SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાનું સૌથી પ્રાચિન ધર્મ. ૧૧૯ ૪. પૂજતિશય–પરમેશ્વર સર્વ પુજય હેય છે અને તેમને રાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી, ભવન પતિદેવ, વ્યંતરદેવ વગેરે ત્રણ જગતના ભવ્યજીવ પૂજવાની ઈચ્છા રાખે છે. પરમેશ્વરમાં આ કારણે એ અતિશય હોવો જોઇએ. એ સિવાય પરમેશ્વરમાં આઠ પ્રાતિહાર્ય ગુણે પણ હેય છે જેને વિસ્તાર જૈન શાસ્ત્રમાં આપવામાં આવે છે. જેને જે પરમેશ્વરને માને છે તેનામાં શું શું ગુણો હોવા જોઈએ, તે ટુંકમાં ઉપર જણાવવામાં આવ્યા છે. પણ તે છતાં વેદાંતીઓ જૈનોને નાસ્તિક કહે છે, તે શું કારથી તે નથી સમજાતું. જનો પરમેશ્વરને કેવા રૂપમાં ભજે છે તે માટે જિન પંડિતની બનાવેલી પરમેશ્વરની સ્તુતિઓના કેટલાક દાખલા અને ઢાંકવા ઠીક થઈ પડશે. આ ખંડના પ્રવેશમાં જણાવવામાં આવ્યું છે કે, વેદાંતીઓ જેઓ વેદને ન માને તેને નાસ્તિક કહે છે, પણ વાસ્તવિક રીતે જોતાં તેઓની તેમાં મોટી ભૂલ છે. જેના પરમેશ્વરમાં જેવા સદૂગુણો છે તેવા સદગુણે કોઈ પણ અન્ય ધમઓના પરમેશ્વરમાં જણતા નથી. જૈનોના પરમેશ્વરમાં કેવા ઉત્તમ ગુણ છે તે નીચેના શ્લોક ઉપરથી જણાશે नमः अर्हन् जिनः पारगतस्त्रिकालवित् , क्षीणाष्टकर्मा परमेष्टयऽधीश्वरः ॥ शंभुः स्वयंभूर्भगवान् जगत्प्रभु स्तीर्थकरस्तीर्थकरो जीनेश्वरः ॥ १ ॥ नमः स्याद्वाद्य ऽभयदसर्वाः सर्वज्ञः सर्वदर्शिकेवलिनौ ॥ देवाधिदेव बोधिद, पुरुषोत्तम वीतरागाप्ताः ॥ २॥ અર્થ ત્રીશ અતિશય કરી સર્વથી અધિક હોવાથી, સર આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy