ્રવ્ય રૂ૫ તેમજ સચેતન રૂપ દેખાય છે, તે જ રીતે પાણી વિષે છે. વળી જેમ ઈડામાં ફકત રસ હોય છે અને કોઈ પણ અવયવ હોતો નથી, તે છતાં સચેતન રૂપ છે, તે જ રીતે પાણીમાં પણ ચિતન્ય છે. (૩) અગ્નિ-આશિઆ કીડાનું શરીર જેમ જીવની શક્તિથી પ્રકાશ વાન છે, તેમજ અગ્નિ આદિ પણ પ્રકાશવાન હૈયાથી સચેતન છે, એમ જન સિદ્ધાંતો જણાવે છે. વળી જેમ શરીરમાં છવ વગર તાવની ગરમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ખંડ બીજે-પ્રકરણ ૩ જું. ઉત્પન્ન થતી નથી તેમજ, અગ્નિમાં પણ છવ વગર ગરમી થતી નથી; કદિપણ મરણ પામેલા શરીરમાં તાવની ગરમી ઉત્પન્ન થતી નથી, તેનું કારણ પણ એજ છે. આથી અગ્નિ સચેતન છે એમ સહ જણાશે. (૪) વાયુ-જેમ દેવતાઓનાં શરીર શક્તિ પ્રભાવથી, અને મનુષ્યોનાં શરીર વિદ્યા બળથી, અદસ્ય રહે છે અને ચક્ષુથી નજરે પડતાં નથી, તેમ વાયુકાય સુક્ષ્મ પરિણામ હોવાથી પરમાણુંની જેમ, આંખોથી દેખાતા નથી તે છતાં વિધમાન ચેતનાવાળાં છે. (૫) વનસ્પતિ-એ વિષે આ પ્રકરણની શરૂઆતમાં લંબાણથી બોલવામાં આવ્યું છે. – – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સિથી પ્રાચિન ધર્મ ૧૭૭. પ્રકરણ ૪ થું. – – ધર્મ. જિત સિદ્ધાંત ઘણાજ ઉત્તમ હોવાના કારણમાં જેને જે રીતે ધર્મ હત્વનું સ્વરૂપ માને છે, તે ઘણીજ પુષ્ટિ આપે છે. “ધર્મ' એ શબ્દને અર્થ પ્રથમ ખંડના પ્રવેશમાં જણાવવામાં આવેલો હોવાથી, અત્રે તે વિષે લંબાણ ન કરતાં, ધર્મના ભેદ વિષે જન સિદ્ધાંતો શું જણાવે છે તે જોઈશું. જન સિદ્ધતિ પ્રમાણે ધર્મના ત્રણ ભેદ છે ૧ સમ્યક જ્ઞાન. ૨ સમ્યક દર્શન. ૨ સમ્યક ચારિત્રય, નય પ્રમાણયુક્ત જીવ, અજીવ, પુણ્ય, પાપ, આવ, સંવર નિરા, બંધ અને મેક્ષનું સ્વરૂપ જાણવું, તે સ્મક જ્ઞાન છે. એ જ્ઞાન કોઈને સંક્ષેપથી અને કોઈને વિસ્તારપૂર્વક થાય છે. જીવ વિષે આગલા પ્રકરણમાં વિસ્તારપૂર્વક બોલવામાં આવ્યું છે. હવે અજીવ વિગેરે બીજાં તત્વોની બાબતમાં. જૈન સિદ્ધાંત શું જણાવે છે, તે સંક્ષેપથી તપાસીએ. અજીવ તત્વ. –----- જ્ઞાન વગરના, રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા નર, અમરાદિ ગતિમાં ગમન નહિ કરનારા, જ્ઞાના વરણયાદિ કર્મ નહિ કરનારા ને નહિ ભોગવનારા, ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ તે મતિમાને અપી અન છે, અને ૧૮ ખંડ બીજો-પ્રકરણ ૪ થું. જડ સ્વરૂપી, અને ટૂંકમાં, જીવનાં લક્ષણોથી જેમાં ઉલટાં લક્ષણે છે, તે અજીવ છે. અજીવના પાંચ પ્રકાર છે:- (૧) ધર્મસ્તિકાય (૨) અધર્મસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદગલાસ્તિકાય અને (૫) કાળ. એ સંબંધમાં પ્રખ્યાત જૈન મહાત્મા શ્રીમદ વિજયાનંદ સુરી પિતાના “જૈન તત્વાદર્શ ” માં નીચે પ્રમાણે જણાવે છે - (૧) ધર્મસ્તિકાય–જેમ માછલીના સંચારનું અપેક્ષા કારણ પાણી છે, તેમ જીવ તથા પુદગલને ગતિપણે પરિણમતાં જે અપેક્ષા કારણ હોય, તે ધર્માસ્તિકાય છે. જો કે જીવ તથા પુદગલ પોતાની શક્તિથી ચાલે છે, તે પણ તેઓને ગતિસહાયક ગુણપ્રદાતા ધર્માસ્તિકાય પદાર્થ છે. એ લોકવ્યાપી, નિત્ય, અવસ્થિત, અરૂપી અને અસંખ્ય પ્રદેશ છે. જ્યાં સુધી આ ધર્માસ્તિકાય દ્રવ્ય છે, ત્યાં સુધી લોકની મર્યાદા છે, અને જ્યાં સુધી ધરમાસ્તિકાય દ્રવ્ય વર્તે છે, ત્યાં સુધી જીવે, પુદગ ગતિ કરે છે, (એ સંબંધમાં જૈન સિદ્ધાન્તમાં ઘણું જ વિસ્તારપૂર્વક વર્ણન છે.) (૨) અધર્માસ્તિકાય-આ દ્રવ્યનું સ્વરૂપ ધર્માસ્તિકાય (દશ જાણવું, પરંતુ તફાવત એ છે કે, આ દ્રવ્ય જીવ, પુદગલને સ્થિતિ સહાયક છે. જે રીતે રસ્તે ચાલતો મુસાફર થાકી જવાથી, વૃક્ષાદિની છાયાનો આશ્રય લે છે, અને તે પ્રસંગે સ્થિતિ તો પોતે જ કરે છે, પરંતુ આશ્રય વિના સ્થિતિ થઈ શકતી નથી, તેમ છવ પુદગલ ગતિ કરતાં સ્થિતિ કરવા પ્રસંગે, સ્થિતિ તે પોતે જ કરે છે, પરંતુ અપેક્ષા કારણરૂપ વૃક્ષની છાયા માફક અધર્માસ્તિકાય દ્રવ્ય છે. (૩) આકાશાસ્તિકાય.આ દ્રવ્યનું સ્વરૂપ ધરમાસ્તિકાય સદશ છે, પણ એમાં વિશેષ આ પ્રમાણે છે. આ દ્રવ્ય લોકાલોક વ્યાપી છે અને અવકાશ દાન લક્ષણ છે. જીવ, પુદ્ગલને રહેવામાં અવકાશ આપે છે. ઉપરનાં ત્રણે દ્રવ્ય એકએકમાં મળી ગયેલાં છે. જ્યાં સુધી આકાશારિતકાય અધર્માસ્તિકાય અને ધમસ્તિકાય છે, ત્યાં સુધી આ લેક છે, અને જ્યાં કેવળ આકાશાસ્તિકાય છે અને બીજું કોઈ નથી, તે અલોક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ નિયાના સૌથી પ્રાચિનધર્મ. ૧ ( ૪ ). પુદ્દગલાસ્તિકાય-પુદ્ગલ શબ્દ એ અર્થમાં વપરાયછે. એક પરમાણુ એના અર્થમાં અને બીજો પરમાણુ એના સમૂહનાં ઘટ ટાદિ કાર્યના અર્થમાં. એક પરમાણુંમાં, એક વર્ણ, એક રસ, એક ગાંધ, અને એ સ્પર્શ છે, અને કાર્ય લિંગ છે. વર્ણથી વાંતર, રસથી રસાંતર, ગંધથી ગધાંતર, અને સ્પર્શથી સ્પાંતર થઈ જાયછે. દ્રવ્યરૂપે પરમાણું અનાદિ અનંત છે અને પર્યાયરૂપે સાદિસાંત છે. પરમાણુ એનાં કાર્યમાં કાઈ પ્રવાહથી અનાદિ અનંત અને કાઇ સાદિસાંત છે. જે જડરૂપ દેખાયછે, તે સર્વે પરમાણુ એનાં કાર્ય છે. સુકાઈ ગયેલી વતસ્પતિ અને અગ્નિ પ્રમુખ શસ્ત્રથી પરિણામાંતર પ્રાપ્ત થયેલી પૃથ્વી વગેરે સર્વે પુદ્ગલ છે. સમુચ્ચય પુદ્ગલ દ્રવ્યમાં પાંચ વર્ણ, પાંચ રસ, એ ગંધ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન છે. પાંચ વર્ણ આ પ્રમાણે છે:~ ( ૧ ) કાળા, ( ૨ ) લીલેા, ( ૩ ) રાતેા, ( ૪ ) પીળેા, ( ૫ ) ધેાળા. પાંચ રસ આ પ્રમાણે છે: ( ૧ ) તીખા, ( ૨ ) કડવા, ( ૩ ) કષાયેલા, ( ૪ ) ખાસ ( ૫ ) મીઠે. એ ગધ આ પ્રમાણે છે: = ( ૧ ) સુગંધ, ( ૨ ) દુર્ગંધ. આઠ સ્પર્શે આ પ્રમાણે છે: ( ૧ ) ખરખરા, ( ૨ ) સુંવાળા, ( ૩ ) હલકા, ( ૪ ) ભા રે, ( ૫ ) ઠંડા, ( ૬ ) ગરમ, ( ૭ ) ચીણેા, ( ૯ ) લખા. પુદ્ગલેામાં અનંત શિતએ છે ને અનંત સ્વભાવ છે, અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વગેરે નિમિત્તેાના મળવાથી, તેનાં વિચિત્ર પરિણામ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ખંડ બીજો પ્રકરણ ૪ થું. ( ૫ ) કાળ૮૦૫-કાળને આસ્તિકાય કહેવામાં નથી આવતો પણ દ્રવ્ય કહેવામાં આવે છે. કાળ એ કાંઈ પદાર્થ નથી, પણ સવે દ્રવ્યને નવાજુનાં કરનાર હોવાથી એને દ્રવ્ય કહેવામાં આવે છે, અને પ્રથમ સમયનો નાશ થાય અને બીજો સમય આવે, તે માટે કાળને દ્રવ્ય કહેવામાં આવે છે. વળી કાળ દ્રવ્યમાં એક સમયથી બીજે સમય ન હોવાથી પણ, એને આસ્તિકાય કહેવામાં નથી આવતો. એ અરૂપી છે. પુણ્યતત્વ પુણ્ય એટલે શુભ પ્રકૃતિથી જે પોતે કરેલાં કર્મ, જીવોને સુખ આપે છે તે. પુણ્યનું ઉપાર્જન નીચલાં નવ કારણોથી થાય છે – ( ૧ ) પાત્રને અન્નદાન આપવાથી, (૨) પાત્રને પીવાને જળ આપવાથી, (૩) પાત્રને પહેરવાનું વસ્ત્ર આપવાથી, (૪) પાત્રને રહેવાને સ્થાન આપવાથી, (૫) પાત્રને સુવા બેસવાને આસન આપવાથી, (૬) ગુણી જનને દેખી મનમાં આનંદ પામવાથી, ( ૭ ) ગુણી જનોના વચનની પ્રસંશા કરવાથી, ( ૮) ગુણી જનેની કાયાથી સેવા કરવાથી, (૮) ગુણ જનને નમવાથી. જૈન મતમાં પણ ઉપાર્જન કરવા માટે દાન આપવાનું જણાવવામાં આવ્યું છે એ, પુણ્યના ૯ પ્રકારમાં ના પહેલા પાંચ પ્રકારથી સહજ સમજાશે. વળી એ દાન ફકત જૈનને જ કરવું, એમ જિન શાસ્ત્રમાં જણાવવામાં નથી આવ્યું, પણ દરેક દાન દેવા યોગ્ય પ્રાણીને પછી તે ગમે તે મતને હેય તે પણ શું આપવા જણાવવામાં આવ્યું છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સૌથી પ્રાચિન ધર્મે, ૧૮૧ છતાં એ દાન જો પાત્રને દેવામાં આવે, તે તે પુણ્ય તથા મેાક્ષ તેના કારણરૂપ થશે, અને અનુકંપાથી આપેલું દાન કત પુણ્ય ઉપાર્જન કર વાના કારણરૂપ થશે, એમ જણાવવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રામાં કાઇ પણ ઠેકાણે પુણ્યના નિષેધ કરવામાં આવ્યા નથી અને એ ધર્મના દરેકે દરેક તીર્થંકરે દિક્ષા લેતા પહેલાં એક કરોડ અને આઠ લાખ સાનૈયા એક વર્ષ સુધી દરરાજ દાનમાં આપ્યા હતા, એમ જ્યારે આપણે વાંચીએ છીએ, ત્યારે જૈના મહા દયાળુ છે અને ધ્યાના સાગર કહેવાયછે, તેના કારણરૂપ એ ૨૪ મહાત્માઓનું વર્તન અને ઉપદેશ, દરેકના હૃદયમાં માનની લાગણીજ ઉત્પન્ન કરેછે. પુણ્ય કરનારને તેનાં પૂળ મળેછે અને તે મૂળ ખેતાળીશ પ્રકારે ભાગવાયછે:-- ૧. જેના ઉદયથી જીવ શાતા ભેગવે, તે શાતાવેદની ૨. જેના ઉદયથી જીવ ઉંચ કુળમાં ઉત્પન્ન થાય, તે ઉંચ ગાત્ર. ૩. જેના ઉદયથી જીવ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય, તે મનુષ્યગતિ. ૪. જેના ઉદયથી જીવ દેવગતિમાં ઉત્પન્ન થાય, તે દેવગતિ. ૫. મનુષ્યગતિમાં જીવને લાવવાને ઉદયમાં આવે, તે મનુષ્ય પૂર્વી ૬. દેવની ગતિમાં જીવને લાવવાને ઉદયમાં આવે, તે દેવાનુ પૂ. ૭. જેના ઉદયથી જીવ પંચે દ્રિયપણુ પામેછે, તે પંચદ્રિની જાત. ૮. જેના ઉદયથી જીવ એદારિક શરીરપણે પરિણભાવે, તે આદારિક શરીર. ૯. ઉપલીજ રીતે........ વૈક્રિય શરીર. ૧૦. ૧૧. આઙ્ગાકારી. .તેજસ શરીર. કાર્યણ રારી. ૧ર. જેના ઉદયથી જીવને પ્રથમનાં ત્રણ શરીરનાં અંગોપાંગની ઉત્પત્તિ થાયછે તે. ,, " ..... ૧૩. આદારિક અગામાંગ. ...... અનુપૂર્વી એટલે ઉપજવાને ઠેકાણે જીવને પહાંચાડે તે. * અંગે,માંગ ત્રણુછે (1) અંગ, (ર) ઉપાંગ (૩) ને અગાપાંગભંગ ૮ છેઃ-માથુ છાતી, પેટ, પીઠ, બે હાથ, એ સાથળ, આંગળી વગેરે ઉપાંમછે, અને નખ વીગેરે અંગેાપાંગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ખંડ બીજ–પ્રકરણ ૪ થું. ર૪. વક્રિય અંગોપાંગ. ૧૫. આહારક અંગોપાંગ. ૧૬. વરૂવભ નારાય સંહના, * ૧. સમચતુરસ્ત્ર સંસ્થાના ૧૮. શુભ વર્ણ, ૧૯. શુભ ગંધ. ૨૦. શુભ રસ. રા, શુભ સ્પર્શ. રર. અગુરુ લઘુ નામ કર્મ. + ર૩. પાઘાત નામ કર્મ–જેના ઉદયથી બીજાને પરાજય થઈ શકે છે. ર૪. ઉચ્છવાસ નામ કર્મ–જેના ઉદયથી શ્વાસોશ્વાસ લેવાની શક્તિ જીવને થાય છે તે. ર૫. આતાય નામ કમ–જેના ઉદયથી સૂર્યના જેવા તેજયુક્ત શરીરની પ્રાપ્તિ થાય છે તે. ૨. સુવિહાગતિ નામ કમ–જેના ઉદયથી જીવને આકાશની. ગતિ પ્રાપ્ત થાય તે. ર૭. ઉધત નામ કર્મ–જેના ઉદયથી ચંદ્ર જેવું શીતળ કરનારૂં” તેજયુક્ત શરીર પ્રાપ્ત થાય તે. - ૧ વા એટલે ખાલી અને રૂષભ એટલે પરિવેઝન અને નારાચતે મર્કટબંધ-આ ત્રણે રૂપથી જે ઉપલક્ષિત છે તે. હાડના સંચય સા. મર્થનું નામ હનન છે. જે સમ એટલે તુલ્ય–જેનું શરીર ચારે બાજુ એથી તુલ્ય લક્ષણયુક્ત, પ્રમાણસહિત, ને સુંદર આકારવાળું હોય તે. * જેના ઉદયથી શરીર મધ્યમ વજનનુંએટલે અતિ ભારી નહિ ને અતિ હલકું નહિ તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. ૧૮૩ ૨૮. નિમણું નામ કર્મ–જેના ઉદયથી જીવને નસે, ખોપરી, હાડ, આંખ, કાન, કેશ, નખાદિ શરીરના સર્વ અવયવે યોગ્ય સ્થાને રચનાર નામ કમની પ્રાપ્તિ થાય તે. ર૯. રસ નામ કર્મ જેના ઉદયથી જીવને બસપણાની પ્રાપ્તિ થાય તે. ૩૦ બાદર નામ કર્મ–જેના ઉદયથી અવસ્થૂળ શરીરવાળા થાય છે. ૭૧. પણ નામ કર્મ-જેના ઉદયથી જીવ છે પર્યાપ્તિ પૂર્ણ કરે છે તે. " ૩ર. પ્રત્યેક નામ કર્મ–જેના ઉદયથી એક એક જીવને એક એક શરીર પ્રાપ્ત થાય છે તે. ૩૩. સ્થિર નામ ક–જેના ઉદયથી જીવને હાડ, વગેરે અવય નિશ્ચળ હોય છે તે. ૩૪. શુભ નામ કર્મ–જેના ઉદયથી છવને મસ્તક વગેરે અવયે શુદ્ધ હોય છે તે. ૩૫. શુભગ નામ કર્મ-જેના ઉદયથી છવ સર્વેને પ્રીય થાય તે. ૩૬. સુસ્વર નામકર્મ–જેના ઉદયથી સ્વર મીઠાશવાળો થાય તે ૩૭. આદેય નામ કર્મ–જેના ઉદયથી છવનું વચન સર્વને માનનીય થાય તે. ૩૮. યશઃ કર્તા નામ ક–જેના ઉદયથી જીવ જગતમાં યશ પામે છે, ૩૦. તીકર નામકર્મ–જેના ઉદયથી જીવની ચોસઠ ઇંદ્રિ પણ પૂજા કરે અને ધર્મ તીર્થની પ્રવર્તન થાય તે. ૨૦. તિર્યંચનું આવડું. ૪૧. મનુષ્યનું આખું. કર. દેવતાનું આખું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો–પ્રકરણ ૪ થું. પામત. પુણ્ય અને પાપ એ બે તો વિષે જુદા જુદા ધર્મમાં ઘણુંજ મતભેદ જણાય છે. કોઈ એમ કહે છે કે, કેવળ એક પુણ્યજ છે અને પાપ નથી; બીજા એમ કહે છે કે, એક પાપ છે ને પુણ્ય નથી, વળી ત્રીજા એમ કહે છે કે, પુણ્ય પાપ એક જ વસ્તુ છે. વળી કેટલાક એમ કહે છે કે, મૂળથી કર્મ જ નથી અને જગતમાં થતી સર્વ વસ્તુ સ્વભાવથી જ સિદ્ધ છે, પણ તે વાસ્તવિક નથી. સુખ દુઃખ પૃથક પૃથક ભેગવવામાં આવતાં હોવાથી, તેઓના કારણભૂત પુણ્ય પાપ પણ સ્વતંત્ર છે, અને એકલું પાપ કે એકલું પુણ્ય, કે પુન્ય પાપ મિશ્ર, એમ માનવું ઠીક નથી. પાપ બંધવાનાં કારણે પાપ બંધાવાના અઢાર કારણે છે: ૧ પ્રાણાતિપાત–જીવહિંસા ૨ મૃષાવાદ–જુઠું બોલવું ૩ અદત્તાદાન–નહિ આપેલું લેવું તે, ચેરી ૪ મૈથુન–સ્ત્રીસેવન વગેરે ૫ પરિચહ–પસ રાખવો તે * અશુભ કર્મથી પોતે કરેલાં કર્મ જીવોને દુઃખ આપે છે, તથા આત્માના આનંદ રસને બાળી નાખનાર, પાપ કહેવાય છે; વળી પુણ્યથી જે ઉલટું તે પણ પાપ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિન ધ. ૧૮૫ ૬ કેધ–ગુસ્સે કરો તે છ માને ૯ માયા--કપટ - લાભ ૧૦ પગ ૧૧ દેવ ૧૨ કલેશ ૧૩ અભ્યાખ્યાન ખોટું આળ ચઢાવવું તે ૧૪. પશુન્ય–કોઈની ચાડી ખાવી તે ૧૫ રતિ અરતિ-સુખદુઃખે હર્ષ શેષ કરો તે ૧૬ પર૫રિવાદ– પારકી નિંદા કરવીતે ૧૭ માયામૃષાવાદ–મનમાં કાંઈ હેય ને બેસવું બીજું તે ૧૮ મિથ્યાત્વશ–મિથ્યાત્વ સેવવા રૂપ પરિણામ. પાપ ભોગવવાના ૮૨ પ્રકાર છે – ૫ જ્ઞાનાવરણ ૫ અંતરાય ૯ દર્શનાવરણ ૨૬ મેહની પ્રકૃતિ ૩૪ નામકર્મપ્રકૃતિ ૧ આશાવાદની ૧ નરકાસુ ૧ નીચગોત્ર કલે ૮૨ ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ખંડ બીજો-પ્રકરણ ૪૬. (૧) જ્ઞાનાવરણ માતજ્ઞાનાવરણ ધ્રુતજ્ઞાનાવરણ અવધિજ્ઞાના મન:પર્યવ કેવળજ્ઞાન વરણ જ્ઞાનાવરણ આવરણ ૧. જેના ઉદયથી જીવ મતિહીન થાય તે ૨. જેના ઉદયથી જીવને ભણતાં ન આવડે તે ૭. જેના ઉદયથી જીવને ઈધિની અપેક્ષા વગર આત્માને સાક્ષાત જ્ઞાન ન થાય તે ૪. જેના ઉદયથી મનમાં ચિંતિત અર્થે ને સાક્ષાત અર્થે ગ્રહણ કરનારૂં જ્ઞાન ન થાય તે છે. જેના ઉદયથી લોકાલોકના સકળ પદાર્થના સ્વરૂપનું જ્ઞાન ન થાય તે, અંતરાય. દાનાંતરાય લાભાંતરાય ભેગાંતરેય ઉપભોગતગાય વિતરાય ૧. જેના ઉદયથી દાન ન અપાય તે. ૨. જેના ઉદયથી માગનારને કાંઈ નહિ મળે તે. ૩. જેના ઉદયથી એકવાર ભોગવવા ગ્ય વસ્તુ ન ભગવાય તે. ૪. જેના ઉદયવી વારંવાર ભોગવવા ગ્ય વરતુ નહિ ભોગવી શકાય તે. ૫. જેના ઉદયથી શક્તિ છતાં પણ શક્તિ નહિ ફેરવી શકાય તે - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ. ( ૩ ) દર્શનાવરણ. ૬ 1 અલબત્ત ચક્ષુદર્શના- અચસુદર્શના- અવધિદર્શના- કેવળદર્શના વરણ વરણ વરણ વણ ૧૨ । નિદ્રા ।। સુખપ્રતિબોધકનિદ્રા નિદ્રાનિા પ્રચકા પ્રચલાંપ્રયા સ્થાનર્ધિ (જેમાં ચપટી વગાડતાં (જેથી ધણી (ઉભા કે (ચાલતાં ચાલતાં (જે નિદ્રા જાગે. તે) જે ઉધ આ બેઠા ઉધ નિદ્રા આવે તે) આત્મ શવે તે આવે તે ) ક્તિ છે તે જેમાં જીવની શક્તિ ઘણીજ વધેછે). માડુનીકર્યું. તત્વાર્થે શ્રદ્ધાને જે વીપરીત કરે તે માહતી ક્રમ કહેવાયછે. નિશા કરેલા માણસને જેમ સારા નરસાનું ભાન રહેતું નથી, તેમ મેાહની મૈંના જોરથી જીવને પેાતાના આત્માને શું સારૂ' છે, આત્માને શું પ્રવૃત્તિ કરવાની છે; વગેરે ખામતેનુ ભાન નથી રહેતું, અને સ ંસારી વાસનામાં લુબ્ધ થઇ શરીર, ધન, કુટુંબ, પુત્ર, શ્ર, પરિવાર વગેરેમાં આશક્ત થઇ, તેમાંજ સુખ માનેછે, અન્યાય, લુચ્ચાઇ, ઠગાઈ, ચારી, પારકાને કલંક દેવું, પારકાની નિંદા કરવી, પરને પીડા કરવી, જીવહિંસા કરવી, અહંકાર મમકાર કરવા, મદે કરી મહેાન્મત બનવુ, જુ ખેાલવુ” ને ખેાલાવવુ, વિષયમાં લુબ્ધ રહેવું, વગેરે મેહતી કર્મતા પ્રમા જે થાય છે. મિથ્યાત્વના માહ મિથ્યાત્વ મેાહની કહેવાયછે. તેના અનેક ભેદ છે અને કષાય માહનીના સેાળ ભેદ છે: ૬. સામાન્ય ખેધનું આવરણુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ કષાય મોડની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ||. ૧ અનંતાનુંબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજવલન ખંડ બીજે–પ્રકરણ ૪. www.umaragyanbhandar.com કેધ માન માયા લોભ ક્રોધ માન