________________
૧૬.
ખ ́ડ ખીજો-પ્રકરણ ૩ જી.
શ્રી તીર્થંકરાદિકના પાંચ કલ્યાણકને વિષે આવેછે તે. ( ૨ ) કપાપિત દેશ-જેએ આવવા જવાના આચાર વગરનાછે. કલ્પાતિના વળી એ ભેદછે, બધા મળીને દેવતાના ૧૯૮ ભેદ થાયછે.
આ વિષય લંબાણુ થવાના ભયથી, અત્રે આ દરેક ભેદ જણવવામાં નથી આવ્યે, પણ તે માટે વિદ્યાનાએ જૈન શાસ્ત્રા જોવાં.
સામટા સરવાળા કરતાં જૈન શાસ્ત્ર અનુસારે જીવેાના ૫૬૩ ભેદ
થાયછેઃ—
તિયે ચના
નારીના
મનુષ્યના
દેવતાના
૪૮
૧૪
૩૦૩
૧૯૮
કુલે ૫૬૩
અગાડી વેાના બે ભેદ કરવામાં આવ્યા હતા, (૧) સ’સારી અને (ર) મુક્તિના.
સંસારી જીવાના ૫૬૩ ભેદ આપણે અગાડી જોઇ ગયા છીએ, બાકીના મુક્તિના જીવાતા બે ભેદછે; (૧) તીર્થંકરાદિ (૨) અતીર્થંકરાદિ. એના સિધ્ધાના ભેઠે કરી પંદર ભેદ થાયછે, જે લંબાણુ થવાના ભયથી લખ્યા નથી.
ઉપર જણાવવામાં આવેલા એક ક્રિયાક્રિક વેાના શરીરનું પ્રમાણ આયુષ્યનું પ્રમાણ, સ્વકાય સ્થિતિનું પ્રમાણ, દશ પ્રાણનું પ્રમાણ અને ચારાથી લક્ષ યાનીનું પ્રમાણ, એટલા । ખુલાસાથી જૈન શાસ્ત્રમાં જોવામાં આવેછે, કે તે ખુલાસા આપનારા સર્વજ્ઞ હતા, એવુ' જેજેતા માનેછે તેમાં જરા પણ શકા ઉપજતી નથી. શેાધખેાળાના આ જમાનામાં જે જે નવી શેાધેા થઈછે, તે તરતજ આપણા મનમાં એવું ઠસાવેછે કે, દુતિયામાં જે બીનાએ સમજવા માટે 'ચી બુદ્ધિ અને મગજ શક્તિની જરછે, તે ખીતાએ ટુંક મુનિા સબબે જે કે મગજમાં
કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com