________________
બંડ પહેલે-પ્રકરણ .
કરવામાંજ સુખ માને છે, અને જે લાભથી જીતાએલા છે, તેંઓમાં ધુરંધર હું છું. આ રાજ્યને સંસારરૂપી વૃક્ષના બીજરૂપ જે જોણુતા નથી તેઓ અધમ છે, અને હું તો તેઓ કરતાં પણ વિશેષ છું, કે તેવું જાણતાં છતાં હજી રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરતો નથી.”
ચંદ્રવંશની ઉત્પત્તિ.
બાહબળી રાજાએ દુનિયા ત્યાગ કરી, વિરાગ્ય ગ્રહણ કરવાથી, અને ભરતેશ્વરને પશ્ચાતાપ થવાથી ભરતરાજાએ, હવે બાહુબળના રાજપની ગાદી ઉપર બાહુબળીના પુત્ર ચંદયશાને બેસાડયો. ઈતિહાસમાં સૂર્યવંશી અને ચંદ્રવંશી જે રાજાઓ વિષે લખવામાં આવ્યું છે અને જેમાં, કેટલાક રાજાઓના વંશજો હમણાં પણ પિતાને એ બે વશમાંથી એકના ગણાવવામાં માન સમજે છે, તેમાંના ચંદ્રવંશની સ્થાપના કરનાર અને ચંદ્રવંશનો મૂળ પુરૂષ આ ચંદ્વયશા છે, એટલે કે ચંદ્રવંશની શરૂઆત રૂષભદેવના પુત્ર બાહુબળીના પુત્ર ચંદ્રયથી થઈ, અને ચંયશા ગાદીએ આવ્યાથી આરંભીને જગતમાં સેંકડે શાખાવાળો ચંદ્રવંશ પ્રવર્તે.
રૂપલદેવ
બાહુબળી
ચંદ્રયશા (ચંદ્રવંશને સ્થાપનાર)
કથા માં અને કેવળજ્ઞાન.
પાંચ મહાવ્રત ધારણ કરી, કાસગમાં ઉભારહેનાર બાબળ ૨ાજા, જે ઠેકાણે ભરઘરાજાની સાથે યુદ્ધ થયું હતું ત્યાં જ કાર્યોત્સર્ગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com