માયા લાભ કોધ માન માયા લાભ ક્રોધ માન માયા લાભ ૧. જે ક્રોધાદિ અનંત સંસારનાં મૂળ કારણ છે, તથા જેનું અનંતભાવાનુંબંધીશીલ છે, તેમાં જેનો સ્વભાવ એવો છે કે મરતા સુધી પણ એ ક્રોધના કારણે વેર છોડે નહિ. જ્યાં સુધી એ ક્રોધ આદિ હોય ત્યાં સુધી જીવ સમકીત પામે નહિ. જે માન પથરના થાંભલા માફક વળે નહિ, જે માયાથી પુરૂષ અતિ કપટી થાય છે અને વિશ્વાસઘાત કરે છે, અને જે લાભ કરમજી રંગ જેવો કદાપિ દુર ન થાય એ છે, તેનું નામ અનંતાનુંબંધી કર્મદિ પ્રકૃતિ છે. ૨. અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, અને લોભ એ ચાર અનેતાનુંબંધી ક્રોધ, માન, માયા ને લોભ કરતાં નરમ હોયછે. ૩. જેના ઉદયથી છવને સર્વે વિરતીપણું પ્રાપ્ત ન થાય તે. ૪. જેના ઉદયથી જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય તે. Page #200 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સિથી ધાચિન ધ. નવ નૌકાય. નેકષાય શબ્દ દેશ નિષેધ વાંચી છે. નેકષાય એટલે નહિ કષાય, કેમકે કષાય નથી પણ કપાય ઉત્પન્ન થવાનાં કારણ છે. એ કારણોથી કપાય ઉત્પન્ન થાય છે. શ્રી વેદ, પુરૂષ વેદ, નપુંસક વેદ, હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, એને જુગુપ્સા એ નવ નકષાય મોહની પ્રકૃતિ છે. નવ નેકષાય અને સોળ કષાય મળી મોહની કર્મના ૨૫ ભેદ છે જે વિષે વિસ્તારના ભયથી ઘણું જ ટુંકમાં અત્રે જણાવવામાં આવ્યું છે. એ કષાય જ્યાં સુધી હોય, ત્યાં સુધી કેવળ જ્ઞાન કદી પણ ઉત્પન્ન થાય નહિ. એ પ્રકૃતિ જેટલી જેટલી ઓછી થાય, તેટલો તેટલે જ આત્મા શાહ થતો જાય, અને તે જ ધર્મ છે. જેમ જેમ એ કષાયમાં વૃદ્ધિ થતી જાય, તેમ તેમ કર્મબંધમાં વૃદ્ધિ થતી જશે, ને જીવને દુર્ગતિનાં અને જન્મ મરણનાં દુઃખ ભોગવવા પડશે. નામ કરીની ચાવીસ પ્રકૃતિ. નામ કર્મની ચેત્રીશ પ્રકૃતિ નીચે પ્રમાણે છે:-- ૧. ન ગતિ-જેના ઉદયથી જીવ નર્કમાં જાય. ૨. તિય ગતિ–જેના ઉદયથી છવ તિર્યંચમાં જાય. ૩. નન પૂર્વી – જેના ઉદયથી નરક ગતિમાં જતાં જીવને બે સમયાદિ વિગ્રહ ગતિથી અનુશ્રેણીમાં નિયત ગમન પરિણતિ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ મંડ બીજે-પ્રકરણ ૪ થું.. ૪ તિર્યંચાનુ પૂર્વી.. પ એકેદ્રિય જાનિ. ૬. હદ્રિય જાતિ. ૭. દીંદ્રિય જાતિ, ૮. ચતુરિં િજાતિ ૯. રૂષભ નારા સંહના--જેમાં બંને પાસે બે હાડા મટબંધથી બાંધીને પટ્ટની આકૃતિ સમાન હાડની પટ્ટી ઉપર વિંટેલી હોય તે, ૧૦ નારા સંહાન–જેમાં વજી રૂષભ હીન બે પાસે મટબંધ હોય તે ૧૧. અધ નારા સંહનન--જેમાં એક પાસે મટબંધ અને બીજે પાસે ખીલીથી વિધેલું હાડ હેય. ૧૨. કલિકિ સહનન–જેમાં રૂષભનારાચ, બંનેથી વજિત માત્ર કિલિકાથી વીંધેલા બંને હાડનો સંચય તે. ૧૩. સેવાતિ સંહનન–જેમાં બંને હાડકાં સ્પર્શ માત્ર લક્ષણ યુક્ત છે, ને જેને દબાવવાથી પીડા થાય તે ૧૪. ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન–જેનો નાભિ ઉપરને વિસ્તાર સંપૂર્ણ લક્ષણવાળે અને નીચેને તેવા લક્ષણ યુક્ત નહિ ૧૫. સાદિ સંસ્થાન-નાભિ નીચેના શરીરનો ભાગ સુંદર આકા-- રવાળો પણ ઉપરનો ભાગ તેવે નહાં. ૧૬. વામન સંસ્થાન–હાથ, પગ, મસ્તક ગ્રોવા લક્ષણાદિ યુti અને ઉદર વગેરેને ભાગ લક્ષણાદિ રહિત. ૧૭. કુલ સંસ્થાન-ઉદરાદિ લક્ષણ સંયુક્ત અને હાથ પગ વગેરે લક્ષણ રહિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને તેથી પ્રાચિન ધર્મ. ૧૧ ૧૮. હું સંરથાન-જેમાં કોઈ પણ અવયવ લક્ષણ યુકત નહિ તે. ૧૯, અપ્રશસ્ત વર્ણ-જેમા ઉદયથી પાણીનું દર્શન તેના વર્ણથી બહુ બીભત્સ છે. ૨૦: અપ્રશસ્ત ગધ-જેના ઉદયથી જેના શરીરમાં અતિ દુર્ગધ હોય તે. ૨૧. અપ્રશસ્ત રસ જેના ઉદયથી પ્રાણીઓભા શરીરમાં અસાર રસ હોય, રર. અપ્રશસ સ્પર્શ--જેના ઉદયથી સ્પર્શેન્દ્રિયને દુઃખના હેતુરૂપ એવા કર્કશાદિ સ્પર્શ વિશેષ જીવોના દેહમાં હેય. ૨૩. ઉપધાત–જેના ઉદયથી પોતાના શરીરના અવયવોથી પીડા પામવી. ૨૪ અશુભ વિહગતિ–જેના ઉદયથી ચાલવાની ગતિ ઊંટ અને ગધેડા જેવી હોય. ૨૫. સ્થાવર-જેના ઉદયથી સ્થાવરમાં જન્મ થાય. ૨૬. સમ–જેના ઉદયથી પૃથ્વી કાયાદિમાં જીવ ઉત્પન્ન થાય, ૨૭. અપર્યાપ્ત–જેના ઉદયથી આહાર વગેરે પૂર્વોક્ત પપ્તિ પૂરી ન થાય. ૨૮. સાધારણ-જેના ઉદયથી અનંત જીવનું એક સાધારણ શરીર હોય. ૨૮. અસ્થિર–જેના ઉદયથી શરીરના અવયવો અસ્થિર હેય. ૩૦. અશુભ-જેના ઉદયથી નાભિની નીચેના અવય અશુભ હેય ૩૧. અસુભગ જેના ઉદયથી જીવને જે કોઈ દેખે, તેને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ખંડ બીજો-પ્રકરણ ૪. જીવ અનિષ્ટ લાગે. ૩૨. દુ:સ્વર-જેના ઉદયથી સ્વર કઠોર હોય. ૩૩. અનાદેય-જેના ઉદયથી છવ સંપ્રાણ બેલે તો પણ તેને કોઈ ન માને. ૩૪ અયશકીલ જેના ઉદયથી છવ, જ્ઞાન, વિજ્ઞાન, વિનય વગેરે યુક્ત હય, તે પણ તેની કીર્તિ ન વધે. - નામ કર્મની ૩૪ પ્રકૃતિ ઉપર પ્રમાણે છે. હવે આપણે અશાતાવેદની વગેરેના પાપનું સ્વરૂપ જોઈશું. અશાતા વેદની પાપ એટલે જે પાપના ઉદયથી છવ દુઃખ પામે છે તે. નકયુ પાપથી જીવ નર્ક આયુ ભોગવે છે. નીચગોત્રના પાપથી જીવ નીચ ગોત્રમાં જન્મે છે અને દુઃખ ખમે છે. આ રીતે જન શાસ્ત્રમાં પાપના બધા મળીને ૮૨ પ્રકાર બતાવ્યા છે. આવતત્વ. જીવ રૂપ તળાવમાં કપ પાણી આવે છે, અને જેનાથી જીવને કર્મની પ્રાપ્તિ થાય તે આશ્રવ કહેવાય છે. જૈન મતમાં મિથ્યાત્વ' અવિરતિ, પ્રમાદ કષાય, અને યોગ અને જ્ઞાના વરણીય વગેરે, કર્મના બંધના હેતુ તરીકે ગણવામાં આવ્યા છે, ને તેનેજ આશ્રવ કહેવામાં આવે છે. ૧ અસત દેવ, ગુરૂ અને ધર્મમાં રૂચી કરવીતે. ૨ હિંસાદિથી નવર્તવું નહિતે. ૩ મદ વગેરે. ૪ ક્રોધ વગેરે. ૫ મન, વચન અને કાયાને વ્યાપાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ુનિયાના સૌથી પ્રાચિન ધર્મ. ૧૯૩ આશ્રવ પુણ્ય અને પાપના બંધ હેતુ હોવાથી બે પ્રકારેછે, અને આ પ્રકારના મિથ્યાત્વ વગેરે ઉત્તર ભેદ્દેાના અધિક ન્યુનપણાથી, અનેક પ્રકારે છે. આમ્રવના ઉત્તર ભેદ ખેતાલીસછે:-- ૧ ઇદ્ર ૪ કપાય ૧ અવત ૨૫ ક્રિયા ૩ યોગ ૪૨ પાંચ ઇંદ્રિયાનાં નામ સર્વત્ર પ્રસિદ્ધ છે ને તે અગાડી જીવતત્વમાં જણાથવામાં આવ્યાં ઢાવાયા અત્રે જણાવ્યાં નથી, એ પાંચ ઇંદ્રિયા આમવનાં માંચ કારણ છે. ચાર કષાય પણ આમ્રવનાં ચાર કારણ છે; ક્રોધ, માન, માયા ને લાભ, એ કષાય કહેવાયછે. માન અને મમાં કઇંક તાવત છે; પ્રાપ્ત થયેલી વસ્તુથી જે અહંકાર થાય તે મદ, અને જે વસ્તુ પ્રાપ્ત થયા સિવાય જે અહંકાર થાયછે તે માન કહેવાય છે. મદના ૮ ભેદછે:- ( ૧ ) ભાતિમદ, ( ૨ ) કુલમદ, (૩) અલમ, ( ૪ ) રૂપમદ, ( ૫ ) જ્ઞાનમ, ( ૬ ) ઐશ્વર્યષદ, ( ૭ ) લાભમદ અને ( ૮ ) તખ઼મદ. પાંચ અવ્રત પણ આશ્રવનાં કારણછે. પાંચ ઈંદ્રિ, ત્રણુ ખલ મનખલ, વચનબલ અને કાયબલ, તથા શ્વાસેશ્વાસ અને આયુ, એ દૃશ માણુ-જીવ છે; એ પ્રાણાના નાશ તે ( ૧ ) જીવહિંસા, વળી ( ર્ ) ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ખડ ખીજો–પ્રકરણ ૪શું. જુઠ્ઠુંખાલવું, ( ૩ ) ચેરીવી, ( ૪ ) મૈથુન સેવવું, અને ( ૫ ) પરિગ્રહ, એ પાંચ અત્રત કહેવાયછે. આ પાંચ સવ્રતના ચાર ચાર ભાંગાછે, તે નીચે પ્રમાણે:— (૧) જીવ હિંસાના ચાર ભાગા—( ૧ ) ભાગવગર દ્રો હિંસા કરવી તે, જેમકે જીન મદીર બાંધતાં, ( ૨ ) દ્રવ્યે નદ્ધિ પણ ભાવે હિંસા કરવી તે, જેમકે મતથી બુરૂ ખ઼ઋતુ, ( ૩ ) ભાવ અને દ્રવ્ય એથી હિંસા કરવી તે, જેમકે કસાઈ થવું, (૪) દ્રવ્ય અને ભાવ અને વગર હિંસા કરવીતે. આ ભંગ શૂન્યછે આ ભગવાળા જીવ સસારમાં હાજી શકે નહિ. ઉપર લખેલા ચાર ભંગમાં પહેલાનું મૂળ, અપ પાપ અને બહુ પુન્ય છે, ખીજાનુ ળ, અનંતાનુકાળ સુધી સંસારમાં પરિભ્રમણ છે, તે ત્રીજાનુ` મૂળ, સસાર પરિભ્રમણ અને દુર્ગતિ છે. મૃલાવાદના ચાર ભાંગા-(૧) ભાવ વગર જી ખાલવું તે, જેમકે દયાના કારણે જીવ બચાવવા જુઠું ખેલવુ. આ વાસ્તવિક રીતે જુઠ્ઠું નથી. (૨) દ્રવ્યે નહિ પણ ભાવે જી... ખેલવું તે, જેમકે માઢે માલ્યા વગર મનમાં બીજાને ઠગવા અનેક વિચારો કરવા આ દ્રવ્યે નહિં, પણ ભાવે તે જીરૂં' છેજ. (૩) દ્રવ્ય અને ભાવ એથી જુદું ખેલવું તે, જેમકે મુખથી અસત્ય વચન ખાલવું અને મનમાં પણ છળકપટના વિચાર કરવા (૪) ચોથે ભંગ શૂન્ય છે. ચારીના ચાર ભાંગા-(૧) ભાવ વગર દ્રવ્યથી ચોરી કરવી તેજેમકે બદદાનત વગર એક માણસની દેાલત બચાવવા માટે, તે દેાલત લઇ જઈ સંતાડી રાખવી. (૨) દ્રવ્યે નહિ પણ ભાવે ચેારી કરવી તેજેમકે કાઇ માણસ થારી કરતા નથી પણ તેના વિચાર ક્યા કરેછે. (૩) ભાવે અને દ્રવ્યે ચારી કરવી તે-જેમક ચેરી પણ કરવી અને મનમાં પણ તેજ વિચાર રાખવા. (૪) ભાવે અને દ્રવ્યે કાષ્ઠ મણ રીતે ચારી નહિ-એ ભગા અગાડી માકજ શૂન્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૈથી પ્રાચિન ધ. બધા થનનાં ચાર ભંગ–(૧) દ્રએ મિથુન પણ વે મિથુન નહિ તે, જેમકે કઈ સાધુ ડુબતી સ્ત્રીને બચાવવા તેને પકડે. (ર) દ્રવ્ય મયુમ નહિ પણ ભાવે મિથુન, જેમકે સ્ત્રી ભોગવવી નહિ પણ તે ભોગવવા ઈચ્છા કરવી તે. (૩) દ્રવ્ય તથા ભાવે મૈથુન કરવું તે, જેમકે મનથી શ્રી સેવન કરવું તે (૪) ચોથો ભંગ શૂન્ય છે. પચિહના ચાર ભંગ-૧) બે પરિગ્રહ પણ ભાવે નહીં તે, જે. મકે મુનિની મરજી ન છતાં કઈ તેમને ફુલને હાર પહેરાવે, ને તેમણે હાર પહેરેલો જોઈ કે તેમને પરિગ્રહવાળા ધારે, એ દ્રવ્ય પરિગ્રહ કહેવાય પણ ભાવે નહિ. (૨) બે પરિગ્રહ નહિ પન ભાવે પરિગ્રહ, જેમકે કોઈ ગરીબ મનુષ્ય ધન મેળવવા બહુજ વિચાર કરે છે. (૩) ધનવાન હવા છતાં વધુ ધન મેળવવા વિચાર કરે, એ દ્રવ્ય અને ભાવે બે રીતે. પરિગ્રહી કહેવાય. (૪) ચે ભમ શૂન્ય છે. પચીસ ક્રિયાનું સ્વરૂપ પચીસ ક્રિયા નીચે પ્રમાણે છે – ૧ કાર્ષિક ક્રિયા અર્થત શરીરની ક્રિયા-એ ક્રિયાના બે ભેદ છે. ૨ અધિકરણ ક્રિયા-શસ્ત્રથી બીજાને વધ કરી પોતાના આત્માને નકમાં મોકલનારી ક્રિયા. એ ક્રિયાના બે ભેદ છે. પ્રાદેષિકી ક્રિયા–વને અજીવ ઉપર મનમાં ટૂંક કરવાની ક્રિયા ૪ પરિતાપનિકી ક્રિયા--પતાને અને પરને પરિતામ કરનાર ક્રિયા એના બે ભેદ છે. ૫ પ્રાણાતિપાતિકી ક્રિયા જીવ હિંસા કરનારી અને કરાવનારકિયા એના બે ભેદ છે. ૬ આરંભ દિયા--પશ્વિકાય વગેરે જીવના ઉપવાત કરનારી અને કરાવનારી યિા.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મ’ડ બીજો–પ્રકરણ ૪ યુ. ૭ પ્રાચિહિકી ક્રિયા-ધન, ધાન્ય વગેરે પરિગ્રહ મેળવતા તથા તેને રાખવા માટે જે ક્રિયા કરવી પડે તે. ૮ માયા પ્રત્યયિકી ક્રિયા—મીજાને ઠગવા માટેની ક્રિયા. ૯ મિથ્યા દર્શન પ્રત્યયિકી ક્રિયા—જીન વચનથી વિપરિત પ્રશ્નપણાથી જે ક્રિયા લાગે તે. ૧૦ અપ્રત્યાખ્યાનિકી ક્રિયા-પચ્ચખાણ કર્યાં વગર કષાયાના ઉદ મથી જે ક્રિયા લાગે તે. ૧૧ દષ્ટિકી ક્રિયા–કાતુક માટે અને રાગાદિ કલુષિત ચિતથી જીવ, અજીવને જોવાની ક્રિયા, ૧૨ સ્પષ્ટિકી ક્રિયા—માહ વગેરેથી સ્ત્રી વગેરેને સ્પર્શ કરનારી અને કરાવનારી ક્રિયા. ૧૩ પ્રાતિયકી ક્રિયા—બીજાનું સુખ દેખી દ્વેષ કરનારી અને કરાવનારી ક્રિયા. ૧૪ સામાનિ પાતિકી ક્રિયા—સ્રોત પુરૂષને જમવા આવતાં ને ક્રિયા લાગે તે. ૧૫ નૈસબ્રિફી ક્રિયા–પાપના ભાવથી અનુમેદન રનારી અને કરાવનારી ક્રિયા, ૧૬ સ્વહસ્તિી ક્રિયા-ક્રોધથી ખીજા પાસે કરાવવાની સીજ રાતેજ કરે, તે ક્રિયા, ૧૭ આજ્ઞાપનિકી ક્રિયા—ભગવાનની આજ્ઞા ભંગ કરી પેાતાની સુધ્ધિથી, જીવ અજીવની પ્રરૂપણા કરનાની ક્રિયા, ૧૮ વૈદાણિકી ક્રિયા—ખીજાનાં સુપ્ત આયરા પ્રગટ કર નારી ક્રિયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનો સૌથી પ્રાચિનધર્મ. ૧૯ અનાભાગ ક્રિયા.~~ઉપયાગ વગરની ક્રિયા. ૨૦ અનવકાંક્ષા પ્રત્યયિકી ક્રિયા—પેાતાને તથા પુરને જાય કરનારી ક્રિયાના અનાદર કરનારી ક્રિયા. ૨૧ પ્રયોગક્રિયા—ચાલવું, દોડવુ વગેરેની, તથા હિંસા કરવી, જુઠ્ઠું' ખાલવુ વગેરે કાયાની ક્રિયા. ૨૨ સમુદાન ક્રિયા.~~મોટા પાપના યોગે માટે કર્મનું સાથે બ્રહ્મણુ થાય તે. ૨૩ પ્રેમપ્રત્યયિકી ક્રિયા—લેાશ અને માયાથી થતી ક્રિયા. ૨૪ દ્વેષપ્રત્યયિકી ક્રિયા—ાષ અને માનથી થતી ક્રિયા. ૨૫ ઇયાપથિકી ક્રિયા—ચાલવાથી જે ક્રિયા લાગે તે. ત્રણ ગ યેાગ ત્રણઙે, ( ૧ ) મનના, ( ૨ ) કાયાના. મનના વ્યાપાર તે મનેયેગ, વચનને અને કાયાના વ્યાપાર તે કાયયોગ છે. ૧૭ • 888 આશવના ૪૨ બેટ્ટ આ રીતે સક્ષેપમાં જૈનધર્મ શાસ્ત્રાના આધારે જણાવવામાં આવ્યાછે, અને એ જુદા જુદા આચવથી જીવને શુભાશુભ કર્મની આમદાની થાયછે. webdes Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વચનનાં, અને ( ૩ ) (૩) વ્યાપાર તે વચનયોગ www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ખરું બીજો-પ્રકરણ ૪ યુ સવર તત્વ આશવથી જીવને આવતાં કર્મને સનાર સવર કહેવાયછે. મ સવરતત્વના ૫૭ ભેદ છે: સમિત્તિ.. ગુપ્તિ. યતિધર્મ 3 ૧૦ ર ભાવના. રર પરિસહ. ચારિત્ર. 7 ૧૭ પાંચ સમિત્તિ( ૧ ) ધામિત્તિ એટલે કે સમ્યક્ આગમને અનુસરીને ચાલવાની ક્રિયા કરવા તે. ( ૨ ) ભાષાસમિત્તિ, એટલે કે ખીજાને સુખદાયક અને પ્રયાજનને સાધનાર વચન મેાલવાં તે. ( ૩ ) એષણા સમિત્તિ ૪ર દેષ રહિત આહાર વગેરે લેવાં તે. ( ૪ ) આદાન નિક્ષેપ સમિત્તિ-આાસન વગેરે તપાસીને ઉપયોગપૂર્વક લેવાં તે. ( ૫ ) પરિસ્થાપના સમિત્તિ-મળ, વસ્ત્ર, અન્ન વગેરે જીવ. રનિંત ભૂમિમાં સ્થાપન કરવાં તે. ત્રણ ગુપ્તિ—( ૧ ) મનેાગુપ્તિ ( ૨ ) વચનગુપ્તિ અને (૩) કાયાગુપ્તિ, એટલે કે અશુભ મન, વચન, કાયાનેા નિરેષ કરી, શુભ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવી તે. દશ યતિધર્મમતિ ધર્મ દશ પ્રકારે છે, અને તે આ પ્રમાણે છે:- ( ૧ ) ક્ષમા, ( ૨ )અહંકારરહિતપણું, ( ૩ ) મન, વચન અને કાયાથી કુટિલતાના અભાવ, ( ૪ ) લેાભને ત્યાગ, ( ૫ )ખાર પ્રકારનાં તપ, ( ૬ ) સંયમ, ( ૭ ) જૂઠને ત્યાગ, ( ૮ ) શાચ । ૯ । જરા પણ દ્રવ્ય રાખવાને અભાવ અને (૧૦ ) બ્રહાચર્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સૌથી પ્રાચિન ધર્મે. ૧ બાર ભાવના—( ૧ ) અનિત્ય ભાવના—સંસાર અનિત્ય છે પ્રેમ જે ભાવવું તે. ( ૨ ) અશરણ ભાવના-પ્રાણિઓમેજો કાર્બનું · શરણુ નથી એવું ભાવવું તે. ( ૩ ) સંસાર ભાવના—સંસારમાં અનેક રૂપે ભ્રમણ કરવું પડેછે એવુ ભાવવું' તે. ( ૪ ) એકત્વ ભાવના– જીવ એકલાજ ઉત્પન્ન થઈ, એકલેાજ કર્મ કરી, એકલેાજ પ્ળ ભેગવી, એકઊજ મરેછે એવુ ભાવવું તે. ( ૫ ) અન્યત્વ ભાવના—આ સંસારમાં હું કોઈના નથી અને કોઈ મારૂં નથી, એવું ભાવવું તે, ( ૬ ) અશુચિ ભાવના—આ દેહ મળ મૂત્રથો ભરપુર અને અપવિત્ર છે એવુ ભાવવું તે. ( ૭ ) આશ્રવ ભાવના—મન, વચન અને કાયાથા જીવને થતાં શુભાશુભ કર્મની ભાવના ભાવવી તે ( ૮ ) સંવર ભાવના—આ અનેા (નરાધ કરનારી ભાવના ભાવવી તે ( ૯ ) નિર્જરા ભાવના—મૈંની સંતતિના નાશ કરનારી ભાવના (૧૦) લેાક સ્વભાવ ભાવ!પ્લાકના સ્વરૂપની ભાવના ભાવવી તે. ( ૧૧ ) એાધિ દુર્લભ ભાવના. (-૧૨ ) ધર્મનાં કથન કરનારા અરિહંત છે, એવી ભાવના ભાવવી તે આવીસરિસહ ( ૧ ) ક્ષુધા પરિસંહ, ભૂખ સહન કરવીતે. ( ૨ ) તૃષા પરિસ૭. ( ૩ ) શીત ( ઢાંઢ ) પરિસદ્ધ, ( ૪ ) ઉષ્ણુ ( તાપ ) પરિસહ, ( ૫ ) શમશક પરિસđ--મચ્છર માંકડના ડુખની વેદના સહન કરવી તે ( ૬ ) અચલા પરિસહ-વસ્ત્ર ાટેલાં હુંય તાપણુ અકલ્પનિક વસ્ત્ર નહિ લેવાંતે. ( ૭ ) અરતિ પરિસહ-સંયમ પાળતાં ઉત્પન્ન થતી અરતિ સન કરવી તે. ( ૮ ) સ્ત્રી પરિસહ,-ઓએ તરધ્ વિકાર બુદ્ધિ ન રાખવીતે. ( ૯ ) ચર્યા પરિસહ-ચા એટલે ચાલવું. ધર વગર, અનિયત વાસી થઈ, ભાસાદિ વગેરે કરવાં તે. ( ૧૦ ) નિષધા પરિસહી વગેરે વગરની જગ્યામાં રહેવાથી દુ:ખ થાય તે સહન કરવું' તે. (૧૧) શય્યા પરિસંહ-શય્યા વગર સુવાના દુ:ખ સહન કરવાં તે ( ૧૨ ) આક્રોશ પરિસહ.