________________
દુનિયાને સિથી ધાચિન ધ.
નવ નૌકાય.
નેકષાય શબ્દ દેશ નિષેધ વાંચી છે. નેકષાય એટલે નહિ કષાય, કેમકે કષાય નથી પણ કપાય ઉત્પન્ન થવાનાં કારણ છે. એ કારણોથી કપાય ઉત્પન્ન થાય છે. શ્રી વેદ, પુરૂષ વેદ, નપુંસક વેદ, હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, એને જુગુપ્સા એ નવ નકષાય મોહની પ્રકૃતિ છે.
નવ નેકષાય અને સોળ કષાય મળી મોહની કર્મના ૨૫ ભેદ છે જે વિષે વિસ્તારના ભયથી ઘણું જ ટુંકમાં અત્રે જણાવવામાં આવ્યું છે. એ કષાય જ્યાં સુધી હોય, ત્યાં સુધી કેવળ જ્ઞાન કદી પણ ઉત્પન્ન થાય નહિ. એ પ્રકૃતિ જેટલી જેટલી ઓછી થાય, તેટલો તેટલે જ આત્મા શાહ થતો જાય, અને તે જ ધર્મ છે. જેમ જેમ એ કષાયમાં વૃદ્ધિ થતી જાય, તેમ તેમ કર્મબંધમાં વૃદ્ધિ થતી જશે, ને જીવને દુર્ગતિનાં અને જન્મ મરણનાં દુઃખ ભોગવવા પડશે.
નામ કરીની ચાવીસ પ્રકૃતિ.
નામ કર્મની ચેત્રીશ પ્રકૃતિ નીચે પ્રમાણે છે:-- ૧. ન ગતિ-જેના ઉદયથી જીવ નર્કમાં જાય. ૨. તિય ગતિ–જેના ઉદયથી છવ તિર્યંચમાં જાય.
૩. નન પૂર્વી – જેના ઉદયથી નરક ગતિમાં જતાં જીવને બે સમયાદિ વિગ્રહ ગતિથી અનુશ્રેણીમાં નિયત ગમન પરિણતિ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com