________________
કષાય મોડની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
||.
૧
અનંતાનુંબંધી
અપ્રત્યાખ્યાની
પ્રત્યાખ્યાની
સંજવલન
ખંડ બીજે–પ્રકરણ ૪.
www.umaragyanbhandar.com
કેધ માન માયા લોભ ક્રોધ માન માયા લાભ કોધ માન માયા લાભ ક્રોધ માન માયા લાભ
૧. જે ક્રોધાદિ અનંત સંસારનાં મૂળ કારણ છે, તથા જેનું અનંતભાવાનુંબંધીશીલ છે, તેમાં જેનો સ્વભાવ એવો છે કે મરતા સુધી પણ એ ક્રોધના કારણે વેર છોડે નહિ. જ્યાં સુધી એ ક્રોધ આદિ હોય ત્યાં સુધી જીવ સમકીત પામે નહિ. જે માન પથરના થાંભલા માફક વળે નહિ, જે માયાથી પુરૂષ અતિ કપટી થાય છે અને વિશ્વાસઘાત કરે છે, અને જે લાભ કરમજી રંગ જેવો કદાપિ દુર ન થાય એ છે, તેનું નામ અનંતાનુંબંધી કર્મદિ પ્રકૃતિ છે.
૨. અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, અને લોભ એ ચાર અનેતાનુંબંધી ક્રોધ, માન, માયા ને લોભ કરતાં નરમ હોયછે.
૩. જેના ઉદયથી છવને સર્વે વિરતીપણું પ્રાપ્ત ન થાય તે. ૪. જેના ઉદયથી જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય તે.