અનિષ્ટ વચન ખાલનાર પર ક્રાપુન કરવા તે. ( ૧૩ ) વધ પરિસહ વધ થવા સુધી દુ:ખ સહન કરવું તે. (૧૪) યાચના પરિસહ-માગવા માટે દુઃખ સહન કરવું તે. (૧૫) અલાભ પરિસહ-ઇચ્છા થયેલી વસ્તુ હેવા છતાં નહિ મળવાથી મનમાં ચતું દુ:ખ સહન કરવું તે. (૧૬ ) રાંગ પારસહ-રાગ સહન કરવા તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦, ખંડ બીજે-પ્રકરણ ૪ યુ. (૧૭) વણસ્પર્શ પરિસહ, કઠોર વણના સ્પર્શ સહન કરવા તે. (૧૮) મળ પરિસર, મલીનતાથી ઉગ થવા છતાં તે સહન કરે છે. (૧૯) સહાર પરિસહ-બીજાને સત્કાર થાય તે પેતાનો સત્કાર નથી થતોએમ જાણવા છતાં મનમાં વિષાદ ન કરે તે. (ર) પ્રજ્ઞા પરિસહઅત્યંત બુધ્ધિશાળી છતાં અભિમાન ન કરવું તે (ર૧) અજ્ઞાન પરિસહ-અજ્ઞાનતાનું દુઃખ સહન કરવું તે ( રર) દર્શક પરિસહ, પૃદ્ધ વગેરે દેખાતા નથી તે છતાં, વિષે તે શંકા ન લાવવી તે.. પાંચ ચારિત્ર-ચારિત્રના પાંચ ભેદ છે - (૧) સામાયિક (૨) દે સ્થાનિય (૩) પરિહાર વિશુદ્ધિ (૪) સુક્ષ્મપરાય. (૫) યથાખ્યાત. આ ચારિત્રનું વિવેચન કરતાં ઘણું લંબાણ થવાને ભાગ હોવાથી, એ સમજવાની ઈચ્છા રાખનાર મુમુક્ષુએ શ્રી દેવાચાર્યકુત નવતત્વ પ્રકરણની ટીકા જેવી. આશવને કિનાર સવિરતત્વના ઉપર જણાવ્યા પ્રમાણે ૫૭ ભેદ થાય છે. નિર્જરા તવા જેનાથી જીવની સાથે બંધાયેલા કર્મ દેશથી તેમજ સર્વથી ક્ષય થાય તેને નિર્જરા કહે છે, અને એ નિર્જરા કરવાનું સાધન તપ, કે જેના બે પ્રકાર છે, અને જે બેન પણ જુદા જુદા ભેદ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com I અણુસણ માર । p બાહ્ય તપના ભેદ. । 1 ઉણાદરી વૃત્તિસક્ષપ સત્યાગ ( ચૈાડુ ખાવુ ) (અભિગ્રહ કરવા) (દુધ, હ્તો વગેરેના ભાગ) + પાંચે ક્રિયાને પાતપાતાના વિષયાથી રાકવી તે. 1 ભાભ્યાતર કાયકલેશ નિના સલિનતા દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ, ૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ આવ્યંતર તપના ભેદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * પ્રાયશ્ચિત (કરેલા પાપ માટે ૬ વિનય વિયાય વાદયાય ધ્યાન લ્યુસર્ગ આર્તધ્યાને (એ ધ્યાન તજવું) રદ્રધ્યાને ધર્મધ્યાને શુકલધ્યાન (એ ધ્યાન ભજવું) (એ ધ્યાન અંગીકાર કરવું) એ ધ્યાન અંગીકાર કરવું) (વધુ માટે જુઓ “આચાર દિનકર” શ્રી વર્ધમાન સુરી કૃત) છે. ખંડ બીજે-પ્રકરણ ૪ થું www.umaragyanbhandar.com ૧. પિતાથી વધુ ગુણવાનની ભક્તિ કરવી તે. ૨. પિોતે ભણવું ને ભણાવવું, સંશય ગુરૂને પુછવો, ભણેલું યાદ કરવું અને ઘમક્યા કરવી તે. ૩. સર્વ ઉપાધિનો ત્યાગ કરે તે. Page #214 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૌથી પ્રાચિન ધર્મ ૧૩. બંધ તત્વ બંધ એટલે બંધન, એટલે કે જીવ અને કર્મ પુદ્ગલને દુધ અને પાણી જેવો જે સંબંધ, તે બંધ કહેવાય છે. બંધ શબ્દ બંધાવાન વાચક છે. જેમ કેદી કેદખાનામાં પરતંત્ર છે અને સ્વતંત્ર નથી, તેમ આ ભા જ્ઞાનાવરણીયાદિ કર્મની બેડીમાં બંધાવાન થવાથી પરતંત્ર છે અને સ્વતંત્ર નથી. બંધના મૂળ ચાર હેતુ છ– ૧ પ્રકૃતિ બંધ, ૨ સ્થિતિ બંધ, ૩ અનુશાગ બંધ, ૪ પ્રદેશ બંધ પ્રકૃતિ બધ. મૂળ મધ, ચક્ષુ આયુમયાન નહિ મૂળ પ્રકૃતિ આઠ છે (૧) જ્ઞાનાવરણ જ્ઞાનનું આચ્છાદન, (૨) દર્શન, વરણ- સામાન્ય બોધ, ચક્ષુ વગેરેનું આચ્છાદન (૩) વેદની કર્મ-સુખ દુ:ખ ભોગવવું તે. (૪) મેહ (૫) આયુકર્મ (૬) નામ કર્મ શુભ અશુભ ગતિમાં આત્માને નમાવે તે. (૭) ગોવ-જેથી ઉદયાન આત્મા ઉચ નીચ ગોત્રમાં ઉપને તે (૮) અંતરાય. દાન, લાભ, વગેરે જીવને નહિ. મળવા દે તે આઠ કર્મ આત્મા સાથે દુધને પાણી માફક બંધાય, તેને પ્રકૃતિબંધ કહે છે ૨ સ્થિતિ બંધ પ્રકૃતિની સ્થિતિ આત્મા સાથે, આટલા વખત સુધી રહી, પછી નહિ રહે, એવું જે થાય તે સ્થિતિબંધ કહેવાય છે. ૩ સબંધ.. આઠ પ્રકૃતિઓમાં જુદા જુદા રસ જે કરે, તે સબંધ કહેવાયા છે. ૪ પ્રદેશબંધ કર્મ પ્રદેશનું પ્રમાણને, જેમકે આ પ્રાતિમાં આટલાં પરમાણું છે. બીજી પ્રકૃતિમાં આટલા પરમાણું છે, વગેરે પરમાણુઓને જે આત્મા સાથે સંબંધ તે પ્રદેરાબંધ કહેવાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ર૦૪ ખંડ બીજે-પ્રકરણ ૪ યુ. બંધના હેતુઓ મુખ્ય કરીને ચાર અને વિસ્તારથી ૫૭ છે. મુખ્ય ચાર હેતુઓ આ પ્રમાણે છે – ૧ મિથ્યાવર્તાવ પર અધા ન રાખવી તે ૨ અવિરતિ–પાપથી રહિત થવાના પરિણામને ભાવ નહિ નહિ રાખવો તે ૭ કષાય ક્રોધ, માન માયા ને લેભ ૪ોગ–મન, વચન અને કાયાને વ્યાપાર. લંબાણ થવાના ભયથી બંધહેતુના સત્તાવન ભેદ અને જણાવ્યા નથી પણ જાણવાની ઇચ્છા ધરાવનારે તે માટે જૈન શાસે જેવાં એક્ષતત્વ. સકળ કમનું સર્વથા ક્ષય લક્ષણ તે મેક્ષ છે. એટલે કે જીવનમાં જ્ઞાનાવરણદિ સર્વ કર્મને ક્ષય થવાથી, જે સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે એક્ષ છે; વધુ વિસ્તારથી, ઈદ્રિ, શરીર, આયુષ્ય વગેરે બાહ્ય પ્રાણ, પુણ્ય, પાપ, વર્ણ, ગંધારસ, અજ્ઞાન અસિવ વગેરે સમેત દેહાદિનો જે આત્યં, તિક વિયેગ, તે મોક્ષ છે. “મેક્ષએ જીવને ધર્મ છે, અને ધર્મ, ધમી કેથચિત અભેદ હોવાથી ધર્મી જે સિહ, તેની જે પ્રરૂપણ, તે મોક્ષ પ્રરૂપણ છે; કારણકે જીવ પર્યાય છે અને જીવના પર્યાય સર્વથા જીવથી ભિન્ન થઈ શકતા નથી. ” સિધિનું સ્વરૂપ નવ પ્રકારે જેના સૂત્રકારો કહે છે - ૧ સભ્ય પર પણું, ૨ દ્રવ્ય પ્રમાણ, ૩ ક્ષેત્ર, ૪ સ્પર્ધાના, ૫ કાળ, ૬ અંતર, ૭ ભાગ, '૮ ભાવ૯ અલ્પબત્ત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ. ર૦૫ ૧ સત્પદપ્રરૂપણા દ્વાર–મોક્ષપદ વિદ્યમાન, છતું અને સત્ય ૫૮ છે. આમાં ફકત જેના કર્મ ક્ષય થયા હોય તેને જ સિદ્ધ ગણવામાં આવેછે, અને