________________
દુનિયાને સૌથી પ્રાચિન ધર્મ. ભાવાર્થ-જે પ્રભુએ જગતની ઉત્પતિ, સ્થિરતા અને નાશ રૂપ ખોટા ઈંદ્ર જાલવડે આ લોકને મહા મેહ રૂપી કુવામાં નાંખે નથી, તે એક જ પરમાત્મા શ્રી જિનેન્દ્ર મારી ગતિ થાઓ. ૧૧
त्रिकालत्रिलोकत्रिशक्तित्रिसंध्य त्रिवर्गात्रदेवत्रिरत्नादिभावैः । पदुक्ता त्रिपयेव विश्वानि बने સ : પિતભા પતિ નિદ્રા UI 8૨ ll
ભાવાર્થ– ભગવતે પ્રતિપાદન કરેલી ત્રિપદી, ત્રિકાલ, ત્રિલોક, વિશકિત, ત્રિસંધ્યા, ત્રિવર્ગ, ત્રિદેવ અને વિરત્ન વિગેરે ભાવોથી સર્વ વિશ્વને વરેલી છે, તે શ્રી જિનેંદ્ર પ્રભુ એકજ મારી ગતિ થાઓ. ૧ર.
न शब्दो न रूपं रसो नापि गंधो नवा स्पर्शलेशो न वर्णो न लिंगम् । न पूर्वापरत्वं न यस्यास्ति संज्ञा
ભાવાર્થ–જે જિનેન્દ્ર પ્રભુને શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શએ પાંચ વિષય નથી, જે પ્રભુને તાદિ વર્ણ નથી, જેમને સ્ત્રી, પુરૂષ, કે નપું. સક લિંગ નથી અને આ પહેલા, આ બીજો એવી સંજ્ઞા નથી, તે શ્રી જિનેંદ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. ૧૩.
छिदा नो भिदा नो न लेदो न खेदो न शोषो न दाहो न तापादिरापत् । न सौख्यं न दुःखं न यस्यास्ति वांछा સાવ પાત્મા તિર્થે નિદ્રઃ || 8 |
ભાવાર્થ-જે ભગવંતને શસ્ત્રાદિકથી છેદ નથી, કરવત વિગેરેથી ભેદ નથી, જલાદિષી કલેદ નથી, ખેદ નથી, શેષ નથી, દેહ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com