________________
દુનિયાને સૌથી પ્રાચિન ધર્મ.
( ૨ ) વચનાતિશય.
વચનાતિશયની ખુબી એ છે કે, ભગવાન જે કાંઇ એન્ને તે સંસારાદિક ગુણેકરી સહિત હાયછે; એ કારણથી પરમેશ્વર જે કાંઇ ખેલે તે મનુષ્ય, તિર્યંચ, અને દેવતા વગેરે તાતાની ભાષામાં સમજી જાયછે. એ સંબંધમાં એક દૃષ્ટાંત છે કે, એક ભીલને ત્રણ બાઈડીએ હતી. એક વખતે તે તેમને લઇ વનમાં ગયા. વનમાં એક સ્રોએ કહ્યું, સ્વામી ! મને હરણને શિકાર કરીને આણી આપે। ’”
..
સ્વામી ! મને બહુ તરસ લાગીછે, માટે
ખીજી સ્ત્રીએ કહ્યું પાણી લાવી આપે. ”
"
..
બ
ત્રોજી સ્ત્રીએ કહ્યું, નાથ ! મને ગાયન સાંભળવાની ઈચ્છા. થ′
...
માટે આપ ગાયન ગામે.
ભીલે જવામ દીધા સા નથી.
...
૧૫
"D
ભીલે આપેલા આટલા ટુંકા જવાબી એ ત્રણે સ્ત્રીએ સમજી ગઇ અને કાંઇ મેલી નહિ. પહેલી સ્ત્રી એમ સમજી કે, સરા એટલે ખાણુ નથી, એટલે શિકાર થઇ શકે એમ નથી-ખીજી સ્ત્રી એમ સમજી કે, સરા એટલે સરેાવર નથી,-પાણી મળી શકે એમ નથી. ત્રીજી સ્ત્રી એમ સમજી કે, સરા એટલે સુર-મધુર સ્વર નથી, એટલે ગાઇ શકાય નહિ. આ રીતે જેમ એકજ જવાબમાં ત્રણ ત્રોએ સમજી ગ, તેજ રીતે ભગવાન અથવા પરમેશ્વરના વચનાતિશય માટે સમજવું: તેમની વાણી એવી હાયછે કે જે સર્વ જીવે। સમજી શકેછે. એ વચનાતિશયના જૈન શાસ્ત્રકારોએ ૩૫ ભેદા પાડયા છે, જે નીચે પ્રમાણેઃ—
( ૧ ) એકાત્ય—શબ્દોમાં ચાપણું એટલે કે પરમેશ્વરના શબ્દ
ઉંચા પ્રકારના હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૨) સ’સ્કારવવ’—એટલે કે ભગવાનની વાણી સંસ્કૃત આદિ વક્ષણ યુક્ત હોયછે,
www.umaragyanbhandar.com