________________
દુનિયાનું સૌથી પ્રાચિન ઘી. કરશે તો તરત જણાશે કે, તેઓમાંથી કેટલાક અઠવાડિયાના બેકસ દિવસે અપવાસ કરે છે. બકરાં કુતરાં, વાંદરાં, બળદ વગેરે જનાવરોને જો કઈ પણ રોગ થાય છે, તે તેઓ બનતી રીતે અમુક જાતને પાલ ખાઈ જુલાબ લાવે છે, કે વમિટ કરે છે અને પોતાના વિદ બની પોતાનો રેગ કાઢી નાખે છે. ઘણું પક્ષીઓ પોતાનાં વહાલાંઓના મરણનો શોક રાખે છે, લગ્નને હર્ષ બતાવી પિતતામાં વળાબંધ જમે છે, અને મરણ સમયે અથવા દુઃખ વખતે રૂદન કરે છે. એક કુતરા માટે એવું જોવામાં આવ્યું હતું કે પોતાના શેઠના મરણ પછી તેણે ખાવાપીવાનો ત્યાગ કર્યો હતો અને કેટલેક દિવસે, પોતે પણ ભૂખમરાથી મરણ પામ્યો હતો, જો કે તેને માટે જાત જાતનાં ખાવામાં લાવવામાં આવ્યાં હતાં. એક બીજો કુતરે પોતાના શેડને ડુબી જતા જોઈ તેને બચાવવા ગયો હતો, અને તેને બચાવતાં પિતાનો પણ પ્રાણુ ખોયો હતો. કબુતરોની બુદ્ધિ ઘણીજ ખીલેલી હોય છે તે, તેઓ સેંકડો માઈલ જે સંદેશા લઈ જાય છે તે ઉપરથી જણાય છે. આત્માની શકિતથીજ અને કર્મના પ્રભાવથી જ તેઓ આ રીતે કરી શકે છે, એમ એ ઉપર થી જણાય છે. રીંછ, સિંહ, વાધ વગેરે હિંસક પ્રાણીઓ પણ, પિતાનાં બચ્ચાંઓ અને કેટલાક માણસ તરફ જે યાર રાખે છે, તે પણ તેમનામાં આત્મા હોવો જ જોઈએ એમ સાબીત કરે છે. તુમાં પણ ચેતન્ય છે એવું સાબીત થઈ ચુક્યું છે. કલકત્તાના પ્રસિદ્ધ જગદીશચંદ્ર બોસે પોતાના હિંદુ શાસ્ત્રમાં જે બાબતે આપેલી છે, તેમાંની એ એક મોટી બાબત સત્ય છે, એમ સાબીત કરી. દુનિયાની મોટી સેવા બજાવી છે. ધાતુમાં એ ચૈતન્ય છે ને એ ચિતન્યથી ધાતુમાં પણ આત્મા છે એ સાબીત થાય છે, કેમકે જીવ અને આત્મા એ એકજ વસ્તુ છે, અને તેનું લક્ષણ ચેતન્ય છે, એમ આપણે અગાડી જણાવી ગયા છઈએ. *
* પાનું ૧૫૫. દરેક જીવ આત્મા યુક્ત છે, એમ આપણે ઉપર જણાવ્યા પછી, છોના પ્રાણુ કેટલા પ્રકારના છે, તે વિષે જન શાસ્ત્ર શું કહે છે તે તપાસીશું. જન શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com