તેઓનેજ કત મોક્ષ છે. ક્રિય આદિ ઈતિઓવાળા સિદ્ધ નથી કારણકે શરીરનો સર્વથા નાશ થયા વગર સિદ્ધ થવાય નહિ. જ્યાં શરીરછે, ત્યાં સિદ્ધપણું નથી. સિધ્ધને શરીર છેજ નહિ. જુદી જુદી છ કાય, (પૃથ્વીકાય, અપકાય વગેરે)માં સિધ્ધપણું નથી કેમકે સિધ કાયા વગરના છે. * મન, વચન અને કાર્ય પગમાં પણ સિધ્ધપણું નથી, કારણકે મન, વચન અને કાયાના અભાવ થવા પછી જ સિદ્ધ થાય છે. વળી સિદ્ધ એવેદી, અકલાયી, કેવળજ્ઞાની, કેવળદર્શની, અલેરી ને ભવ્ય, ને અભવ્ય, ને સંસી ને અસરી, અને અણહારી છે. વળી દ્રવ્ય પ્રમાણથી સિધ્ધના જીવ અનંત છે; ક્ષેત્રધારથી સિન છોનું સ્થાન આકાશના એક દેશમાં છે; સ્પર્શના દ્વારથી, જેટલા આકાશ ભાગમાં સિદ્ધ રહે છે, તેનાથી સ્પર્શના ભાગ કંઇક વધારે છે. કાળ હારથી એક સિદ્ધ આથી, સાદિ અનંતકાળ અને સર્વ સિધ્ધ આથી, અનાદિ અનંતકાળ સમજ; અંતરદ્વારથી સિદ્ધમાં અંતર નથી, એમ સમજવું; ભાગ દ્વારથી સર્વે સિદ્ધ, સર્વ જીવરાશીને અનંતમે ભાગે છે; ભાવદારથી સિધ્ધનો ભાવ ફાયિક પરિણામિક છે અને તેમને બીજા ભાવ નથી; અને અપબહુવધારથી સર્વથી થડા અનંતર છે, ( જેને સિદ્ધ થતાં એક સમય થયું હોય તે અનંતર સિધ્ધ કહેવાય છે, અને પરંપર સિદ્ધ અનંતગણ થયા છે. | ( વધુ માટે જુઓ “નવતત્વ પ્રકરણ વૃત્તિ” દેવાચાર્યત દુનિયાના સૌથી પ્રાચિન ધર્મના પ્રાચિન સિદ્ધાંત આ ખંડમાં ટૂંકમાં જણાવવામાં આવ્યા છે એ સિદ્ધાંત આ રીતે કંકમાં દેખાડવામાં આવ્યાથી, અંદરની ઘણીક બાબતો સમજવાનું મુશ્કેલ થઈ પડે, એ બનવા જોગ છે, પણ તેથી મુમુક્ષુઓ એ સંબંધમાં કોઈ પણ વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ર૬ ખંડ બ–પ્રકરણ ૪ યુ. ન બાંધી લેતા જેન શા જોઈ, તેમનાં તો કેવા છે તે તપાસવાની જરૂર છે તે છતાં એ આ પ્રસંગે કહેવાની જરૂર છે કે જૈન ધર્મનાં ત. બીજા ધર્મનાં તો કરતાં ઘણું જ ઉંચાં માલમ પડે છે, અને દરેક વિદ્વાને તે મનન કરવા યોગ્ય છે. ત્રીજા ખંડમાં જૈનધર્મની પ્રવૃત્તિ, રૂષભદેવ પછી કોણે કેવી રીતે કરી, રામ, સવણ, નારદ, કૃષ્ણ, પાંડવે, કેર, પર્વત, શંકરાચાર્યનાં વૃત્તાંત, વેદમાં થયેલા ફેરફાર, વેદમાં જીવહિંસા જ્યારે દાખલ થઈ, નેમનાથ અને કૃષ્ણનો સંબંધ, પાર્શ્વનાથના વખતમાં જૈન ધર્મ, અશોક રાજા અને શ્રેણીક રાજાના વખતમાં જૈનધર્મની સ્થિતિ, મહાવીર સ્વામીના વખતમાં જૈનેની જાહોજલાલી, શંકરાચાર્ય વગેરેએ જૈન ધર્મીઓ સાથે કરેલ વાદ, પફેસર મેકસમુલર, ડોકટર હર્બલા ડોક્ટર હર્મન જેકેબી વગેરેના જૈન ધર્મની પ્રાચિનતા સંબંધમાં મતે, મીસીસ એનીબી સેન્ટ અને ફેસર મણીલાલ નભુભાઈ વગેરેના જિન ધર્મ પ્રાચિન છે, એવા મત, પ્રાચિન શીલા લેખે, શોધ ખોળો, દહેરાંઓ વગેરે ઉપરથી જૈન ધર્મની પ્રાચિનતા વગેરે વિષે આપણે બોલીશું. - ભાગ પહેલે સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ થોડા વખતમાં બહાર પડશે દુનિયાનો સૌથી પ્રાચન ઘર્મ ભાગ-૨ જે “ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ” ને બીજો ભાગ થોડા વખતમાં બહાર પડશે, તેથી જૈનધર્મ નુરાગી ભાઈઓને જણાનવવાનું કે, તેમણે સત્વર નામ નંધાવવાં, કેમકે એ બીજા ભાગની નકલ, જેટલાં નામ અગાઉથી નોંધાશે, તેટલી જ છપા દેવામાં આવનાર છે. આ બીજા ભાગમાં જિન પ્રવૃત્તિ શ્રી રૂષભદેવ પછી કોણે કરી, તે કેવી રીતે કરી, જુદા જુદા તીર્થંકરનાં તીર્થની પ્રવૃત્તિ માટે પ્રયાસ, રામ, રાવણ, નારદ, કૃષ્ણ, પાંડવે, કરો વગેરેને ઇતિહાસ, વેદમાં થયેલા ફેરફારને સમય અને જીવહિંસાનું દાખલ થવું, નેમનાથ અને કૃષ્ણ રાજાને વૃત્તાંત, પાર્શ્વનાથના વખતમાં જૈનધર્મને ફેલાવે, અશોક રાજા અને શ્રેણીક રાજાઓના વખતમાં જનધર્મની સ્થિતિ, મહાવીર સ્વામીના વખતમાં જૈતેની જાહેજલાલી, શંકરાચાર્ય, વેદાંતી અને બ્રાહ્મણે સાથે જૈન વિદ્વાનેને વાદ, રાજા વિક્રમાદિત્ય કસિદ્ધસેન દિવાકર, કુમારપાળ, શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય વગેરેએ કરેલે જન ધર્મને ફેલાવે, પાશ્ચાત્ય વિદ્વાને પ્રેફેસર સેકસમૂલર, ડોકટર હર્નલ, ડેકટર હર્મન જેકેબી વગેરેના જન ધર્મની પ્રાચિનતા વિશેના મત, મીસીસ એની બીસેન્ટ પ્રોફેસર મણીલાલ નભુભાઈ, વગેરેના અભિપ્રાયે, પ્રાચિન શીલા લેખે દેવાલય, વેદામનુસ્મૃતિ વગેરે ઉપરથી જૈનધર્મ પ્રાચિન છે એ નીકળતા સાર વગેરે ઘણું વિગતે સમાવવામાં આવી છે. ઓછામાં ઓછા ૫૦૦ પાનાને માટે ગ્રંથ. કિમત અગાડીથી રૂ૩પછાડીથી રૂ૫) લખા, સાકરચંદ માણેકચંદ ઘડીયાલી જવેરી બજાર, મુંબઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ નવી દુકાન નવી દુકાન ! ! નવી દુકાન : ! ડાહ્યાભાઈ રણછોડદાનની કંપની નવી ફેશનની વેલાતી તથા બીજી ફેન્સી જાત જાતની ટોપીઓના વેપારી. ન૮૬, કાલબાદેવી રોડ (મેશસ થાણુવાળાની કંપની સામે) મુંબઈ' ( ખાસ ઑડરથી ક્રિસ્ટીની બનાવેલી નીચે મુજબની ટોપી એનો માટે જો હમારી દુકાનેથી મળશે. ટોપીઓ! ટોપીઓ! KALKADEYI ROAD BOMBAY. બેંગલર, ઇગ્લીશ મોગલ, હંગેરીઅન, સાઈકલ, મહારાજા, લેગો પારવાર, ઇનસ, મીરઝાપુર, એવરેસ્ટ (ફેંટાકૅપ), સીંધીયા, સૂાખાની તથા જાત જાતના ફેન્સી અને ઉંચા બાલની ટોપીઓ શોખીન ગ્રહસ્થાને એક વાર હમારી દુકાનની ભેટ લેવા વીનંતી કરવામાં આવે છે. ભાવ ઘણાજ કિફાયત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com