SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાના સાથી પ્રાચિન ધર્મ. ઉપાદાન કારણ વિના જગત બની શકે નહિ. ~*~ ૧૩. ( ૨ ) કાઈ એમ કહેશે કે ઈશ્વરે પાતાની શક્તિથી જગત રચ્યુંછે, ને તેની શકિતજ ઉપાદાન કારણ છે, તે તેમાં પણ ધણા દેશ નજરે પડેછે: એ ઈશ્વરની શક્તિથી જગત ઉત્પન્ન થયુ, તે એ સવાલ ઉઠે છે કે, ઇશ્વરની શકિત. ઇશ્વરથી ભિન્નછે તેા પછી. તે જડ કે ચેતન એ માંથી એક હોવી જોઇએ. જો જડ હાયતા તે નિત્ય કે અનિત્ય ખેમાંથી એક હાવી જોઇએ. તે નિત્ય ડ્રાયતા સષ્ટિની પહેલાં એ શક્તિ પણ હતી, એ સિદ્ થાયછે અને તેથી ઇશ્વર એકલાજ પ્રથમ હતા, તે ખેાટુ' થાયછે. જો એમ ધારવામાં આવે કે એ શક્તિ અનિત્ય, ભિન્ન અને જડ છે, તે। પછી તેના ઉપાદાન કારણરૂપ બીજી ઇશ્વરની શક્તિ થઈ; તે શક્તિને ઉત્પન્ન કરનારી ત્રીજી શક્તિ થઈ અને એ રીતે અનવસ્થા દૂષણ આવે છે. જો એમ ધારીએ કે એ શક્તિ ચેતન છે, તે તે પણ નિસ્ર કે અનિત્ય હાવી જોઇએ. આમાં પણ ઉપલાંજ દૂષણે ઉત્પન્ન થાયછે. અભિન્ન છે, તે અશય છે; કેમકે જે એમ ધારીએ કે ઈશ્વરની શક્તિ ઇશ્વરથી તે સર્વ વસ્તુને ઈશ્વરજ કહેવી જોઇએ, જે તદ્દન એમ ધારવાથી સારૂં' કે નરસ, પુણ્ય કે પાપ, ન કે સ્વર્ગ, ધર્મ કે અધર્મ, સુખી તેમજ દુ:ખી વગેરે સર્વે ઈશ્વરજ ઈશ્વરે જગત પેદા કર્યું નથી, એ સિદ્દ થાય છે. ગણવાં પડશે. આથી (૩) પ્રત્યક્ષ પ્રમાણથી ઈશ્વર સૃષ્ટિકતા સિદ્ધ થતા નથી. દરેક ચીજ જે પ્રત્યક્ષ નજરે પડેછે, તેમાં તે કાઇ પણ માસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy